________________
પુદ્ગલસ્તિકાયકે સ્વરૂપકા નિરૂપણ
પુદ્ગલાસ્તિકાય વક્તવ્યતા– “પને મરે ! રોમારિચાચાપરે ઈત્યાદિ–
સૂત્રાર્થ–(પને અંતે ! પોરિયા પરણે હર્ષ, ચિંતેરે, જાવું, दव्यदेसा, उदाहु, दब य, दव्वदेसेय ५, उदाहु दव्वं य दव्वदेसा य ६, उदोह
વારં ચ સુવણેય ૭, ૩૬ હજારું ચ સ્વરેલા ૨૮) ( ભદન્ત પદ્રવાસ્તિ કાયને એક પ્રદેશ (૧) શું દ્રવ્યરૂપ છે? કે (૨) દ્રવ્ય દેશરૂપ છે? કે (૩) અનેક દ્રવ્યરૂપ છે? કે (૪) અનેક દ્રવ્ય દેશરૂપ છે? અથવા (૫) દ્રવ્ય અને દ્રવ્ય દેશરૂપ છે? (૬) દ્રવ્ય અને અનેક દ્રવ્યદેશરૂપ છે? અથવા (૭) અનેક દ્રવ્ય અને એક દ્રવ્યદેશરૂપ છે ? (૮) અનેક દ્રવ્યરૂપ અને અનેક દ્રવ્યદેશરૂપ છે?
મા!” હે ગૌતમ! (સિવ , સિક , રો હા, તો વા, ના ર ર રાજેણે ચ, ઝાર નો વા ય રસાચ) હે ગીતમ! પદ્રવાસ્તિકાયને એક પ્રદેશ કયારેક દ્રવ્યરૂપ હોય છે અને કયારેક દ્રવ્યદેશરૂપ પણ હોય છે પરંતુ તે અનેક દ્રવ્યરૂપ નથી અનેક દ્રવ્યદેશરૂપ પણ નથી, દ્રવ્ય અને દ્રવ્યદેશરૂપ પણ નથી, યાવત્ તે અનેક દ્રવ્યરૂપ અને અનેક દ્રવ્યદેશરૂપ પણ નથી. (યો સે ! પા0િઝાયાણા જિં , જેણે પુછ જેa ) હે ભદન્ત ! પુદ્ગલાસ્તિકાયના બે પ્રદેશ શું એક દ્રવ્યરૂપ છે? કે દ્રવ્ય દેશરૂપ છે ? ઇત્યાદિ પ્રશ્નો અહીં પણ પૂછવા જોઈએ.
mોના ! ” હે ગૌતમ! (નિય , , રડ્યા, सिय दव्वदेसा, सिय दवच व्वदेसे य, नो दव्व च दबदेसा य, सेसा पडिદેવા) (૧) પુદ્ગલ સ્તિકાયના બે પ્રદેશ કયારેક એક દ્રવ્યરૂપ હોય છે, (૨) કયારેક દ્રવ્યદેશરૂપ હોય છે, (૩) કયારેક અનેક દ્રવ્યરૂપ હોય છે, (૪) કયારેક અનેક દ્રદેશરૂપ હોય છે અને (૫) કયારેક એક દ્રવ્યરૂપ અને એક દ્રવ્ય. દેશરૂપ હોય છે. પરંતુ તેઓ દ્રવ્ય અને અનેક દ્રવ્યદેશરૂપ હતા નથી, બાકીના સમસ્ત વિકલ્પને પણ અહીં સ્વીકાર કરવામાં આવ્યો નથી.
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૭૫