________________
આ રાતિ (૩૩) છે.
શાંતિનું સ્વરૂપ
विकल्पविषयोत्तीर्णः, स्वभावालम्बनं सदा । જ્ઞાન પરિપામે ય, સ ામ પરિવર્તિતઃ છે ? A
પાનસર, રામષ્ટિ, ૦ ૨. માનસિક શુભાશુભ સંકલ્પ-વિકલ્પ રહિત, અને હમેશાં આત્માના જ સ્વભાવનું અવલંબન કરનારો એ જે જ્ઞાનને પરિપાક તે શમ કહેવાય છે. ૧. સાચી શાંતિ –
જે વયસિ ઃ શનિ, સા શનિ રતિ જે મતિઃ | धातुषु क्षीयमाणेषु, शमः कस्य न जायते ? ॥२॥
___ भागवत, स्कंध ९, अ० ९, श्लो० २९. જે પુરુષ પહેલી વયમાં શાંત હેય તે જ શાંત છે એમ મારો અભિપ્રાય છે. કેમકે શરીરની સર્વ ધાતુઓ ક્ષીણ થાય ત્યારે કેને શમ હેતે નથી? (ત્યારે તે સર્વ કઈ શાંત જ હોય છે. ૨.