________________
( ૬ ).
સુભાષિત-પધ-રત્નાકર.
(મનુષ્ય, પશુ વિગેરે), ઇંડામાંથી ઉત્પન્ન થયેલા (પક્ષિઓ), ઉ૬ભિજ (ભૂમિથી ઉત્પન્ન થનાર તૃણાદિક) અને સ્વેદ (પરસેવા) થી ઉત્પન્ન થનારા જૂ, લીખ, માંકડ વિગેરે કઈ પણ પ્રકારના જતુઓની હિંસા કરતા નથી, તે પુરૂષે જ શુદ્ધ આત્માવાળા છે. ૮.
અહિંસા એજ ધર્મ
अहिंसाय भूतानां, धर्मप्रवचनं कृतम् । ચઃ માલાસંયુક્તક, સ ધર્મ પતિ નિશ્ચય છે ?
महाभारत, शांतिपर्व, अ० १०९, श्लोक १५. પ્રાણિઓની અહિંસાને માટે જ સર્વ ધર્મની રચના કરેલી છે, તેથી જે ધર્મ અહિંસાયુક્ત હોય તે જ ધર્મ કહેવાય એ નિશ્ચય છે. ૯
अहिंसा सकलो धर्मो-ऽहिंसाधर्मस्तथा हितः। सत्यं तेऽहं प्रवक्ष्यामि, नोऽधर्मः सत्यवादिनाम् ॥१०॥
મહામાત, રાતિપર્વ, અo ૨૭૨, જે ૨૦. અહિંસા જ સમગ્ર ધર્મ છે, તથા અહિંસા ધર્મજ હિતકારક છે. હું તને સત્ય કહું છું કે સત્યવાદી પુરૂષને અધર્મ થતું નથી. ૧૦.
अहिंसासंभवो धर्मः, स हिंसातः कथं भवेत् । રૉયગરિ પuiનિગાયત્તે ગાતા ||
પુરા, ૦ ૨૬, રોજ ૨૨.