________________
પશુ છે? અથવા એક દ્રવ્વરૂપ છે અને અનેક દ્રવ્યદેશરૂપ પણ છે ? અથવા અનેક દ્રવ્યરૂપ પણ છે અને એક દ્રવ્યદેશરૂપ પણ છે અથવા અનેક દ્રવ્યરૂપ પણ છે અને અનેક દ્રવ્યદેશરૂપ પણ છે? આ રીતે અહીં આઠ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે.
આ પ્રશ્નોને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે-( “ નોયમા ! ” હે ગૌતમ ! ( સિયર્ન, લિચ નસેર, વૅ સત્ત મા માળિયન્ના નાય યુજ્વાર્ં આ મુમ્બોલે ચ, નો ટુવારૂં સુવરેલા ચ” આ વિષયમાં અહીં આઠમા વિકલ્પ સિવાયના સાત વિકલ્પ સભવી શકે છે, જે આ પ્રમાણે છે—
(૧) પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશે અમુક દૃષ્ટિએ વિચાર કરતા એક દ્રવ્યરૂપ પણુ હાય છે-કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે તેએ ત્રિપ્રદેશિક સ્કન્ધરૂપે પરિણત થઇ જાય છે, ત્યારે ( તે પરિસ્થિતિમાં) તેએ ગુણુપર્યાયચૈાગી એક દ્રવ્યરૂપ ખની જાય છે. (૨) જ્યારે તેઓ ત્રિપ્રદેશિક સ્કન્ધરૂપે પરિજીત થઈને અન્ય દ્રવ્યની સાથે મળી જાય છે, ત્યારે તેએ દ્રવ્યના એક દેશરૂપ પણ બની જાય છે. આ દૃષ્ટિએ વિચાર કરતા “ કયારેક તેઓ એક દ્રવ્ય પ્રદેશરૂપ હાય છે, ” એ વાત પણ સિદ્ધ થાય છે.
આ રીતે સાત વિકલ્પને સ્વીકાર કરતું કથન અહીં થવું જોઇએ. જેમકે જ્યારે તે ત્રણે પ્રદેશે। સ્વતંત્રરૂપે અલગ અલગ રહે છે, ત્યારે તેમને ત્રણ સ્વતંત્ર દ્રવ્યરૂપે માની શકાય છે. અથવા આ પ્રમાણે પણ તે ત્રણ પ્રદેશ અનેક દ્રવ્યરૂપ હાઈ શકે છે- એ પ્રદેશ તે પરસ્પરમાં મળી જઇને એક હ્રયણુક સ્કન્ધરૂપ ખનીજાય અને એક પ્રદેશ સ્વતંત્ર રહે. આ રીતે : મિત્ર अनेकम् ” ની અનુસાર અહીં બે સ્વતંત્ર પ્રદેશ અને સ્વતંત્ર એક પ્રદેશ, આ એ દ્રષ્ય અનેક દ્રવ્યરૂપ ખની ગયા. “ ધ્રૂજ્યàશાઃ ” તેએ દ્રશ્યદેશરૂપ આ પ્રમાણે થઈ શકે છે. તે ત્રણે પ્રદેશ સ્વતંત્ર રહે અને સ્વતંત્ર રહીને તેઓ કોઇ અન્ય દ્રષ્યની સાથે મળી જાય. અથવા એ પ્રદેશ યણુક ખની જાય અને એક સ્વતંત્ર રહે અને ત્યારબાદ તે કઈ અન્ય દ્રવ્યની સાથે મળી જાય, તે એ પ્રકારની પરિસ્થિતિમાં તે દ્રબ્યાને અનેક દેશરૂપ પણ કહી શકાય છે. આ
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૮૦