________________
આ છઠ્ઠો વિકલ્પ ક્ષીણુ-મહુવાળા જીવની અપેક્ષાએ કહ્યો છે, ન વધી, ન 'પરૂ, ન પિલ્લર ’” આ સાતમા વિકલ્પ ભવ્ય જીવની અપેક્ષાએ કહ્યા છે. ૮ જ્ઞ વધી, ૬ વષર્, મૈં 'ધિજ્ઞરૂ ” આ આઠમે વિકલ્પ અભવ્ય જીવની અપેક્ષાએ કહ્યો છે. તેથી પહેલા વિકલ્પમાં ઉપશાન્ત મેહવાળા જીવ, ખીજા વિકલ્પમાં ક્ષીણુ–મેહવાળા જીવ, ત્રીજા વિકલ્પમાં ઉપશાન્ત મેઢુવાળેા જીવ, ચાથા વિકલ્પમાં શૈલેશીગત જીવ, પાંચમા વિકલ્પમાં ઉપશાન્ત માહવાળા જીવ, છઠ્ઠા વિકલ્પમાં ક્ષીણુ-મહુવાળા જીવ, સાતમામાં ભવ્ય જીવ અને આઠમ માં અભવ્ય જીવ ગ્રહણ કરવામાં આવેલ છે. આ રીતે ગ્રહણાકષઁની અપેક્ષાએ બનતાં આઠ વિકલ્પામાંના પહેલા વિકલ્પમાં ઉપશાન્ત મેહવાળા અથવા ક્ષીણ માહવાળા જીવ, ખીજા વિકલ્પમાં કેવલી, ત્રીજ વિકલ્પમાં ઉપશાન્ત મે હવાળેા જીવ, ચાથામાં શૈલેશીગત જીવ, પાંચમાં વિકલ્પમાં ઉપશાન્તમેાહી જીવ અથવા સીમાહી જીવ, છઠ્ઠા ભાગમાં શૂન્ય, સાતમામાં જેના મેહના ઉપશમ થવાને છે એવા ભવ્ય જીવ અને આઠમાં વિકલ્પમાં અભવ્ય છત્ર ગૃહીત થયેલ છે. હવે ગૌતમસ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે-તમંતે ! સાયં સપ જ્ઞષિચ વષર્ ? હે ભદન્ત ! શું સાદિ ( આદિ સહિત ) સર્પ વસત રૂપે જીવ અય્યપથિક કમ ખાંધે છે ? ( સાચલપઞવત્તિયં વોંધ ? ) કે સાદિ અપવિસત રૂપે જીવ તેને ખાંધે છે ? (બળારૂચ સાવનિયં વર્ ?) કે અનાદિ સપયવસિત રૂપે જીવ તેને ખાંધે છે? (બળાËપન્નવત્તિય વધરૂ ? કે અનાદિ અપ વસિત રૂપે જીવ તેને બધે છે? આ રીતે ઐય્યપથિક ક અ'ધ વિષે ચાર વિકલ્પે છે.
ઉત્તર—( નોયમા ! ) હે ગૌતમ! ( સાયં લવજ્ઞત્તિયં ય ધરૂ ) જીવ ઍર્યોપથિક કના બંધ સાદિ અપર્યવસિત રૂપે જ કરે છે—ખીજા ત્રણે વિક પરૂપે કરતા નથી. એજ વાત સૂત્રકાર ( નો સારું અન્નવસિર્ચ નોંધ, નો અળાË સપન્નવનિચ વધરૂ, જો બળાÄ અપન્નવનિયં ધરૂ) આ સૂત્ર પદે દ્વારા પ્રકટ કરી છે.
ગોતમ સ્વામીને પ્રશ્ન તે મતે! નિં મેનર્સ નોંધર્?) હે ભદન્ત ! જીવ જે ઐર્વાપથિક કમ ખાંધે છે, તે શુ' પેાતાના એક દેશથી તેના ( ઐ*પથિક ક`ના ) એક દેશને ખાંધે છે? કે ( મેળ`લવં ધરૂ ? ) પેાતાના એક દેશથી શુ' તે સમસ્ત ઐોપથિક કને ખાંધે છે ? કે ( સચ્ચે ળ સું વધ? પાતાના સમસ્ત દેશથી ઐોપથિક કમ'ના અંશોને ખાંધે છે? (સન્ગે ન આવ ધર્?) પેતાના સમસ્ત દેશની ઐપિથિક કાં શાને ખાંધે છે? તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે-(ોયમા) હું ગૌતમ ! ( નોલેળ સાંધા, નો લેાં સજ્જ મધ, ળો આવેળ તેલ ચંપા સત્વે સમ્બંધ) જીવ પોતાના સમસ્ત દેશેાથી એોપથિક કને સપૂર્ણ રૂપે ખાંધે છે, તે તેના એક દેશથી ( અંશથી ) તે કમના એક અંશને
શ્રી ભગવતી સૂત્ર : ૭
૨૫