SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ આ રીતે મનુષ્યની અપેક્ષાએ જીવપ્રદેશમાં આવેષ્ટિત પરિવેખિત હવાને અને નહીં રહેવાને સદ્ભાવ જોવામાં આવે છે. જેવી રીતે જ્ઞાનાવરણીય કર્મના વિષયમાં આ કથન કરવામાં આવ્યું છે, એવી જ રીતે દર્શનાવરણીય, મેહનીય અને અન્તરાય, એ ત્રણ કર્મોના વિષયમાં પણ કથન સમજવું. પરન્તુ વેદનીય, આયુ, નામ અને ગોત્ર, એ ચાર અઘાતિયા કર્મોમાં તે જીવપદમાં જ ભજનાસહિતનું (વૈકલ્પિક) કથન કરવામાં આવ્યું છે, મનુષ્યમાં ભજનાવાળું (વિકપાળું) કથન કરવામાં આવ્યું નથી, એમ સમજવું. કારણ કે જેટલા મન છે તે બધાં મનુષ્યમાં આ ચાર કર્મોને સદભાવ હોય છે. - ગૌતમ સ્વામીને પ્રશ્ન-(ging of મતે ! નીવરત નામે વવારે રિબાવળના જwલ્લ જેવા ?િ) હે ભદન્ત ! પ્રત્યેક જીવન પ્રત્યેક જીવપ્રદેશ દશનાવરણીય કર્મના કેટલા અવિભાગી પરિચછેદેથી–પરમાણુરૂપ નિરંશ અશોથી–આવેષ્ટિત પરિવેષ્ટિત હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર– ઘર્ષ કહેવા નાના રણકારણ તવ રંગો માળિચડ્યો નાવ માળિયા) હે ગૌતમ ! જે રીતે નારકથી લઈને વૈમાનિક સુધીના પ્રત્યેક જીવન પ્રત્યેક જીવપ્રદેશ જ્ઞાનાવરણીય કર્મના અનંત અવિભાગી પરિચ્છેદ વડે આવેષ્ટિત પરિવેષ્ટિત હોય છે, એ જ પ્રમાણે નારકથી લઈને વૈમાનિક પર્યન્તના પ્રત્યેક જીવને પ્રત્યેક જીવપ્રદેશ દર્શનાવરણીય કર્મના અનંત અવિભાગી પરિચ્છેદેવડે આવેષ્ટિત પરિવેષ્ટિત હોય છે, એમ સમજવું. (gવં જંતરરૂપ માનવવં) એજ પ્રમાણે નારકથી લઈને વિમાનિક પર્યન્તના પ્રત્યેક જીવને પ્રત્યેક જીવપ્રદેશ વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય કર્મના અવિભાગી પરિ છેદેથી આવેષ્ટિત પરિવેષ્ઠિત હેય છે એમ સમજવું. “ના” પરતુ ( રેણિકનાર, આચરણ, નામ, गोयस्स, ए ए नि चउण्ड वि कम्माण मणूसस्त्र जहा नेरदयस्व तहा भाणिय ૨૪ સંત ) પ્રત્યેક મનુષ્યને પ્રત્યેક જીવપ્રદેશ વેદનીય, આયુ, નામ અને ત્ર, એ ચાર અઘાતિયા કર્મોના અનંત અવિભાગી પરિચ્છેદોથી આવેષ્ટિતા પરિવેષ્ટિત હોય છે, એમ સમજવું. એટલે કે આ ચાર કર્મોથી આવેષ્ઠિત પરિવેષ્ટિત થવા વિષેનું કથન અહીં નારકેના જેવું જ સમજવું જોઈએ. આ કથનનું તાત્પર્ય એ છે કે જ્ઞાનાવરણીય આદિ ચાર ઘાતિયા કર્મોની અનંત અવિનાગી પરિછેદથી મનુષ્યને પ્રત્યેક જીવપ્રદેશ આવેષ્ટિત પરિવેષ્ટિત હોય છે પણ ખરે અને નથી પણ હોતે, પરંતુ વેદનીય આદિ ચાર અઘાતિયા કર્મોના અનંત અવિભાગી પરિચ્છેદથી મનુષ્યમાત્રને પ્રત્યેક જીવપ્રદેશ નિય. મથી જ આવેષ્ટિત પરિવેષ્ટિત હોય છે. કારણ કે કેવલી મનુષ્યને પણ પ્રત્યેક જીવપ્રદેશ આ વેદનીયાદિ ચાર અઘાતિયા કર્મોને અનંત અવિભાગી પરિએછે. દેથી નિયમિત આવેષ્ટિત પરિવેષ્ટિત હોય છે. સિદ્ધ જીવનાં કર્મોને સર્વથા ક્ષય થઈ જવાથી સિદ્ધજીવને જીવપ્રદેશ કઈ પણ કર્મના અનંત અવિભાગી શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૮૯
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy