________________
પ્રકારના કહ્યા છે ? ( પોયમા! તુવિષે વર્ષે વળજ્ઞ-ત'નહ્રા-પોત્ર ઘેય વીલસાયંત્રે ચ ) હે ગૌતમ ! બંધના નીચે પ્રમાણે બે પ્રકાર કહ્યા છે (૧) પ્રયાગ બંધ અને (૨) વિસ્રસાખેંધ.
ટીકા”——માડમાં ઉદ્દેશકને અન્તે સૂર્ય, ચન્દ્ર આઢિયાતિષ્ણુ દેવાની વક્તવ્યતાની પ્રરૂપણા કરવામાં આવી છે તે વક્તવ્યતા વૈજ્રતિકી હેાય છે. તેથી વૈરુસિક અને પ્રયાગબંધનું પ્રતિપાદન કરવાની ઈચ્છાથી સૂત્રકારે આ નવમાં ઉદ્દેશકના પ્રારંભ કર્યો છે. ગૌતમ સ્વામી આ વિષયને અનુલક્ષીને મહાવીર પ્રભુને એવે પ્રશ્ન પૂછે કે “ રૂ વિષેાં અંતે ! વધે વળત્તે ? ” હે ભદન્ત ! પુટ્ટુગલાદિ વિષયક સંબધરૂપ અંધ કેટલા પ્રકારના કહ્યો છે ?
મહાવીર પ્રભુના ઉત્તર—( પોયમા !) હે ગૌતમ ! (તુવિષે વ ંધે વળત્તે ) પુદ્ગલાદિ વિષયક સંબંધ રૂપ બંધ એ પ્રકારના કહ્યા છે. “ जहा પ્રકારે નીચે પ્રમાણે છે-( પોવિંધે ચ, ૌલત્તાત્રે ચ) (૧) પ્રયેાગબંધ અને (૨) વિશ્વસાય. જીવના પ્રયાગથી જે મધ થાય છે, તે ગંધને પ્રયાગ અંધ કહે છે, અને જે બંધ સ્વભાવથી થાય છે, તે બંધને વિશ્વસબંધ કહે છે. સૂ૧ ॥
વિસ્રાસા બન્ધ કે સ્વરૂપકાનિરૂપણ
܀ ܙܙ
વિસ્ત્રક્ષામધની વક્તવ્યતા
“ કોલસા વધે ાં અંતે ! વિષે વળત્તે ? ” ઈત્યાક્રિ~~
સૂત્રાથ~~( વીસત્તા ધનં મતે! રૂવિષે વળશે ?) હે ભદ્દન્ત ! વિશ્વસાબંધના કેટલા પ્રકાર કહ્યા છે ? (પોયમા ! તુવિષે વાતે-ત'ના ) હે ગૌતમ ! વિસ્રસાખ ધના નીચે પ્રમાણે એ પ્રકાર કહ્યા છે-( સાચ વીચલા વધે, અળારૂ ચ, વીસત્તા જે ૨) (૧) સાદિ વિસસા બંધ અને (ર) અનાદિ વિશ્વસા છાંધ, ( ગળાચ વીરતા 'ધેનુંમને! રૂ વિષે વળત્તે ? ) હે ભદન્ત ! અનાદિ વિસસા ખધના કેટલા પ્રકાર કહ્યા છે? (મોચન ! વિષે જાતે-સદ્દા )
શ્રી ભગવતી સૂત્ર : ૭
૫૬