________________
અવયવ રૂપ છે? “વહાદુ લા ચ” અથવા “ શું તે સ્વયં એક દ્રવ્યરૂપ પણ છે અને દ્રવ્યના અનેક અવયવરૂપ પણ છે?” ( વરાહૂ ના ૪ સુ રે ” અથવા “શું તે અનેક દ્રવ્યરૂપ છે અને એક પ્રદેશરૂપ પણ છે?”
કરા-દવાડું જ સૂવા ” અથવા “શું તે અનેક દ્રવ્યરૂપ પણ છે અને અનેક પ્રદેશરૂપ પણ છે?” આ રીતે એક પુલાસ્તિકાયના વિષયમાં આઠ વૈકલ્પિક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. આ આઠ વિકલપમાંથી પહેલા બે પ્રશ્નોમાં જે વિકલ્પ બતાવવામાં આવ્યા છે તેમને સ્વીકાર કરવામાં આવ્યું છે. એજ વાત સૂત્રકારે નીચેના ઉત્તરરૂપ સૂત્ર દ્વારા વ્યકત કરી છે-(જોયા સિર દ4, સિર દવ ” હે ગૌતમ! પુલાસ્તિકાયને એક પ્રદેશ કયારેક દ્રવ્યરૂપ હોય છે અને ક્યારેક દ્રવ્યદેશરૂપ હોય છે. આ કથનનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે. જ્યારે તે પુલાસ્તિકાયને એક પ્રદેશ સ્વતંત્ર રહે છે... કઈ દ્રવ્યની સાથે મળતું નથી ત્યારે તે સ્વયં (પિત) ગુણપર્યાયથી તે યુક્ત રહે. વાને કારણે દ્રવ્યરૂપ ગણાય છે. પણ જ્યારે તે કઈ બીજા દ્રવ્યની સાથે મળી જાય છે, ત્યારે તે દ્રવ્યના અવયવરૂપ બની જાય છે. આ રીતે એક દષ્ટિએ વિચાર કરતાં પુલાસ્તિકાયને તે એક પ્રદેશ દ્રવ્યરૂપ હોય છે અને બીજી દૃષ્ટિએ વિચાર કરતા તે અવયવરૂપ (દ્રવ્યદેશરૂપ) પણ હોય છે.
(नो दव्वाइ', नो व्वदेसा, नो व्वच व्वदेसे य, जाव नो दव्वाइं च વરેલા ૨) પરંતુ તે અનેક દ્રવ્યરૂપ, અનેક દ્રવ્યદેશરૂપ, દ્રવ્ય અને દ્રવ્યદેશરૂપ થાવત્ અનેક દ્રવ્ય અનેક દ્રવ્યદેશરૂપ હેતું નથી. આ છ વિકલપને માન્ય નહીં કરવાનું કારણ એ છે કે પરમાણું સ્વયં એક હોય છે. તેથી તેમાં અનેકતા સંભવી શકતી નથી. જો તેમાં અનેક્તાને સદ્દભાવ હોત તે તેને અનેક દ્રવ્યરૂપ માની શકાત. આ રીતે તે પરમાણુને એક સાથે અવયવી અને અવયવરૂપ પણ માની શકાય નહીં, કારણ કે તે બન્ને વાતે પરસ્પર વિરોધી લાગે છે. આ રીતે એક પરમાણુમાં તે બન્નેને એક જ કાળે સમાવેશ કદી પણ થઈ શકતું નથી. તેથી “નો સુર્થ વસે ચ” તેને દ્રવ્ય અને દ્રવ્ય દેશ (દ્રવ્યાવયવ) રૂપ માનવામાં આવેલ નથી. એ જ પ્રમાણે તે એક સાથે એક દ્રવ્ય અને અનેક દ્રવ્યદેશરૂપ પણ હોતું નથી.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-(રો સે! પુarઢથિયાચTuસા વિ , દયકે, પુરછા તવ) હે ભદન્ત ! પુલાસ્તિકાયના બે પ્રદેશ શું એક દ્રવ્યરૂપ છે? કે દ્રવ્યપ્રદેશરૂપ છે? કે અનેક દ્રવ્યરૂપ છે? કે અનેક દ્રવ્યદેશરૂપ છે ? કે એક સાથે એક દ્રવ્યરૂપ અને એક દ્રવ્યદેશરૂપ છે? કે એક દ્રવ્યરૂપ અને અનેક દ્રવ્યદેશરૂપ છે? કે અનેક દ્રવ્યરૂપ અને એક દ્રવ્યદેશરૂપ છે? કે અનેક દ્રવ્યરૂપ અને અનેક દ્રવ્યદેશરૂપ છે? આ રીતે એક પુદ્ગલાસ્તિકાય પ્રદેશની જેમ અહીં બે પુદ્ગલાસ્તિકાય પ્રદેશના વિષયમાં પણ આઠ પ્રશ્નો પૂર્વોક્ત રીતે જ પૂછવામાં આવ્યા છે. આ આઠ પ્રશ્નોમાંથી કયા કયા પ્રશ્નને સ્વીકાર
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૭૮