________________
ત્યારે તે એક સમય સુધી તેને સર્વબંધક રહે છે. આ રીતે જીવ ઓછામાં એ છે એક સમય સુધી ક્રિયશરીર પ્રગને સર્વબંધ કરે છે. હવે ઉત્કૃષ્ટ બે સમયનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે સમજવું-કેઈ ઔદ્રારિક શરીરવાળો જીવ વૈકિય અવસ્થાવાળા બનીને તેને સર્વબંધક થયો અને મરી ગયે. મરીને જ્યારે તે નારક પર્યાય અથવા દેવ પર્યાયને પ્રાપ્ત કરે છે, ત્યારે તે પ્રથમ સમયમાં વૈકિયશરીરના સર્વબંધક હોય છે. આ રીતે તેને ઉત્કૃષ્ટની અપેક્ષાએ બે સમય સુધી વક્રિયશરીર પ્રગને સર્વબંધક કહ્યો છે. ( foi r સમાં, ફોરેન તેરસ સારવમારૂં સમળાજું) વૈક્રિયશરીરના દેશબંધને. જઘન્યકાળ એક સમયને અને ઉત્કૃષ્ટકાળ ૩૩ સાગરોપમ કરતાં એક ન્યૂન સમયને કહ્યો છે. આ કથનનું નીચે પ્રમાણે સ્પષ્ટીકરણ સમજવું –કેઈ ઔદારિક શરીરધારી જીવ વૈકિય અવસ્થાવાળા બન્યા છે તે પ્રથમ સમયમાં તેને સર્વબંધક હોય છે. અને દ્વિતીય સમયમાં દેશબંધક હોય છે, આ રીતે દ્વિતી. યાદિ સમયમાં દેશબંધક થઈને તે મરી જાય છે. આ રીતે દેશબંધને કાળ જઘન્યની અપેક્ષાએ એક સમયને આવે છે. ઉત્કૃષ્ટની અપેક્ષાએ દેશબંધને સમય ૩૩ સાગરોપમ કરતાં એક ન્યૂન સમયને જે કહ્યો છે તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે. ૩૩ સાગરોપમ પ્રમાણની સ્થિતિવાળા દેવામાં અથવા નારકેમાં ઉત્પન્ન થયેલ છવ પ્રથમ સમયે વૈકિયશરીરને સર્વબંધક હોય છે અને ત્યાર બાદ તે દેશબંધક થાય છે. તેથી સર્વબંધને એક સમય બાદ કરતાં દેશબંધને ઉત્કૃષ્ટ કાળ ૩૩ સાગરોપમ કરતાં એક ન્યૂન સમય પ્રમાણુ આવી જાય છે.
ગૌતમસ્વામીને પ્રશ્ન-(વાલા ગિરિચશે વિચપુછા) હે ભદના વાયુકાયિક એકેન્દ્રિયને વક્રિયશરીરપ્રાગબંધ કાળની અપેક્ષાએ કયાં સુધી રહે છે ?
મહાવીર પ્રભુને ઉત્તર-(નોરમા હવે છે, g* સમાં, રેલવશે,
pક સમયે, કોઇ તિમુહુરં ) હે ગૌતમ! વાયુકાયિક એકે. ન્દ્રિયના વૈક્રિયશરીર પ્રયોગને સબંધ એક સમય હોય છે અને દેશબંધ ઓછામાં ઓછો એક સમયને અને વધારેમાં વધારે અન્તર્મુહર્તા હોય છે. વાયુકાયિક જીવ દારિક શરીરધારી હોય છે, પણ જ્યારે તેઓ વિકિયાવાળા બને છે ત્યારે તેમના વક્રિયશરીરને સર્વબંધ એક સમયને હાય હોય છે. અને દેશબંધને જઘન્યકાળ એક સમયને અને ઉત્કૃષ્ટકાળ અંતર્મુહૂર્તને હોય છે. દેશબંધને ઉત્કૃષ્ટકાળ એક અન્તર્મુહૂતને કહેવાનું કારણ એ છે કે વાયુકાયિક જીવ વૈકિય શરીર સાથે એક અન્તર્મુહૂર્ત સુધી જ રહી શકે છેવધારે સમય રહી શકતા નથી, કારણ કે જે જીવ દારિક શરીરની સાથે લમ્પિવિકિયાવાળા હોય છે, તે જીવે ને વિક્રિયામાં વધારેમાં વધારે એક અંતર્મુહૂર્ત સુધી જ રહે છે તેના કરતાં વધુ સમય રહેતા નથી. ત્યાર બાદ
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૦૮