________________
પરિચ્છેદથી આવેષ્ટિત પરિવેષ્ટિત હેતે નથી. આ કથનને ભાવાર્થ એ છે કે મનુષ્ય સિવાયના ૨૩ દંડકના જીના જીવપ્રદેશ નિયમથી જ આઠે આઠ કર્મોના અનંત અવિભાગી પરિચ્છેદ વડે આવેષ્ટિત પરિવેષ્ટિત હોય છે. પરતુ સિદ્ધજીમાં કમને અભાવ હેવાથી સિદ્ધજીવ પ્રદેશમાં કર્મોના અનંત અવિભાગીપરિચ્છેદથી આવેષ્ટિત પરિવેષ્ટિત લેવાની વાત સંભવી શકતી નથી. સૂ.૬
જ્ઞાનાવરણીયાદિ કર્મકે સમ્બન્ધ કા નિરૂપણ
જ્ઞાનાવરણીય આદિ કર્મોના પરસ્પરના સંબંધનું નિરૂપણ – (૩ર૬ of મતે! નાનrani રિલાયfms) ઈત્યાદિ.
સૂત્રાર્થ–(ના મતે ! રાવળજ્ઞ ત રિસાવગિન્ન, કરણ રંજાવરણ તરણ નાનાવરણ ગં?) હે ભદન્ત ! જે જીવમાં જ્ઞાનાવરણીય કર્મને સદ્ભાવ હોય છે, તે જીવમાં શું દર્શનાવરણીય કમને સદ્ભાવ હોય છે ખરો ? તથા જે જીવમાં દર્શનાવરણીય કમને સદ્ભાવ હોય છે, તે જીવમાં શું જ્ઞાનાવરણીય કમને સદૂભાવ હોય છે ખરો ?
( ) હે ગૌતમ ! ( see vi રજવાળિજું તH રંગાવળિયાં નિરમા ય) જે જીવમાં જ્ઞાનાવરણીય કમને સદ્ભાવ હોય છે, તે જીવમાં નિયમથી જ દર્શનાવરણીય કર્મને સદ્ભાવ હોય છે, (નરસ લિબાવળિક્ન તરણ વિ જ્ઞાનાવરણનું નિયમ ગથિ) એજ પ્રમાણે જે જીવમાં દર્શનાવરણીય કર્મને સદૂભાવ હોય છે, તે જીવમાં નિયમથી જ જ્ઞાનાવરણીય કર્મને પણ સદુભાવ હોય છે. (કરણ મંતે ! નાગાવળજ્ઞ, તપ્ત રેનિઝ, કર્ણ વેજિક તરણ નાનાવળિજ્ઞ?) હે ભદન્ત ! જે જીવમાં જ્ઞાનાવરણીય કર્મને
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૯૦