________________
વિ સુચનને જ જે નો રઢતાને, નો સુપરંપને૪,) (૧) શીલયુક્ત હોય છે પણ જ્ઞાનયુક્ત હેતે નથી, જ્ઞાનયુક્ત હોય છે પણ શીલયુક્ત હેતે નથી, (૩) શીલયુક્ત પણ હોય છે અને જ્ઞાનયુક્ત પણ હોય છે, (૪) શીલયુક્ત પણ હોતું નથી અને જ્ઞાનયુક્ત પણ હોતો નથી. (તય સે પઢને जाए, से णं पुरिसे सीलवं असुयवं, उवरए, अविनायधम्मे, एस णं गोयमा ! મા પુતિને કારણે ઉત્તે) તે ચાર પ્રકારના પુરુષમાંથી જે પહેલા પ્રકારને પુરુષ છે તે શીલવાળે તે હોય છે પણ શ્રતવાળે હેતે નથી. એ તે પુરુષ પાપારિકથી નિવૃત્ત રહેવા છતાં પણ ધર્મને જાણતા નથી. હે ગૌતમ ! એવા પુરુષને મેં દેશ (અંશતઃ) આરાધક કહ્યો છે. (તસ્થ માં છે તે તો કુરિजाए, से णं पुरिसे अखीलवं सुयवं, अणुवरए विनायधम्मे-रस गं गोयमा ! Hણ પુરિને રેતવિયાણ ) બીજા પ્રકારને જે પુરુષ છે તે શી લવાળે હોતું નથી પણ શ્રતવાળા હોય છે. એ તે પુરુષ પાપાદિકથી અનિવૃત્ત હોય છે, પણ ધર્મને જ્ઞાતા હોય છે. હે ગૌતમ! એવા પુરુષને મેં દેશવિરાધક કહો છે. (તરથi ને છે તો પુરિઝાપ, સે gણે લીસ્ટ સુચવું, સવાર વિજાપ-gણ જોયમા! મણ પુરિસે સવારr voળ) ત્રીજા પ્રકારને જે પુરુષ છે, તે શીલવાન પણ હોય છે અને શ્રતવાન પણ હોય છે. એ તે પુરુષ પ્રાણાતિપાત આદિથી નિવૃત્ત હોય છે અને ધર્મને જ્ઞાતા હોય છે.
ગૌતમ ! એવા પુરુષને મેં સર્વારાધક કહ્યો છે. (તત્વ જાથે पुरिस जाए-से णं पुरिसे असीलव असुयव-अणुवरए, अविण्णायधम्मे-एसणं જોચમા! મણ પુષેિ રવિ પv ) ચેથા પ્રકારને જે પુરુષ છે તે શીલ વિનાને અને શ્રત વિનાને છે. એ તે પુરુષ પાપાદિકેથી નિવૃત્ત પણ હોતું નથી અને ધર્મને જ્ઞાતા પણ હેતે નથી. હે ગૌતમ ! એવા પુરુષને મેં સર્વવિરાધક કહ્યો છે.
ટીકાઈ–નવમાં ઉદ્દેશકમાં બંધાદિક પદાર્થોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ બન્ધાદિકને વિચાર કૃત શીલ સંપન્ન મનુષ્ય જ કરે છે. તેથી એજ શ્રતાદિ સંપન્ન મનુષ્યાદિકેને વિચાર કસ્વાને માટે સૂત્રકારે આ દસમાં ઉદે. શકનો પ્રારંભ કર્યો છે. “સાનિ નરે દુરં વાર” રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુ પધાર્યા. યાવત્ ગૌતમે આ પ્રમાણે પૂછ્યું-( અહીં “યાવત્ ” પદથી નીચે સૂત્રપાઠ ગ્રહણ કરવામાં આવ્યું છે–મહાવીર પ્રભુનાં દર્શન કરવા માટે તથા ધર્મોપદેશ સાંભળવા માટે પરિષદ નીકળી. તેમને વંદણા નમસ્કારાદિ કરીને તથા ધર્મોપદેશ સાંભળીને પરિષદ વિખરાઈ ગઈ. ત્યારબાદ ધર્મતત્વને સમજવાની જિજ્ઞાસાવાળા ગૌતમ સ્વામીએ ઘણુ વિનયપૂર્વક બંને હાથ જોડીને નમસ્કાર કરીને મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછ– “સાથિયા ને અંતે ! વમાજવંતિ ” હે ભદન્ત ! અન્ય મતવાદીઓ એવું કહે છે, એવું ભાખે છે, એવી પ્રજ્ઞાપના કરે છે અને એવી પ્રરૂપણું કરે છે (ા રdજુ સીરું રેવંશ, તુ નેચં૨, સુર્થ સેન્ચે સીરું ચંરૂ) (૧) શીલ જ શ્રેયસ્કર છે–લેકસિદ્ધ ન્યાયાનુસાર એ વાત નિશ્ચિત છે કે પ્રાણાતિપાતાદિ
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૬૦