________________
“
6:
ચેાથા વિકલ્પ એ મતાવે છે કે જીવે સમૈગી અવસ્થામાં આ કર્મોના બંધ કર્યાં હતા, વત માનમાં શૈલેશી અવરથાએ પહાંચતા તે આ બંધ બાંધતા નથી અને ભવિષ્યમાં પગૢ ફરીથી આ બંધ બાંધશે નહી. પાંચમાં વિકલ્પમાં એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે આયુષ્યના પૂર્વકાળમાં ઉપશાન્ત મેહાદ્ધિની પ્રાપ્તિ નહી' થવાથી જીવે તે બધ બાંધ્યા ન હતા અને વર્તમાનમાં તેને ઉપશાંતમેાહની પ્રાપ્તિ થઇ જવાથી તે આ કર્મોના બંધ કરે છે અને ભવિષ્યમાં પણ તે આ કર્મના બંધ કરશે. “ કેાઈ જીવે પહેલાં આ કા બંધ કર્યાં નથી, ભવિષ્યમાં કરશે પણ નહીં, પરન્તુ વત માનમાં તે આ કના બંધ કરી રહ્યો હાય છૅ, ” આવે છઠ્ઠો વિકલ્પ અહી બની શકતે નથી. જો કે न बद्धकन, अपितु જ્ઞાતિ ’” આ બે વાતા ખની શકે છે. પરન્તુ न भन्स्यति આ વાત મનતી નથી. તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે-આયુની પૂર્વાવસ્થામાં ઉપશાન્ત મહાદ્ધિની પ્રાપ્તિ નહી થવાથી જીવે ત્યારે ઐોપથિક કના બંધ કર્યાં ન હતા. વર્તમાનમાં તેને ઉપશાન્ત મહાદ્ધિની પ્રાપ્ત કરી છે, તેથી હાલમાં તે આ બંધ કરી રહ્યો છે. આ પ્રકારની એ વાત તા સંભવી શકે છે, પરન્તુ “ આયુની ઉત્તરાવસ્થામાં પણ તે તેને નહીં બાંધે ” આ વાત સભવી શકતી નથી. કારણ કે ઉપશાન્ત મહાદિની લબ્ધતા (પ્રાપ્તિ) ના અનન્તર (પછીના) સમયામાં પણ તે આ કર્મના બંધ કરશે જ. કારણ કે સમય માત્ર બંધના ત્યાં અભાવ છે. તેથી “ ખાંધશે નહી... ” એવી વાત સ ́ભવી શકતી નથી. મેાહેાપશમ નિગ્ર થતું સમયાન્તરમાં મરણુ થઈ જવાથી ઐયોપથિક ક`બંધના સમય માત્ર છઠ્ઠા વિકલ્પના હેતુ ( કારણુ ) ખની જશે. તેથી એવી વાત પણ કહેવી જોઈએ નહી, કારણ કે અહીં ગ્રહણાકનું પ્રકરણ જ ચાલી રહ્યું છે, ત્યારખાના સમયમાં જે એર્યાપથિક કમ બધના અભાવ હશે, તે તે ભવાન્તર વર્તી ગણાશે. જો કે સયાગીના ચરમ સમયમાં આ ઐર્યોપથિક ક્રમના બધ જીવ કરે છે. અનન્તર સમયેામાં તે ફરીથી તેના બંધ નહી કરે-આ પ્રકારની પરિસ્થિતિમાં આ છઠ્ઠો અંધ બની શકે એમ કહેવું તે પણ ખરાબર નથી, કારણ કે સચેાગીના ચરમ સમયમાં જે જીવ ઐોપથિક ક ના અધ કરે છે, તે તેના અધપૂર્વક જ કરે છે—અખધપૂર્વક કરતા નથી. તેથી જ્યારે તેને બાંધીને તેના બંધ કરે છે, તેા એવું કથન તા ખીજા ભંગમાં પણ આવી જાય છે. તે પછી તેને માટે છઠ્ઠો સ્વતંત્ર વિકલ્પ બનાવવાની શી જરૂર છે ? સાતમે વિકલ્પ ભવિશેષની અપેક્ષાએ કહ્યો છે, અને આઠમે વિકલ્પ અભવ્ય વિશેષની અપેક્ષાએ કહ્યો છે. ભાકના જે આ વિકલ્પા કહ્યાં છે તેમાંના - દૂધી, વધરૂ, વવિક્ષ્ર્ ” આ પહેલે વિકલ્પ ઉપશાન્ત માહવાળા જીવની અપેક્ષાએ કહ્યો છે. “ વધી, વધરૂ, ન યંધિશ્વરૂ આવે! જે ખીજો વિકલ્પ છે તે ક્ષીણ મેહવાળા જીવની અપેક્ષાએ કહ્યો છે, “ વધી, ન વપરૂ, વષિસફ આવેા ત્રીજો જે વિકલ્પ છે તે ઉપશાન્ત-મેહવાળાની અપેક્ષાએ કહ્યો છે, “ વધી, ન ધર, ન યૂ'વિન્નક્ ” આ ચેાથેા વિકલ્પ શૈલેશી અવસ્થાવાળા જીવને અનુલક્ષીને કહ્યો છે. “ ન વધી, વષર્, વષિન્તર્ ” આ પાંચમા વિકલ્પ ઉપશાન્ત મેાહુવાળા જીવને અનુલક્ષીને કહ્યો છે. ૮ ર્ધો, ધ, ન યંબિલ્લડ
""
શ્રી ભગવતી સૂત્ર : ૭
,,
ܕ
ܕ
ܕ
૨૪