________________
એ ચાર પરીષહોમાંથી એક જ સમયે બે પરીષહનું જ વેદના થઈ શકે છે, તે કારણે અહીં એવું કહ્યું છે કે તે એક સાથે ૧૨ પરીષહાનું જ વેદન કરે છે.
ગૌતમસ્વામીને પ્રશ્ન-(giાવિદ્યાસ ને મને ! વીરા ઉમરથદ્ધ વર્દી પuત્તા ?) હે ભદન્ત ! જે જીવ એક પ્રકારના કર્મને બંધક હોય છે એવા ઉપશાન્ત મહવાળા જીવના એને વીતરાગ છદ્મસ્થના કેટલા પરીષહ કહ્યા છે ?
મહાવીર પ્રભુને ઉત્તર-( ઇવ વેવ નવ ઇન્નિષTw of) છ પ્રકારના કર્મના બંધક જેવું જ કથન અહીં પણ સમજવું. જે પ્રકારે છ પ્રકારના કર્મના બંધક જીવના ક્ષુધા, પિપાસા. શીત, ઉષ્ણ, દંશમશક, ચર્યા પ્રજ્ઞા, જ્ઞાન અલાભ, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ અને મલ એ ૧૪ પરીષહ કહ્યા છે. અને મોહના અભાવને લીધે દર્શનપરીષહ અરતિપરીષહ, સ્ત્રી પરીષહ, નધિ. કીપરીષહ, યાચનાપરીષહ, આકાશપરીષહ અને સત્કારપુરસ્કાર પરીષહ, આ આઠ પરીષહેને તેમનામાં અભાવ કહ્યો છે. એ જ પ્રમાણે ફકત એક જ કમના (વેદનીય કર્મને) બંધક વીતરાગ છમસ્થ-ઉપશાન્ત મોહવાળા અને ક્ષીણ મોહવાળા જીવના પણ ૧૪ પરીષહ હોય છે તેમનામાં પણ મોહજન્ય આઠ પરીષહોને સદભાવ હોતો નથી. તેઓ પણ શીત, ઉષ્ણ, ચર્યા અને શયા, એ ચાર પરીષહમાંથી એક સમયે બે પરીષહોનું જ વેદન કરે છે. આ રીતે તેઓ એક સાથે ૧૨ પરીષહેનું જ વેદન કરે છે.
ગૌતમસ્વામીને પ્રશ્ન-(grવિવંધારણ મેસે! કોમિવસ્થા હું પરીણg guત્તા) હે ભદન્ત ! એક પ્રકારના કર્મના બંધક એવા સગી ભવસ્થ કેવલી જીવના કેટલા પરીષહ કહ્યા છે?
મહાવીર પ્રભુને ઉત્તર-(જોરમાં રહ્યા પછmત્તા ?) હે ગૌતમ! વેદનીય કમને બંધ કરતા તે તેરમાં ગુણસ્થાનવતી સોગી ભવસ્થ કેવલીના ૧૧ પરીષહ કહ્યા છે, પણ એ જીવ એક સાથે ૯ નવ પરીષહનું જ વેદન કરે છે, કારણ કે શીત, ઉષ્ણ, ચર્યા અને શય્યા, એ ચાર પરીષહોનું જ એક સાથે વેદના થાય છે. એજ વાતને (૨૪ ના છત્રિરંધાત) આ સૂત્ર દ્વારા સમજાવવામાં આવી છે.
ગૌતમસ્વામીને પ્રશ્ન-( શાહ of મેતે ! કોનિમવસ્થવર્જિત પરું પરીક્ષા પછાત્તા?) હે ભદન્ત ! અગી ભવસ્થ અબંધક કેવલીના કેટલા પ્રકાર કહ્યા છે. ?
મહાવીર પ્રભુને ઉત્તર-(7ોયમા !) હે ગૌતમ ! (પ્રથા સારી પumar ) અયોગી ભવસ્થ અબંધક કેવલીના ૧૧ પરીષહો કહ્યા છે. પરન્ત (નવ ગુણ gg ) તે નવ પરીષહોનું વેદન કરે છે. તેનું કારણ બતાવતાં સૂત્રકાર કહે છે કે-“= સમર્થ સારી રહ્યું વેરૂ, જો તે સમાં નિપરિષહું તેણg,” जं समय उसिण परिसह वेएइ, नो त समय सीयपरीसह वेएइ, जौं समय
શ્રી ભગવતી સૂત્ર : ૭
૪૨