________________
વીને બેસી જાય તેનું નામ નધિકીપરીષહ છે. આ બનને વિહાર અને અવસ્થાન રૂપ હોવાથી (ચર્યા વિહારરૂપ છે અને નિધિની અવસ્થાનરૂપ છે) પરસ્પરમાં વિરોધ છે. તે કારણે તે બન્ને એક સાથે સંભવી શકતા નથી. આ રીતે શીત, ઉષ્ણ, ચર્યા અને નૈધિકી, એ ચારમાંથી એક સાથે બે પરીજહોનું જ વેદના થાય છે, તેથી જ વીસ પરીષહેનું એક સાથે વેદના થાય છે, એવું કહેવામાં આવ્યું છે.
| (gવં લાતૂવિવંધારણ વિ) સપ્તવિધ કર્મબંધકની જેમ આયુ સહિત અષ્ટવિધ કર્મોને બંધ કરનાર જીવના પણ ૨૨ બાવીશ પરીષહે કહ્યા છે, પરન્તુ એ જીવ પણ એક સાથે ૨૦ વીસ પરીષહાનું જ વેદન કરે છે,
હશે ગૌતમસ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે- (ઝરિનg કંપારણ તે ! પાછ૩મથક્સ વરૂ પીનg gov?) હે ભદન્ત ! જે ઝવ આય અને મેહ સિવાયના છ પ્રકારના કર્મોને બંધક હોય છે-સૂક્ષમ સંપરાયગુણસ્થાનવતી હોય છે–તે સૂક્ષમ ભકષાયવાળે હોવાથી સરાગ હોય છે અને કેવળજ્ઞાનની ઉત્પત્તિથી રહિત હોવાથી છદ્મસ્થ હોય છે-તે એવા પ્રકારના કર્મના બંધક સરાગ છદ્મસ્થ જીવના કેટલા પરીષહ કહ્યા છે ?
મહાવીર પ્રભુને ઉત્તર-(નોરમા !) હે ગૌતમ ! (વોત્તરીના પત્તા?) એવા જીવના ૧૪ પરીષહે હોય છે, પરન્તુ (વાસ પુળ વેપ) તે બાર પરીષહોનું એક સાથે વેદન કરે છે. મોહનીય કર્મના બે ભેદ કહ્યા છે–(૧) દર્શનમોહનીય અને (૨) ચારિત્રમેહનીય તેમાંથી દર્શનમોહનીય નિમિત્તક એક દર્શનપરીષહ અને ચારિત્રમેહનીય નિમિત્તક સાત પરીષહને અહીં અભાવ હોય છે. જો કે આ ગુણસ્થાનમાં મેહનું અસ્તિત્વ હોય છે, પણ તે એટલું અલ્પ હોય છે કે અહીં તેનું અસ્તિત્વ નહીં જેવું જ હોય છે, તે કારણે મોહજન્ય આઠ પરીષહોને અહીં અભાવ હોય છે અને બાકીના ૧૪ પરીષહના જ સદ્ભાવ હોય છે. વળી ૧૪ પરીષહના સદ્દભાવ છેવા છતાં એક સાથે વેદન તે ૧૨ પરીષહોનું જ થાય છે. તેનું કારણ એ છે કે (લં સમર્થં સીપરીત વેરૂ, ળો રં સમગં ઉણપરી વેug) તે સરાગ છદ્મસ્થ જે સમયે શીતપરીષહ વેદન કરે છે. તે સમયે તે ઉણપરીષહનું વેદન કરતું નથી, તથા (સમગં કવિપરીણું વેબ્સ, નો તે તમાં સી રે ) જે સમયે ઉણપરીષહ વેદન કરે છે, તે સમયે તે શીતપરીષહનું વેતન કરતું નથી. (૬ समय चरियापरीसह वेएइ, णो त समय सेज्जापरीसह वेएइ, जौं समयं શેકનારો હું વે, જો તે સમચં વરિયાપુરી વેર) જે સમયે તે ચર્યોપરીષહનું દાન કરે છે, તે સમયે તે શાપરીષહનું વેદન કરતું નથી. તથા જે સમયે તે શય્યા પરીષહ વેદન કરે છે, તે સમયે તે ચર્ચાપરીષહનું વેદન કરતું નથી. કારણ કે શીત અને ઉષ્ણુતાની જેમ તથા વિહાર અને અવસ્થાનની જેમ ચર્યા અને શય્યા, એ બને વિરોધી શબ્દ હેવાથી તે બન્નેનું એક સાથે અસ્તિત્વ સંભવી શકતું નથી. આ રીતે શીત, ઉષ્ણ, ચર્યા, અને શમ્યા
શ્રી ભગવતી સૂત્ર : ૭
૪૧