________________
પ્રત્યેક જીવને પ્રત્યેક જીવ પ્રદેશ દર્શનાવરણીય કર્મના કેટલા અવિભાગી પરિ
દેથી આવેષ્ટિત પરિવેષ્ટિત થઈ રહ્યો છે? એ પ્રશ્ન અને તેને ઉત્તર જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયના પરસ્પરના સંબંધનું કથન. જ્ઞાનાવરણયના વેદનીય સાથેના સંબંધનું કથન, જ્ઞાનાવરણીય અને મેહનીયના પરસ્પરના સંબંધનું કથન, જ્ઞાનાવરણીય અને આયુકમને પરસ્પરના સંબંધનું કથન એજ પ્રમાણે દર્શનાવરણીય આદિની સાથેના વેદનીયાદિકના સંબંધનું કથન.
જીવ પુદ્ગલી છે કે પુલ છે? નરયિક પુતલી છે કે પુદ્ગલ છે? એવા પ્રશ્નો અને તેમના ઉત્તરોનું કથન. સિદ્ધપુલી નથી પણ પુલ છે, એવું કથન.
શીલશ્રુતાદિ કા નિરૂપણઆરા
શીલથુતાદિ વક્તવ્યતા– રાજિદે ન જાવ gવં વાણી” ઈત્યાદિ–
સૂત્રાર્થ–સાનિ નચરે જાવ વચાતી) રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુ પધાર્યા, યાવતુ ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને આ પ્રમાણે
પૂછયું–(અન્નવરિયા મતે ! ઘવારવવંતિ જ્ઞાવ નં પતિ-વં રજુ નીરું
ચંશ, સુર્થ સેન્ચર, સુયં સેવં જીરું શેયંરૂ,) હે ભદન્ત ! અન્ય તીર્થિક (અન્ય મતવાદીઓ) એવું કહે છે, “યાવત્ ” એવી પ્રરૂપણ કરે છે કે (૧) શીલ જ શ્રેયસ્કર છે. (૨) શ્રત જ શ્રેયસ્કર છે, (૩) શીલ નિરપેક્ષ શ્રત શ્રેયસ્કર છે અને શ્રુત નિરપેક્ષ શીલ શ્રેયસ્કર છે, (સે મે મતે ! gવં) તે હે ભદન્ત ! એમની એ માન્યતા શું ખરી છે ?
(શોચમા !) હે ગૌતમ! (કન્ન તે અન્ન સ્થિત વરિયંતિ, જાવ તે ઘવમrËમિઝા તે ઘરમાણું) તે અન્યતીથિ કે એવું જે કહે છે, તે તેમનું સમસ્ત કથન મિથ્યા-ખોટું છે. ( પુખ જોય! ઘવાઘાનિ, વાવ, કમિ, પરં રારિ પુલ નાથા પત્તા) હે ગૌતમ! હું તે એવું કહું છું, “યાવત્ ” એવી પ્રરૂપણ કરું છું કે ચાર પુરુષે એવાં હોય છે, ( તંg) કે જેમના નીચે પ્રમાણે પ્રકાર પડે છે–( સીજાને णाम, एगे णो सुयसंपन्ने१, सुयसंपन्ने णामं एगे नो सीलसंपन्ने२, एगे सोलसंपन्ने
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૫૯