________________
ज्जपएसिया अणतपरसियाण खंधाण वेमायो निद्धयाए वेमायलुखियाए वेमायનિદ્રસુરણચાર વંધાવવરૂf સમુદq7) દ્વિદેશિક, ત્રિપ્રદેશિક, દશ પ્રદેશિક પર્વન્તના, સંખ્યાત પ્રદેશિક, અસંખ્યાત પ્રદેશિક અને અનંત પ્રદેશિક પરમાણુ પુલ સ્કંધેની વિષમ સિનગ્ધતા દ્વારા, વિષમ રૂક્ષતા દ્વારા અને વિષમ સિનગ્ધતા રૂક્ષતા દ્વારા બંધન પ્રત્યયિક બંધ થાય છે. (વહૂનેvi pદ સમાં, રોળ બન્ને પાર્ટ-રે તં વંધળવવા) તે બંધન પ્રત્યાયિક બંધ ઓછામાં ઓછો એક સમય સુધી અને વધારેમાં વધારે અસંખ્યાત કાળ સુધી રહે છે. બંધન પ્રત્યયિક બંધનું આવું સ્વરૂપ છે.
( જિ તે માળારૂપ) હે ભદન્ત ! ભાજન પ્રત્યયિક બંધનું કેવું સ્વરૂપ હોય છે? ( માનવશરૂ કvi ગુજકુવા ગુન્નાઇ સુન્નતંતુકાળ માયાપકgif હવે સty ) એક પાત્રમાં રાખી મૂકેલા જુની મદિરાને જુના ગોળને અને જાના ચેખાને જે એક પિંડ બની જાય છે, તેનું નામ ભાજન પ્રત્યયિક બંધ છે. (qvmi સંતોમુદુત્ત ૩ોલેજું સંન્ન ઢાઢ) આ બંધ ઓછામાં ઓ છે એક અન્તમૂહૂર્ત સુધી અને વધારેમાં વધારે સંખ્યાત કાળ સુધી રહે છે. (તે સં માયાવર રૂા) ભાજન પ્રત્યયિક બંધનું એ પ્રકારનું સ્વરૂપ છે. ( જિં તું પરિણામ સ્વરૂા) હે ભદન્ત ! પરિણામ પ્રત્યયિક બંધનું કેવું સ્વરૂપ છે? (Fરિણામgs કદમાં અદમ જવાનું ક€ તરિયg =ાવ अमोहाण परिणामपच्चइएणं बंधे समुपज्जइ-जपणेण एकं समय, उक्कोसेणं छम्मासा-से त परिणाम पच्चइए-से त साइय वीससा बधे-से तवीससा बधे) મેને, અભ્રવૃક્ષને (વૃક્ષાકારે દેખાતાં મેઘાને), ત્રીજા શતકમાં કહ્યા પ્રમાણે યાવત્ અઘોને પરિણામ પ્રત્યયિક બંધ ઉત્પન્ન થાય છે. આ બંધ ઓછામાં ઓ છો એક સમય સુધી અને વધારેમાં વધારે છ માસ સુધી રહે છે. પરિ. ણામ પ્રત્યવિક બંધનું સ્વરૂપ આ પ્રકારનું છે. આ પ્રમાણે ભેદેનું કથન કરવાથી સાદિ વિસસાબંધ અને વિસ્ત્રસાધનું કથન થઈ જાય છે.
ટીકાર્થ-યથાસંખ્ય ન્યાયને આશ્રય લઈને સૂત્રકારે પહેલાં પ્રયોગબંધનું નિરૂપણ કરવું જોઈતું હતું પણ એવું ન કરતાં સૂત્રકારે જે વિસસાબંધનું નિરૂપણ કર્યું છે તે સૂચીકટાહ ન્યાયને આશ્રિત કરીને કરવામાં આવ્યું છે. તેમાં ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે—
( વીસતાં મં! શરૂ વિશે gunત્તે ?) હે ભદન્ત ! વિસસા બંધ કેટલા પ્રકારને કહ્યો છે? (જે બંધ સ્વભાવથી થાય છે, તે બંધને વિશ્વસા બંધ કહે છે )
મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા ! ” હે ગૌતમ! (સુવિ વ ) વિશ્વસા બંધના બે પ્રકાર કહ્યા છે. “સંજ્ઞ” તે પ્રકાર નીચે પ્રમાણે છે(નાદુર વિસણા, અફવા ૨) (૧) સાદિક વિસસા બંધ અને (૨) અનાદિક વિસસા બંધ. જે સ્વાભાવિક બંધ (વિશ્વસા બંધ) આદિ સહિત હોય છે, તેને સાદિક વિસસા બંધ કહે છે. પ્રારંભ રહિત જે બંધ છે તેને અનાદિક વિસસા બંધ કહે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૭
૫૮