SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ लोह कडाहकडुच्छुयआसण त्रयणखं भभंडम त्तोव गरण माईणं ससंहणणा बधे સમુ વ્યસર્ )હું ગૌતમ ! શકઢ ( ગાડું), રથ, યાન, યુગ્મ, ગિલ્લિ, થિલ્લિ, શિખિકા, ચન્દ્વમાનિકા, તાવડા, લાહુ કડાહી, કડછી, આસન, શયન, સ્તંભ ભાંડ તથા ખીજા વિવિધ પ્રકારના ઉપકરાના જે સબધ હોય છે, તે દેશ સહનન મધ છે. ગાલ્લ દેશપ્રસિદ્ધ, બે હાથ પ્રમાણુ વેદિકાથી યુકત જે વાહનવિશેષ છે, તેને (યુગ્મ ) કહે છે, (જેને હાલમાં રિક્ષા કહે છે. (ગિલ્લિ) એટલે અખાડી ( થિલ્લિ ) એટલે એ ઘેાડા જોડેલી ગાડી અથવા ખગ્ગી, ( શિખિકા ) એટલે પાલખી પુરુષપ્રમાણુ મ્યાનાને સ્વન્દ્વમાનિકા કહે છે (લેાહી) શાક વગેરે પકાવવાની તવીને કહે છે, લેાઢાની કડાહીને ( લેાહ કટાહ ) કહે છે, જેના વડે દાળ આદિ પદ્મા પિરસવામાં આવે છે, તેને કડછી (વસ્તુછુય) કહે છે. માટીના પાત્રોને ભાંડ કહે છે. અને શકારા ( ચપણિયા ) ને (અમત્ર) કહે છે. તથા આ સિવાયના ખીજાં પણ જે વિવિધ ઉપકરણેા છે, તે દેશ સહનન બંધથી યુકત હાય છે—આ દેશ સંહનન મધ (નળેનું અંતોમહુધ જીલ્લોતેાં સલગ્ન તારું) એછામાં આછે અંતમુહૂત સુધી અને વધારેમાં વધારે સખ્યાતકાળ સુધી રહે છે. ત્યાર ખાદ તે ખંધ નષ્ટ થઈ જાય છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન—‹ તે િત' સવ્વસાળા વધે ? ” હે ભદ્દન્ત ! સસહનન ખધનું સ્વરૂપ કેવું છે ? મહાવીર પ્રભુના ઉત્તર- સત્રસાળા વધે તેનોરોગમાફળ એ ત્ત' અવ્વલાળાર્ધે ” હે ગૌતમ! દૂધ અને પાણીમાં જે એકત્વ ભાવ રૂપ બંધ સબધ છે, તે સસંહનન બંધ છે. સ`સહનન ખંધનું એવુ સ્વરૂપ છે. સહનન મધના ખન્ને પ્રકારનું કથન પૂરૂ થવાથી સહનન મધનું કથન અહીં સમાપ્ત થાય છે. આ પ્રમાણે આલીન મધના શ્ર્લેષણાધ આદિ ચાર ભેદોનું કથન અહીં સમાપ્ત થાય છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે- સે જિ તે સરી વધે ? ” હું ભદ્દન્ત ! સાદિ સપ વસિત અધના જે શરીર ખધ નામના જે ત્રીજો ભેદ છે, તેનું સ્વરૂપ કેવું છે ? અથવા શરીર ધના કેટલા પ્રકાર કહ્યા છે ? મહાવીર પ્રભુના ઉત્તર--( સરી વધે તુવિષે પળત્તે-ત’નન્હા ) હું ગૌતમ ! શરીર મધના નીચે પ્રમાણે બે પ્રકાર કહ્યા છે( પુત્રમોનવખ્ત, વહુ. હવાCઓ[૧૨Ç ચ, (૧) પૂર્ણાંપ્ર`ગ પ્રત્યયિક અને (૨) પ્રત્યુત્પન્ન પ્રત્યેાગ પ્રત્યયિક. જે શરીર મધમાં પૂર્વાંકાળમાં સેવવામાં આવેલ પ્રયાગ-જીત્ર વ્યાપાર વેદના, કષાય આદિ સમુદ્ઘાત રૂપ જીત્ર વ્યાપાર કારણરૂપ હોય છે, તે બ ંધને પૂર્વ પ્રયાગ પ્રત્યયિક ખધ કહે છે. અપ્રાસ પૂર્વ કૈવલે સમ્રુધાત રૂપ વર્તમાન શ્રી ભગવતી સૂત્ર : ૭ ૭૬
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy