________________
તં ચેવ જ્ઞાવ અસ્થતરૂણ દેવનાળ ઉવારેના ! ) હું ભઇન્ત ! આપ શા કારણે એવુ' કહેા છે કે કેલિપ્રજ્ઞપ્ત ધમઁને શ્રવણ કર્યા વિના ઉપયુકત ૮૮ કેવળજ્ઞાન ઉત્પન્ન કરી શકતે નથી, '' ત્યાં સુધીનું સમસ્ત કથન થઈ શકે છે ?
( गोयमा ! जस्स ण नाणावर णिज्जाण' कम्माण खओवसमे नो कडे भवइ १, जस्स णं दरिसणावज्जाण' कम्माणं खओवसमे ना कडे भवइ २, जस्स णं धम्मंतराइयाण' कम्माण' खओवसमे नो कडे भवइ ३, एवं चरित्तावरणिज्जाण ४, जय. णावर णिज्जा ५, अज्झत्रसाणावर णिज्जाण ६, आभिणिबोहियनाणावर णिज्जाण ७, जाव मणपज्जवनाणावर णिज्जाण' कम्माणं खओवसमे नो कडे भवइ १०, जस्खणं केवलनाणावर णिज्जाण' जाव खए नो कडे भवइ ११, से णं असोच्चा केवलिस्स ET जाव केवलिपन्नत्तं धम्मं नो लभेज्जा सवणयाए, केवलं बोहिं नो बुज्झेज्जा, નાવ વરુનાાં નો કવ્વાલેકના) હે ગૌતમ ! જે જીવે જ્ઞાનાવરણીય કર્મોના ક્ષયાપશમ કર્યા ડાતા નથી, જે જીવે દશનાવરણીય કર્મોના ક્ષયેાપશમ કર્યાં હાતા નથી, જે જીવે ધર્માન્તરાયિક કર્મોના ક્ષયાપશમ કર્યાં હાતા નથી, જે જીવે ચારિત્રાવરણીય કર્મોના, યતનાવરણીય કર્મા, અધ્યવસાનાવરણીય કર્મના, આભિનિષે।ધિક જ્ઞાનાવરણીય કર્મના તથા મનઃપયજ્ઞાનાવરણીય પન્તના કર્માના ક્ષયાપશમ કર્યાં હાતા નથી, તથા જે જીવે કેવલજ્ઞાનાવરણીય કર્મોના ક્ષય કર્યાં હાતા નથી, એવા તે જીવ કેવલજ્ઞાની પાસે અથવા તેમની ઉપાસિકા *ન્તની કાઇ પણ વ્યક્તિ પાસે કેવલીપ્રજ્ઞપ્ત ધમને શ્રવણ કર્યા વિના કેવલિપ્રજ્ઞસ ધમને પ્રાપ્ત કરી શકતા નથી, શુદ્ધ સમ્યકત્વના અનુભવ કરી શકતે નથી. એજ પ્રમાણે ‘“કેવળજ્ઞાન ઉત્પન્ન કરી શકતા નથી,” ત્યાં સુધીનું સમસ્ત કથન ગ્રહણકરવું.
( जस्स णं णाणावर णिज्जाणं कम्माण खओवसमे कडे भवइ, जस्स णं दरिखणावर णिज्जाण' कम्माणं खओवसमे कडे भवइ, जस्लणं धम्म तराइयाणं एवं जाव, जस्स णं' केवलणाणावर णिज्जाण' कम्माणं खए कडे भवइ, सेणं असोच्चा safare वा जाव केवलिपत्तं धम्मं लभेज्जा सवणयार, केवलबोहिं बुज्झेजा ગાય ક્ષેત્રનાળ સશ્વાસે ) પરન્તુ જે જીવના જ્ઞાનાવરણીય કર્મોના ક્ષા
શ્રી ભગવતી સૂત્ર : ૭
૨૩૦