________________
ગૌતમ સ્વામીને પ્રશ્ન-(બળા વરસાવે નં મતે ! #વિ Hom?) હે ભદન્ત ! જે અનાદિ વિસસા બંધ છે, તેના કેટલા પ્રકાર કહ્યા છે?
મહાવીર પ્રભુનો ઉત્તર–“નોરમા ! ” હે ગૌતમ ! (તિવિષે ઇ) અનાદિ વિસસા બંધ ત્રણ પ્રકારને હોય છે. “રંગહા” જે પ્રકારે નીચે પ્રમાણે છે–( ધર્મથિજાવનમાઝાવવત્તાવંવે) ધર્માસ્તિકાય અન્યન્યાનાદિક વિસસા બંધ. ધર્માસ્તિકાયના પ્રદેશનો જે પરસ્પરમાં અનાદિ કાળથી સ્વાભાવિક બંધ થઈ રહ્યો હોય છે, તેને ધર્માસ્તિકાય અજેન્યાનાદિક વિસસા બંધ કહે છે. એ વાત પહેલાં પ્રકટ કરવામાં આવી ચુકી છે કે જે બંધ જીવના પ્રયોગ વિના સ્વાભાવિક રીતે જ થાય છે, તે સ્વાભાવિક બંધને વિસસા બંધ કહે છે. ધર્માસ્તિકાયના પ્રદેશને જે બંધ પરસ્પરમાં ચાલ્યો આવે છે તે જ પ્રવેગકૃત હોતો નથી, તે તે અનાદિ કાળથી જ એવું બનેલું છે. તેથી ધર્મસ્તિકાયના પ્રદેશના આ પ્રકારના પરસ્પર બંધને અનાદિ કાળથી સ્વાભાવિક હોવાને કારણે “ધર્માસ્તિકાય અન્ય અનાદિક વિસૂસા બંધ” કહેવામાં આવ્યું છે. (મધમરિયાબસમન્નબીચવીતા7) અનાદિક વિશ્વસા બંધને બીજો પ્રકાર અધર્માસ્તિકાય અન્યાનાદિક વિસસા બંધ છે અને ત્રીજો પ્રકાર (આafથદાચ અન્નમન કળાવ વીરા ૪) આકાશાસ્તિકાય અન્યોન્યાનાદિક વિસસા બંધ છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન–“ ઘથિાય અન્નમન્ન નળાકીયરીયાવધે i મને ! ઉ રેલવે, રાધે ? ” હે ભદન્ત ! ધર્માસ્તિકાય અન્ય અનાદિક વિસસા બંધ શું દેશબંધ રૂપ હોય છે, કે સર્વ બંધ રૂપ હોય છે ? ચટ્ટાઈમાં જે રીતે ખજુરીના પાન આદિનું સંયોજન થાય છે, તે સાજન ( સંબંધ) દેશબંધ રૂપ હોય છે. આ દેશબંધ સર્વ ભાગમાં થતું નથી, પણ કઈ કઈ ભાગમાં થાય છે. આ રીતે તે બંધ દેશાપેક્ષ હોવાથી તેને દેશબંધ કહ્યો છે. નીર અને ક્ષીરના બંધ જે જે બંધ હોય છે તેને સર્વ. બંધ કહે છે. આ બંધ સર્વાત્માથી થાય છે. આ બંધમાં પદાર્થોનું પરસ્પરમાં સંમિશ્રણ થઈ જાય છે,
શ્રી ભગવતી સૂત્ર: ૭
૫૯