________________
કરવા જોઇએ ” આ કથન ચારિત્રમેહનીયના ક્ષાપશમ આદિની અપેક્ષાએ થયું છે એમ સમજવું. કારણ કે સહન કરવા આદિ રૂપ જે આચરણુ થાય છે તે ચારિત્ર માહનીય કમના ક્ષાપશમ આદિથી થાય છે. જ્ઞાનપરીષહુને સમાવેશ મલ્યાદિ જ્ઞાનાવરણમાં થાય છે.
''
ગૌતમસ્વામીના પ્રશ્ન-‘“ વેચજ્ઞેિળ મતે ! જ્મેર પીવા પ્રમોચકૃત્તિ ? ” હે ભદન્ત ! વેદનીયક માં કેટલા પરીષહેાને સમાવેશ થાય છે? મહાવીર પ્રભુના ઉત્તર- ‘ નોયમાં ! હે ગૌતમ ! एक्कारसपरसहा સમોચરત્તિ ” વેદનીય કર્મોમાં ૧૧ પરીષહાને સમાવેશ થાય છે—એટલે કે વેદ્યનીય કર્મના ઉદયમાં ૧૧ પરીષહા હૈાય છે “ ત ના તે ૧૧ પરીષહો નીચે પ્રમાણે છે-“ પંચેવ શ્રાળુપુથ્વી, રિચા, સૈજ્ઞા, વઢે ચ, તેતે ચ, તળાપ્રગટ્ટમેવ ચ રલવેનિĒનિ' પહેલાં પાંચ પરીષહો એટલે કે ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણુ અને દશમશક તથા ચર્ચા, શય્યા, વધ, રાગ, તૃણુસ્પ અને મલ, આ ૧૧ અગિયાર પરીષહેાના વેદનીય કમમાં સમાવેશ થાય છે. આ પરીષહોમાં જે પીડા થાય છે તે વેદનીય કમજન્ય હાય છે. તથા તે પીડાને જે સહન કરવી પડે છે તે ચારિત્ર માહનીય કમને ક્ષયાપશમાઢિ થવાથી જ સહન કરવી પડે છે. કારણ કે સહન કરવું' એ ચારિત્રરૂપ હૈય છે. ચર્યાદિકના અર્થ પહેલા આપી દેવામાં આવ્યા છે
ܙܕ
("
एगे दंसणपरीस
ગૌતમસ્વામીને પ્રશ્ન-૮ કળમોન્ગેિનું મતે! જમ્મૂ વંતિ ?” હે ભદ્દત ! દન મેાહનીય ક`માં કેટલા પરીષહેાના મહાવીર પ્રભુને ઉત્તર- ગોચમા ! '' હે ગૌતમ ! સમોયર ?” દનમેહની ક`માં એક દન પરીષહના સમાવેશ થાય છે, કારણ કે દર્શન તત્ત્વશ્રદ્ધાનરૂપ હાય છે. તત્ત્વશ્રદ્ધાનરૂપ દર્શન મેહનીય કમ ના ક્ષાપશમાદિ થાય ત્યારે થાય છે. દનમાહનીયના ઉદય થતા તે તત્ત્વશ્ર દ્વાનરૂપ દર્શન થતું નથી. તેથી દશનમાનીય ક માં દનપરીષહના સમાવેશ કરવામાં આવ્યા છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન—‹ વૃત્તિમૌનિન્ગેાં મતે ! જન્મે વીસહા સોય 'ત્તિ ? ” હું ભન્ત ! ચારિત્રમેાહનીય કર્મોમાં કેટલા પરિષહાના સમાવેશ થાય છે ?
<<
*
મહાવીર પ્રભુના ઉત્તર-‘“ ગોયમા !’’હું ગૌતમ ! सत्त परीसहा समा 'તિ ” ચારિત્રમેાહનીય ક`માં નીચે પ્રમાણે સાત પરીષહેાના સમાવેશ થાય छे–“ अरती, अचेल, इत्थी, निसीहिया जायणा य अक्कोसे सक्कारपुरस्कारे વૃત્તિમોમિયો તે ” અરતિ, અચલ, સ્ત્રી, નષેાધકી, યાચના, આક્રોશ અને સત્કાર પુરસ્કાર. આ સાત પરિષહેામાંના-અતિ પરીષહને સમાવેશ માહ નીયમાં થાય છે કારણ કે અતિ અતિમહનીયજન્ય હાય છે. અરૌલ પરી. ષહને સમાવેશ લજ્જાની અપેક્ષાએ જુગુપ્સામેાહનીયમાં થાય છે. સ્રીપરીષહુના પુરુષવેદ માહનીયમાં અને સ્ત્રીની અપેક્ષાએ પુરુષ પરીષહના સ્રીવેદ માહ. નીચમાં સમાવેશ થાય છે. કારણ કે પુરુષ પરીષહુ સ્રી આદિની અભિલાષા
શ્રી ભગવતી સૂત્ર : ૭
ય પરીવહા રો સમાવેશ થાય છે ?
૩૯