Book Title: Subhashit Padya Ratnakar Part 01
Author(s): Vishalvijay
Publisher: Jinshasan Aradhana Trust
Catalog link: https://jainqq.org/explore/023174/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમો નમઃ શ્રી ગુરુપ્રેમસૂરયે CULPE ચાલો -: પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ 900 4 Page #2 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત પદ્ય ૨ત્નાકર - ભાગ પહેલો - - સંગ્રાહક અને અનુવાદક - મુનિરાજ શ્રી વિશાળવિજયજી - પ્રેરક :પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા -: પ્રકાશક :શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ C/o. બી. સી. જરીવાલા C/o. ચંદ્રકાંત એસ. સંઘવી શોપ નં.૫, બદ્રિકેશ્વર સોસાયટી, ૬, બી, અશોકા કોમ્લેક્ષ, મરીન ડ્રાઈવ, ‘ઈ’ રોડ, મુંબઈ-ર પાટણ (ઉ.ગુ) સંવત : ૨૦૬૦ મૂલ્ય : ૬૦/મુદ્રણ : પારસ પ્રિન્ટસ, ફોર્ટ, મુંબઈ –૧ : ફોન- ૨૨૮૨૫૭૮૪ Page #3 -------------------------------------------------------------------------- ________________ 2 દિવ્યકૃપા પૂજ્યપાદ સિદ્ધાંતમહોદધિ, સ્વ. આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા પૂજ્યપાદ વર્ધમાન તપોનિધિ, ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા શુભાશિષ પૂજ્યપાદ સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા પુણ્યપ્રભાવ પરમ પૂજ્ય સમતાસાગર સ્વ. પંન્યાસજી શ્રી પદ્મવિજયજી ગણિવર્યશ્રી પુર્ણ પ્રેરણા-માર્ગદર્શન પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા Page #4 -------------------------------------------------------------------------- ________________ કર્મ સાહિત્ય વિશારદ સિદ્ધાંત મહોદધિ પ.પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજ્ય પ્રેમસૂરીશ્વરજી મહારાજા Page #5 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગના સાચા સારથી સૂરિપ્રેમના આજ્ઞાંકિત પટ્ટાલંકાર પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય HalભBસૂરીશ્વરજી મહારાજા Page #6 -------------------------------------------------------------------------- ________________ આ શ્રુતભકિત-અનુમોદન છે સુભાષિતો ને સુક્તિઓના સંગ્રહરૂપ પ્રસ્તુત શ્રી સુભાષિત પદ્ય રત્નાકરના આ પ્રથમ ભાગના પ્રકાશનનો સંપૂર્ણ લાભ પરમશ્રદ્ધેય ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરિશ્વરજી મ. ના પટ્ટપ્રભાવક | ગચ્છાધિપતિ શ્રી આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ. ના સં. ૨૦૫૯ ના યશસ્વી ચાતુર્માસની સ્મૃતિ નિમિત્તેબી ઘાટકોપર જેન છે. મૂર્તિપૂજક તપગચ્છ સંઘ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ તરફથી જ્ઞાનનિધિમાંથી લેવામાં આવ્યો છે. ટ્રસ્ટ, સંઘના આ સુકૃતની ભૂરિ ભૂરિ અનુમોદના કરે છે. લી. શ્રી જિનશાસન આરાઘના ટ્રસ્ટ (મુંબઈ) Page #7 -------------------------------------------------------------------------- ________________ VIII1111111111111111111111111111 ॥ सूरिप्रेमाष्टकम् ॥ रचयिता - पंन्यासः कल्याणबोधिविजयगणी (उपजाति) प्रकृष्टशक्तावपि मुक्तवान् यो व्याख्यानदानं परसत्त्ववान् हिः । ब्रह्मैकनिष्ठामनुपालनाय | पायात्स पापात् परमर्षि-प्रेमः ॥१॥ मिष्टान्नभोज्यानि फलानि यो हि आम्रप्रमुखाण्यपि भुक्तवान्न । मां जिह्मजिह्वाजडनागपाशात् पायात्स पापात् परमर्षि-प्रेमः ॥२॥ आक्रोशसोढाऽनपराधकारी स्वरक्षणे यस्य न काऽपि वाञ्छा। अहो! प्रशान्ति-नतमस्तकर्षिः पायात्स पापात् परमर्षि-प्रेमः ॥३॥ वृद्धेऽपि काये बहुरुग्निकाये न यस्य काङ्क्षा प्रतिकर्मणे हि । अन्तोऽरियोद्धा भवभीतिधर्ता पायात्स पापात् परमर्षि-प्रेमः ॥४॥ AIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII Page #8 -------------------------------------------------------------------------- ________________ मुग्धीकृता दृक् चरितं निरीक्ष्य गुणैकपश्या - परिकुण्ठितापि । यन्नामतो सिध्यति वाञ्छितं द्राक् पायात्स पापात् परमर्षि-प्रेमः ॥५॥ आयुःक्षयेण च्युतयोगयागः समागतश्चैव गतश्च सेढुं । प्राणांश्च दत्त्वा जिनशासनाय पायात्स पापात् परमर्षि-प्रेमः ॥६॥ क्वासनसिद्धस्य पुनो मयाप्तिः? क्व तद्गुणाब्धे-र्लवलेशलब्धि? तथापि याचे भवरागनागात् पायात्स पापात् परमर्षि-प्रेमः ॥७॥ यदीयसेवा इयमेव शिष्टा यदाशयस्य प्रतिपालनैव । श्रीहैमचन्द्रप्सितमेकमेव पायात्स पापात् परमर्षि-प्रेमः ॥८॥ 卐卐卐 Page #9 -------------------------------------------------------------------------- ________________ ॥ सूरिभुवनभान्वष्टकम् ॥ रचयिता - पंन्यासः कल्याणबोधिविजयगणी (वसंततिलका) सज्ज्ञानदीप्तिजननैक-सहस्रभानो ! सद्दर्शनोच्छ्रयविधौ परमाद्रिसानो ! दुष्कर्मभस्मकरणैकमनःकृशानो ! भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् ॥१॥ यो वर्द्धमानतपसामतिवर्द्धमान - भावेन भावरिपुभिः प्रतियुध्यमानः । क्रुच्छद्मलोभरहितो गलिताभिमानो भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् ॥२॥ तेजः परं परमतेज इतो समस्ति कुदृष्टिभिद्तदमिचंदनि चामिदृष्टिः । भूताऽपि शैलमनसां नयनेऽश्रुवृष्टिः भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् ॥३॥ तुभ्यं नमो भविकपङ्कजबोधभानो ! तुभ्यं नमो दुरितपङ्कविशोषभानो ! तुभ्यं नमो निबिडमोहतमोघ्नभानो ! भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् ॥४॥ Page #10 -------------------------------------------------------------------------- ________________ 7 गुणैर्महानसि गुरो ! गुरुताप्रकर्ष ! पापेष्वपि प्रकृतदृष्टिपियूषवर्ष ! वृत्त्यैकपूतपरिशुद्धवचोविमर्श ! भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् ॥५॥ कल्लोलकृद्वरकृपा भवतो विभाति विस्फुर्जते लसदनर्घ्यगुणाकरोऽन्तः । गम्भीरताऽतिजलधे ! नयनिम्नगाधे ! भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् ॥६॥ सीमानमत्र न गता न हि सा कलाऽस्ति प्रक्रान्तदिक्सुगुणसौरभ भाग्गुरोऽसि दृष्टाश्च दोषनिकरा दशमीदशायां भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् ॥७॥ त्वद्पादपद्मभ्रमरेण देव । श्रीहेमचन्द्रोक्तिकृता सदैव । भानो ! नुतोऽसि भूरिभक्तिभावात् त्वत्संस्मृतिसाश्रुससम्भ्रमेण 11211 (इन्द्रवज्रा ) 事 Page #11 --------------------------------------------------------------------------  Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકાય જિનશાસનના વિવિધ શાસ્ત્રોમાંથી સુભાષિત પદ્યોનો સંગ્રહ એટલે સુભાષિત-પદ્ય-રત્નાકર, યદ્યપિ સુભાષિત વિષે સુભાષિત રત્નભાંડાગારાદિ પ્રખ્યાત છે પરંતુ તેમાં મુખ્યત્વે અજૈન ગ્રંથોના સુભાષિતોનો સંગ્રહ છે, જ્યારે અહીં જૈનગ્રંથરત્નના સુભાષિતો મુખ્યતયા સંગૃહિત થયા છે તથા તે ભાષાંતર સહિત આપ્યા છે. મુનિરાજશ્રી વિશાળવિજયજી મહારાજાએ અભ્યાસકાળ દરમ્યાન સંગ્રહિત કરેલ શ્લોકોને “સર્વજનહિતાય ને સર્વજનસુખાય' ની ભાવનાથી સર્વને વિષયવાર અલગ પાડીને ગુજરાતી ભાષાંતર સહિત ૪ ભાગમાં રજૂ કર્યા છે. જે ખરેખર પરિશ્રમ માંગી લે તેવું કાર્ય છે. તેની સમર્થતા અને ઉપયોગિતા જાણવા કિચિંદ્ર વક્તવ્ય અને અનુક્રમણિકા જોવા સુજ્ઞ વાંચકોને ભલામણ છે. પૂ. મુ. શ્રી વિશાળવિજયજી સંપાદિત આ ગ્રંથના ચારેય ભાગ શ્રી વિજય ધર્મસૂરિ જૈન ગ્રંથમાળા તરફથી પ્રકાશિત થયેલા Page #13 -------------------------------------------------------------------------- ________________ 10 છે. આ પુનઃ પ્રકાશન પ્રસંગે પૂર્વ સંપાદકનો ઉપકાર માનીએ છીએ તથા પૂર્વ પ્રકાશક પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરીએ છીએ. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ આજથી ૨૬ વર્ષ પૂર્વે સાત ક્ષેત્રની ભક્તિ અર્થે સ્થપાયેલ...જિનશાસનના વિવિધ કાર્ય કરતાં કરતાં ‘શ્રુતરક્ષા’ એ તેનું અભિન્ન અંગ બની રહ્યું. પૂર્વ મહાપુરૂષો રચિત-સંપાદિત અને હાલ જીર્ણ-શીર્ણ અવસ્થાને પામેલા શાસ્ત્રોને અભયદાન એ તેનો ઉદ્દેશ રહ્યો છે. પ્રભુની શ્રુત પરંપરા હજી ૧૮,૫૦૦ વર્ષ સુધી અખંડ ચાલી રહે એ જ એક ઉદાર આશયથી આજ સુધીમાં લગભગ ૩૦૦ પુસ્તકો પ્રકાશિત કરીને શ્રી સંઘને ચરણે ભેટ ધરવામાં આવ્યા છે. ૫.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આ.શ્રી.વિ. હેમચંદ્રસૂરિશ્વરજીના મ. ની પ્રેરણા અને માર્ગદર્શન એ જ અમારા ટ્રસ્ટનો પ્રાણ છે. હજી પણ પૂજ્યશ્રી અમારા પર અનુગ્રહ કરે અને અમે વધુ શ્રુતરક્ષા ને શાસનસેવા કરી શકીએ એ જ અંતરની અભ્યર્થના સહ. દ. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ વતી, શ્રી ચંદ્રકુમાર બાલુભાઈ જરીવાલા શ્રી લલિતકુમાર રતનચંદ કોઠારી શ્રી પુંડરિકભાઈ અંબાલાલ શાહ Page #14 -------------------------------------------------------------------------- ________________ 11 શ્રુતસમુદ્વારક ૧. ભાણબાઈ નાનજી ગડા, મુંબઈ. (પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરિ મ.સા.ના ઉપદેશથી) ૨. શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ. ૩. શ્રી શાંતિનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (પ.પૂ. તપસમ્રાટ આચાર્યદેવ શ્રીમદ્વિજય હિમાંશુસૂરિ મ.સા. ની પ્રેરણાથી) ૪. શ્રી શ્રીપાળનગર જૈન ઉપાશ્રય ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ. (પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરિ મ.સા.ની દિવ્યકૃપા તથા પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય મિત્રાનંદ સૂ. મ.સા.ની પ્રેરણાથી) ૫. શ્રી લાવણ્ય સોસાયટી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (પ.પૂ. પંન્યાસજી શ્રી કુલચંદ્રવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) ૬. નયનબાલા બાબુભાઈ સી. જરીવાળા હા. ચંદ્રકુમાર, મનીષ, કલ્પનેશ (પ.પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજયજી મ.સા.ની પ્રેરણાથી) ૭. કેશરબેન રતનચંદ કોઠારી હા. લલિતભાઈ (પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી) Page #15 -------------------------------------------------------------------------- ________________ ૮. શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છીય જૈન પૌષધશાળા ટ્રસ્ટ, દાદર, મુંબઈ ૯. શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, મુલુંડ, મુંબઈ | (આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.ની પ્રેરણાથી) ૧૦. શ્રી સાંતાક્રુઝ ધે. મૂર્તિ. તપાગચ્છ સંઘ, સાંતાક્રુઝ, મુંબઈ (આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.ની પ્રેરણાથી) ૧૧. શ્રી દેવકરણ મૂળજીભાઈ જૈન દેરાસર પેઢી, મલાડ (વેસ્ટ), મુંબઈ (પ.પૂ. મુનિરાજશ્રી સંયમબોધિ વિ. મ.સા.ની પ્રેરણાથી) ૧૨. સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ, ખંભાત. | (પૂ.સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ. તથા પૂ.સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. તથા પૂ.સા. શ્રી દિવ્યયશાશ્રીજી મ. ની પ્રેરણાથી મૂળીબેનની આરાધનાની અનુમોદનાથે) ૧૩. બાબુ અમીચંદ પન્નાલાલ આદીશ્વર જૈન ટેમ્પલ ચેરીટેબલ ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ-૪૦૦૦૬. (પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિ વિજયજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી મહાબોધિ વિજયજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી હિરણ્યબોધિ વિજયજી મ.સા.ની પ્રેરણાથી) ૧૪. શ્રી શ્રેયસ્કર અંધેરી ગુજરાતી જૈન સંઘ, મુંબઈ (પૂ. મુનિશ્રી હેમદર્શન વિ.મ. તથા પૂ. મુનિશ્રી રમ્યઘોષ વિ.મ.ની પ્રેરણાથી) Page #16 -------------------------------------------------------------------------- ________________ 13 ૧૫. શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, મંગળપારેખનો ખાંચો, શાહપુર, અમદાવાદ. (પ.પૂ. આચાર્યદેવ શ્રી રૂચકચંદ્ર સૂરિ મ. ની પ્રેરણાથી) ૧૬. શ્રી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ (પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજયજી મ.સા. ની પ્રેરણાથી) ૧૭. શ્રી નવજીવન સોસાયટી જૈન સંઘ, બોમ્બે સેન્ટ્રલ, મુંબઈ (પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિ વિ.મ.ની પ્રેરણાથી) ૧૮. શ્રી કલ્યાણજી સોભાગચંદ જૈન પેઢી, પીંડવાડા. (સિદ્ધાંતમહોદધિ સ્વ. આ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના સંયમની અનુમોદનાથે) ૧૯. શ્રી ઘાટકોપર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ. (વૈરાગ્યદેશનાદક્ષ પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરિ મ.સા. ની પ્રેરણાથી) ૨૦. શ્રી આંબાવાડી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (પૂ. મુનિ શ્રી કલ્યાણબોધિ વિ.મ.ની પ્રેરણાથી) ૨૧. શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, વાસણા, અમદાવાદ. (પૂ. આચાર્ય શ્રી નરરત્નસૂરિ મ. ના સંયમજીવનની અનુમોદનાર્થે પૂજ્ય તપસ્વીરત્ન આચાર્ય શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા. ની પ્રેરણાથી) Page #17 -------------------------------------------------------------------------- ________________ ૨૨. શ્રી પ્રેમવર્ધક આરાધક સમિતિ, ધરણિધર દેરાસર, પાલડી, અમદાવાદ, (પૂ. ગણિવર્ય શ્રી અક્ષયબોધિ વિજયજી મ. ની પ્રેરણાથી) ૨૩. શ્રી મહાવીર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, પાલડી, શેઠ કેશવલાલ મૂળચંદ જૈન ઉપાશ્રય, અમદાવાદ. (પ.પૂ. આચાર્ય શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ સા. ની પ્રેરણાથી) ૨૪. શ્રી માટુંગા જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ એન્ડ ચેરિટીઝ, માટુંગા, મુંબઈ. ૨૫. શ્રી જીવીત મહાવીરસ્વામી જૈન સંઘ, નાદિયા. (રાજસ્થાન) (પૂ. ગણિવર્ય શ્રી અક્ષયબોધિ વિજયજી મ.સા. તથા મુનિશ્રી મહાબોધિ વિજયજી મ.સા. ની પ્રેરણાથી) ૨૬. શ્રી વિશા ઓશવાળ તપગચ્છ જૈન સંઘ, ખંભાત. (વૈરાગ્યદેશનાદક્ષ પ.પૂ. આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા. ની પ્રેરણાથી) ર૭. શ્રી વિમલ સોસાયટી આરાધક જૈન સંઘ, બાણગંગા, વાલકેશ્વર, મુંબઈ-૪૦૦ ૦૭. ૨૮. શ્રી પાલિતાણા ચાતુર્માસ આરાધના સમિતિ. (પરમ પૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમવિજય હેમચંદ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબના સંવત ૨૦૫૩ ના પાલિતાણા મધ્યે ચાતુર્માસ પ્રસંગે થયેલ જ્ઞાનનિધિમાંથી) ૨૯. શ્રી સીમંધર જિન આરાધક ટ્રસ્ટ, એમરાલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી (ઈ), મુંબઈ. (મુનિશ્રી નેત્રાનંદ વિજયજી મ.સા. ની પ્રેરણાથી) Page #18 -------------------------------------------------------------------------- ________________ 15 ૩૦. શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, જૈનનગર, અમદાવાદ. (પ્રેરક – મુનિશ્રી સંયમબોધિ વિ. મ.) ૩૧. શ્રી કૃષ્ણનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, સૈજપુર, અમદાવાદ. (૫.પૂ. આચાર્ય વિજય હેમચંદ્રસુરીશ્વરજી મ.સા. ના કૃષ્ણનગર મધ્યે સંવત ૨૦૫ર ના ચાતુર્માસ નિમીત્તે પ.પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજય મ.સા. ની પ્રેરણાથી). ૩૨. શ્રી બાબુભાઈ સી. જરીવાળા ટ્રસ્ટ, નિઝામપુરા, વડોદરા-૩૯૦૦૦૨. ૩૩. શ્રી ગોડી પાર્શ્વનાથજી ટેમ્પલ ટ્રસ્ટ, પુના. (પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમવિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી મહાબોધિ વિજયજી મ.સા. ની પ્રેરણાથી) ૩૪. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર મંદિર ટ્રસ્ટ, ભવાની પેઠ, પુના. (પૂ. મુનિરાજ શ્રી અનંતબોધિ વિજયજી મ.સા. ની પ્રેરણાથી) ૩૫. શ્રી રાદેર રોડ જૈન સંઘ, સુરત. (પૂ. પં. અક્ષયબોધિ વિજયજી મ.સા. ની પ્રેરણાથી) ૩૬. શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ દાદર જૈન પૌષધશાળા ટ્રસ્ટ, આરાધના ભવન, દાદર, મુંબઈ. (મુનિશ્રી અપરાજિત વિજયજી મ.સા. ની પ્રેરણાથી) ૩૭. શ્રી જવાહરનગર જૈન શ્વે. મૂર્તિ પૂજક સંઘ, ગોરેગામ, મુંબઈ (પૂ.આ. શ્રી રાજેન્દ્રસૂરિ મ.સા. ની પ્રેરણાથી) Page #19 -------------------------------------------------------------------------- ________________ 16 ૩૮. શ્રી કન્યાશાળા જૈન ઉપાશ્રય, ખંભાત. (પૂ. પ્ર. શ્રી રંજનશ્રીજી મ.સા. પૂ.પ્ર. શ્રી ઇંદ્રશ્રીજી મ.સા.ના સંયમજીવનની અનુમોદનાર્થે પ.પૂ.સા. શ્રી વિનયપ્રભાશ્રીજી મ.સા. તથા પ.પૂ.સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ.સા. તથા સાધ્વીજી શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ.સા. ની પ્રેરણાથી) ૩૯. શ્રી માટુંગા જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ એન્ડ ચેરીટીઝ, માટુંગા, મુંબઈ (પૂ. પંન્યાસપ્રવર શ્રીજયસુંદરવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) ૪૦. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, ૬૦ ફુટ રોડ, ઘાટકોપર (ઈ) (પૂ.પં. શ્રી વરબોધિવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) ૪૧. શ્રી આદિનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, નવસારી. (પ.પૂ.આ. શ્રી ગુણરત્નસૂરિ મ. ના શિષ્ય પૂ. પંન્યાસજી શ્રી પુણ્યરત્નવિજયજી ગણિવર્યની તથા પૂ. પં. યશોરત્નવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) ૪૨. શ્રી કોઈમ્બતુર જૈન શ્વેતાંમ્બર મૂર્તિપૂજક સંઘ, કોઈમ્બતુર. ૪૩. શ્રી પંકજ સોસાયટી જૈન સંઘ ટ્રસ્ટ, પાલડી, અમદાવાદ. (પ.પૂ.આ. શ્રી ભુવનભાનુસૂરિ મ.સા.ની ગુરુમૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે થયેલ આચાર્ય-પંન્યાસ-ગણિ પદારોહણ દિક્ષા વગેરે નિમિત્તે થયેલ જ્ઞાનનિધિમાંથી) Page #20 -------------------------------------------------------------------------- ________________ 11 ૪૪. શ્રી મહાવીરસ્વામી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક દેરાસર, પાવાપુરી, ખેતવાડી, મુંબઈ. (પૂ. મુનિશ્રી રાજપાલવિજયજી મ.સા. તથા પૂ.પં. શ્રી અક્ષયબોધિવિજયજી મ.સા. ની પ્રેરણાથી) ૪૫. શ્રી હીરસૂરીશ્વરજી જગગુરુ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ ટ્રસ્ટ, મલાડ (પૂર્વ), મુંબઈ. ૪૬. શ્રી પાર્શ્વનાથ શ્વે. મૂર્તિ પૂ. જૈન સંઘ, સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ (પ્રેરક - ગણિવર્યશ્રી કલ્યાણબોધિ વિ. મ.) ૪૭. શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વે. મૂ.પૂ. સંઘ જૈનનગર, અમદાવાદ (પૂ. મુનિશ્રી સત્યસુંદર વિ. ની પ્રેરણાથી ચાતુર્માસમાં થયેલ જ્ઞાનનિધિમાંથી) ૪૮. રતનબેન વેલજી ગાલા પરિવાર, મુલુંડ – મુંબઈ (પ્રેરક-પૂ. મુનિશ્રી રત્નબોધિ વિજયજી) ૪૯. શ્રી મરીન ડ્રાઈવ જૈન આરાધક ટ્રસ્ટ, મુંબઈ ૫૦. શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ જૈન દેરાસર ઉપાશ્રય ટ્રસ્ટ. બાબુલનાથ, મુંબઈ (પ્રેરક – મુનિશ્રી સર્વભૂષણ વિજયજી) ૫૧. શ્રી ગોવાલીયા ટંક જૈન સંઘ, મુંબઈ (પ્રેરક - ગણિવર્યશ્રી કલ્યાણબોધિ વિ.) પર. શ્રી વિમલનાથ જૈન દેરાસર આરાધક સંઘ. બાણગંગા, મુંબઈ. (પ્રેરક-પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરિજી મ.) Page #21 -------------------------------------------------------------------------- ________________ 18 ૫૩. શ્રી વાડીલાલ સારાભાઈ દેરાસર ટ્રસ્ટ પ્રાર્થના સમાજ, મુંબઈ. (પ્રેરક – મુનિશ્રી રાજપાલવિજયજી તથા પંન્યાસજી શ્રી અક્ષયબોધિ વિજયજી ગણિવર) ૫૪. શ્રી પ્રીન્સેસ સ્ટ્રીટ, લુહાર ચાલ જૈન સંઘ. (પ્રેરક - ગણિવર્ય શ્રી કલ્યાણબોધિ વિ.) ૫૫. શ્રી ધર્મશાંતિ ચેરીટેબલ ટ્રસ્ટ, કાંદિવલી (ઈસ્ટ), મુંબઈ. (પ્રેરક – મુનિશ્રી રાજપાલ વિજયજી તથા પં. શ્રી અક્ષયબોધિ વિજયજી ગણિવર) ૫૬. સાધ્વીજી શ્રી સુર્યયશાશ્રીજી તથા સુશીલયશાશ્રીજીના પાર્લા (ઈસ્ટ) (કૃષ્ણકુંજમાં થયેલ ચોમાસાની આવકમાંથી.) ૫૭. શ્રી પ્રેમવર્ધક દેવાસ સ્પે. મૂર્તિપૂજક જૈન સંઘ, દેવાસ, અમદાવાદ (પ્રેરક-પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરિજી મ.) ૫૮. શ્રી પાર્શ્વનાથ જૈન સંઘ, સમારોડ, વડોદરા (પ્રેરક-પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિ વિજયજી ગણિવર્ય) ૫૯. શ્રી મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસર ટ્રસ્ટ – કોલ્હાપુર (પ્રેરક- પૂ. મુનિરાજ શ્રી પ્રેમસુંદર વિજયજી) ૬૦. શ્રી ધર્મનાથ પો. હે. જૈનનગર સ્પે. મૂ. પૂ. સંઘ, અમદાવાદ (પ્રેરક- પૂ. પુણ્યરતિ વિજયજી મહારાજા) Page #22 -------------------------------------------------------------------------- ________________ 19 ૬૧. શ્રી દિપક જ્યોતિ જૈન સંઘ, કાલાચોકી, પરેલ, મુંબઈ (પ્રેરક- પૂ. પં. શ્રી ભુવનસુંદર વિજયજી ગણિવર્ય તથા પૂ. પં. શ્રી ગુણસુંદર વિજયજી ગણિવર્ય) ૬૨. શ્રી પદ્મમણિ જૈન શ્વેતાંબર તીર્થ પેઢી - પાબલ, પુના (૫. કલ્યાણબોધિ વિજયની વર્ધમાન તપ સો ઓળીની અનુમોદનાર્થે, પં. વિશ્વકલ્યાણ વિજયજીની પ્રેરણાથી) ૬૩. ઓમકાર સૂરીશ્વરજી આરાધના ભવન - સુરત (પ્રેરક- આ. ગુણરત્નસૂરિ મ. ના શિષ્ય મુનિશ્રી જિનેશરત્નવિજયજી મ.) ૬૪. શ્રી ગોડી પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, નાયડુ કોલોની, ઘાટકોપર (ઈસ્ટ), મુંબઈ ૬૫. શ્રી આદીશ્વર શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, ગોરેગામ ૬૬. શ્રી આદીશ્વર શ્વેતાંબર ટ્રસ્ટ, સાલેમ (પ્રેરક- પૂ. ગચ્છાધિપતિ આ. જયઘોષસૂરીશ્વરજી મ.સા.) ૬૭. શ્રી ગોવાલિયા ટેક જૈન સંઘ, મુંબઈ ૬૮. શ્રી વિલેપાર્લા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ એન્ડ ચેરીટીઝ, પાર્લા, મુંબઈ Page #23 --------------------------------------------------------------------------  Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ-મુંબઈ દ્વારા પ્રકાશિત થયેલા ગ્રંથોની સૂચિ ૧ જીવવિચાર પ્રકરણ સટીક દંડક પ્રકરણ ૧૮ વાસુપૂજ્ય ચરિત્ર સટીક કાયસ્થિતિ સ્તોત્રાભિધાન ૧૯ શાંતસુધારસ સટીક સટીક. ૨૦ શ્રાદ્ધગુણ વિવરણ ર ન્યાયસંગ્રહ સટીક. ૨૧ તત્ત્વજ્ઞાન તરંગિણી ૩ ધર્મસંગ્રહ સટીક ભાગ-૧ રર ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્ર પર્વ ૩/૪ ૪ ધર્મસંગ્રહ સટીક ભાગ-૨ ૨૩ ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્ર પર્વ ૫/૬ ૫ ધર્મસંગ્રહ સટીક ભાગ-૩ ૨૪ અષ્ટસહસ્રી તાત્પર્ય વિવરણ ૬ જીવસમાસ ટીકાનુવાદ ૨૫ મુક્તિપ્રબોધ ૭ જંબુદ્વીપ સંગ્રહણી સટીક ર૬ વિશેષણવતીચંદન પ્રતિક્રમણ અવચૂરી ૮ સ્યાદ્વાદમંજરી સાનુવાદ ર૭ પ્રવ્રજ્યા વિધાનકુલક સટીક ૯ સંક્ષેપ સમરાદિત્ય કેવળી ચરિત્ર ૨૮ ચૈત્યવંદન ભાષ્ય (સંઘાચાર ભાષ્ય ૧૦ બૃહત્ ક્ષેત્રસમાસ સટીક સટીક) ૧૧ બૃહત્ સંગ્રહણી સટીક ર૯ વર્ધમાનદેશના પદ્ય ૧૨ બૃહત્ સંગ્રહણી સટીક (ભાગ-૧ છાયા સાથે) ૧૩ ચેઈયવંદણ મહાભાસ ૩૦ વર્ધમાનદેશના પદ્ય ૧૪ નયોપદેશ સટીક | (ભાગ-૨ છાયા સાથે) ૧૫ પુષ્પમાળા (મૂળ અનુવાદ) ૩૧ વ્યવહાર શુદ્ધિ પ્રકાશ ૧૬ મહાવીરચરિયું ૩ર અનેકાન્ત વ્યવસ્થા પ્રકરણ ૧૭ મલ્લિનાથ ચરિત્ર ૩૩ પ્રકરણ સંદોહ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ઉત્પાદાદિસિદ્ધિ પ્રકરણ સટીક | પર શ્રાદ્ધ પ્રકરણ વૃત્તિ ૩૫ અભિધાન વ્યુત્પત્તિ પ્રક્રિયા કોશ - | ૫૩ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ભાગ-૧ (ચિંતામણિ ટીકાનું અકારાદિ | ૫૪ વિજયપ્રશસ્તિ ભાષ્ય ક્રમે સંકલન) (વિજયસેનસૂરિ ચરિત્ર) ૩૬ અભિધાન વ્યુત્પત્તિ પ્રક્રિયા કોશ – | ૫૫ કુમારપાળ મહાકાવ્ય સટીક ભાગ-૨ (ચિંતામણિ ટીકાનું અકારાદિ (પ્રાકૃતિદ્વયાશ્રય) ક્રમે સંકલન) ૫૬ ધર્મરત્ન પ્રકરણ સટીક ભાગ-૧ ૩૭ પ્રશ્નોત્તર રત્નાકર (સેનપ્રશ્ન) ૫૭ ધર્મરત્ન પ્રકરણ સટીક ભાગ-૨ ૮ સંબોધસપ્તતિ સટીક ૫૮ ઉપદેશ પદ ભાગ-૧ ૩૯ પંચવસ્તુ સટીક ૫૯ ઉપદેશ પદ ભાગ-૨ ૪૦ શ્રી જંબુસ્વામી ચરિત્ર ૬૦ શ્રાદ્ધદિનકૃત્ય ભાગ-૧ ૪૧ શ્રી સમ્યકત્વ સપ્તતિ સટીક ૬૧ શ્રાદ્ધદિનકૃત્ય ભાગ-૨ ૪ર ગુરુ ગુણ પત્રિશત્પáિશિકા સટીક ૬ર પાર્શ્વનાથ ચરિત્ર ૪૩ સ્તોત્ર રત્નાકર ૬૩ વિચાર રત્નાકર ૪૪ ઉપદેશ સપ્તતિ ૬૪ ઉપદેશ સપ્તતિકા ૪૫ ઉપદેશ રત્નાકર ૬૫ દેવેન્દ્ર નરકેન્દ્ર પ્રકરણ ૪૬ શ્રી વિમલનાથ ચરિત્ર ૬૬ પુષ્પ પ્રકરણ માળા ૪૭ સુબોધા સમાચાર ૬૭ ગુર્નાવલી ૪૮ શાંતિનાથ ચરિત્ર ગ્રંથ ૬૮ પુષ્પ પ્રકરણ ૪૯ નવપદ પ્રકરણ સટીક ભાગ-૧ ૬૯ નેમિનાથ મહાકાવ્ય ૫૦ નવપદ પ્રકરણ સટીક ભાગ-૨ 0 પાંડવ ચરિત્ર ભાગ-૧ ૫૧ નવપદ પ્રકરણ લઘુ વૃત્તિ ૭૧ પાંડવ ચરિત્ર ભાગ-૨ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૭૨ પાર્શ્વનાથ ચરિત્ર ગદ્ય ૭૩ હીર પ્રશ્નોત્તરાણિ ૭૪ ધર્મવિધિ પ્રકરણ ૭૫ સુપાર્શ્વનાથ ચરિત્ર ભાગ-૧ ૭૬ દેવધર્મ પરીક્ષાદિ ગ્રંથો ૭૭ સુપાર્શ્વનાથ ચરિત્ર ભાગ-૨-૩ ૭૮ પ્રકરણત્રયી ૭૯ સમતાશતક (સાનુવાદ) ૮૦ ઉપદેશમાળા-પુષ્પમાળા ૮૧ પૃથ્વીચંદ્ર ચરિત્ર ૮૨ ઉપદેશમાળા ૮૩ પાઈયલચ્છી નામમાલા ૮૪ દોઢસો સવાસો ગાથાના સ્તવનો ૮૫ દ્વિવર્ણ રત્નમાલા ૮૬ શાલિભદ્ર ચરિત્ર ૮૭ અનંતનાથ ચરિત્ર પૂજાષ્ટક ૮૮ કર્મગ્રંથ અવસૂરી ૮૯ ઉપમિતિ ભવ પ્રપંચ કથા ભા.-૧ ૯૦ ધર્મબિન્દુ સટીક ૯૧ પ્રશમરતિ સટીક ૯૨ માર્ગણાદ્વાર વિવરણ ૯૩ કર્મસિદ્ધિ 23 ૯૪ જંબુસ્વામી ચરિત્ર અનુવાદ ૯૫ ચૈત્યવંદન ભાષ્ય સાનુવાદ ૯૬ ગુણવર્મા ચરિત્ર સાનુવાદ ૯૭. સવાસો દોઢસો ગાથાના સ્તવનો ૯૮ દ્વાત્રિશત્ક્રાત્રિંશિકા ૯૯ કથાકોષ ૧૦૦ જૈન તીર્થ દર્શન ૧૦૧ જૈન કથા સંગ્રહ ભાગ-૧ ૧૦૨ જૈન કથા સંગ્રહ ભાગ-૨ ૧૦૩ જૈન કથા સંગ્રહ ભાગ-૩ ૧૦૪ રયણસેહર નિવકહા સટીક ૧૦૫ આરંભસિદ્ધિ ૧૦૬ નેમિનાથ ચરિત્ર ગદ્ય ૧૦૭ મોહોન્મુલનમ્ (વાદસ્થાનમ્) ૧૦૮ શ્રી ભુવનભાનુ કેવળી ચરિત્ર (અનુવાદ) શ્રી ચંદ્રપ્રભસ્વામી ચરિત્ર (અનુવાદ) આપણા જ્ઞાનમંદિરો ૧૦૯ ૧૧૦ ૧૧૧ પ્રમાલક્ષણ આચાર પ્રદીપ વિવિધ પ્રશ્નોત્તર ૧૧૨ ૧૧૩ ૧૧૪ આચારોપદેશ અનુવાદ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ પટ્ટાવલી સમુચ્ચય ભાગ-૧ ૧૧૬ પટ્ટાવલી સમુચ્ચય ભાગ-૨ ૧૧૭ રત્નાકરાવતારિકા સાનુવાદ ભાગ-૧ ૧૧૮ રત્નાકરાવતારિકા સાનુવાદ ભાગ-૨ ૧૧૯ ચૈત્યવંદન ચોવીશી તથા પ્રશ્નોત્તર ચિંતામણી ૧૨૦ દાન પ્રકાશ (અનુવાદ) ૧૨૧ કલ્યાણ મંદિર-લઘુશાંતિ સટીક ૧૨૨ ઉપદેશ સપ્તતિકા (ટીકાનુવાદ) પુસ્તક ૧૨૩ પ્રતિક્રમણ હેતુ (પુસ્તક) ૧૨૪ જૈન કુમારસંભવ મહાકાવ્ય ૧૨૫ દેવચંદ્ર સ્તવનાવલિ ૧૨૬ આનંદકાવ્ય મહોદધિ ભાગ-૧ ૧૨૭ શ્રી પર્યત આરાધના સૂત્ર (અવચૂરી અનુવાદ સાથે) ૧૨૮ જિનવાણી (તુલનાત્મકદર્શન વિચાર) | ૧ર૯ પ્રશ્નોત્તર પ્રદીપ ગ્રંથ ૧૩૦ પ્રાચીન કોણ શ્વેતામ્બર કે દિગમ્બર (ગુજરાતી) ૧૩૧ જંબુદ્વીપ સમાસ (અનુવાદ) ૧૩ર સુમતિ ચરિત્ર (અનુવાદ) ૧૩૩ તસ્વામૃત (અનુવાદ) ૧૩૪ ત્રિષષ્ઠિશલાકાપુરૂષ ચરિત્ર પર્વ-૧ | ૧૩૫ ત્રિષષ્ઠિશલાકાપુરૂષ ચરિત્ર પર્વ-૨ ૧૩૬ જૈન કથા સંગ્રહ ભાગ-૪ (પ્રતાકાર સંસ્કૃત) ૧૩૭ જૈન કથા સંગ્રહ ભાગ-૫ (પ્રતાકાર સંસ્કૃત) ૧૩૮ જૈન કથા સંગ્રહ ભાગ-૬ (પ્રતાકાર સંસ્કૃત) ૧૩૯ જૈન ધર્મ ભક્તિ કંચનમાળા (સાનુવાદ) ભાગ-૧ ૧૪૦ જૈન ધર્મ ભક્તિ કંચનમાળા (સાનુવાદ) ભાગ-૨ ૧૪૧ શ્રીમોક્ષપદ સોપાન (ચૌદગુણસ્થાનકનું સ્વરૂપ) ૧૪ર રત્નશેખર રત્નાવતી કથા (પર્વતિથિ માહાભ્ય પર) ૧૪૩ ષષ્ઠિશતકમ્ (સાનુવાદ) ૧૪૪ નમસ્કાર મહામંત્ર (નિબંધ) ૧૪૫ જૈન ગોત્ર સંગ્રહ (પ્રાચીન જૈન ઈતિહાસ સહિત) ૧૪૬ નયમાર્ગદર્શન યાને સાતનયનું સ્વરૂપ ૧૪૭ મહોપાધ્યાયશ્રી વીરવિજયજી મહારાજા ચરિત્ર ૧૪૮ મુક્તિ માર્ગદર્શન યાને ધર્મપ્રાપ્તિના હેતુઓ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ ચેતોદૂતમ્ ૧૫૦ મૂર્તિમંડન પ્રશ્નોત્તર ૧૫૧ પિંડવિશુદ્ધિ અનુવાદ ૧૫૨ નંદિસૂત્ર (મૂળ) ૧૫૩ નંદિસૂત્ર સટીક (બીજી આવૃત્તિ) ૧૫૪ નંદિસૂત્ર ચૂર્ણિ સટીક ૧૫૫ અનુયોગ દ્વાર સટીક ૧૫૬ દશવૈકાલિક સટીક ૧૫૭ દશવૈકાલિક સટીક ૧૫૮ ઓઘનિયુક્તિ સટીક ૧૫૯ પિંડનિયુક્તિ સટીક ૧૬૦ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૧ ૧૬૧ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૨ ૧૬૨ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૩ ૧૬૩ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૪ ૧૬૪ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૧ ૧૬૫ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૨ ૧૬૬ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૩ ૧૬૭ આવશ્યક સૂત્રની દીપિકા ભાગ-૧ ૧૬૮ આવશ્યક સૂત્રની દીપિકા ભાગ-૨ ૧૬૯ આવશ્યક સૂત્રની દીપિકા ભાગ-૩ ૧૭૦ ઉત્તરાધ્યયન સટીક ભાગ-૧ ૧૭૧ ઉત્તરાધ્યયન સટીક ભાગ-૨ 25 ૧૭૨ ઉત્તરાધ્યયન સટીક ભાગ-૩ ૧૭૩ જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ ભાગ-૧ ૧૭૪ જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ ભાગ-૨ ૧૭૫ જીવાજીવાભિગમ સૂત્ર ભાગ-૧ ૧૭૬ જીવાજીવાભિગમ સૂત્ર ભાગ-૨ ૧૭૭ રાજપ્રશ્નીય ૧૭૮ આચારાંગ દીપિકા ૧૭૯ ભગવતી સૂત્ર ભાગ-૧ ૧૮૦ ભગવતી સૂત્ર ભાગ-૨ ૧૮૧ ભગવતી સૂત્ર ભાગ-૩ ૧૮૨ ૧૮૩ ૧૮૪ ૧૮૫ ૧૮૬ ૧૮૭ પન્નવણા સૂત્ર સટીક ભાગ-૧ પન્નવણા સૂત્ર સટીક ભાગ-૨ ૧૮૮ ૧૮૯ ઋષિભાષિતસૂત્ર હારિભદ્રીય આવશ્યક ટીપ્પણક સૂર્યપ્રજ્ઞપ્તિ સટીક આચારાંગ દીપિકા ભાગ-૧ સૂત્રકૃતાંગ દીપિકા ઠાણાંગ સટીક ભાગ-૧ ૧૯૦ ઠાણાંગ સટીક ભાગ-૨ ૧૯૧ અનુયોગદ્વાર મૂળ ૧૯૨ સમવાયાંગ સટીક ૧૯૩ આચારાંગ દીપિકા ભાગ-૨ ૧૯૪ સૂત્રકૃતાંગ સટીક ભાગ-૧ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ સૂત્રકૃતાંગ સટીક ભાગ-૨ ૧૯૬ ભગવતી સૂત્ર ૧૯૭ કલ્પસૂત્ર પ્રદીપિકા ૧૯૮ કલ્પસૂત્ર કૌમુદિ ૧૯૯ આનંદ કાવ્ય મહોદધિ ભાગ-૩ ર૦ શ્રી શ્રુતજ્ઞાન અમીધારા ૨૦૧ ઉત્તરાધ્યયન સૂત્ર-મૂળ ૨૦૨ ઉપધાન વિધિ પ્રેરક વિધિ ૨૦૩ હીરસ્વાધ્યાય ભાગ-૧ ૨૦૪ હીરસ્વાધ્યાય ભાગ-૨ ૨૦૫ ચૈત્યવંદનાદિ ભાષ્યત્રયી (વિવેચન) ૨૦૬ ભોજપ્રબંધ ર૦૭ શ્રી વસ્તુપાલ ચરિત્ર (ભાષાન્તર) ર૦૮ શ્રી યોગબિંદુ સટીક ૨૦૯ ગુરુ ગુણ રત્નાકર કાવ્યમ્ ૨૧૦ જગદ્ગુરુ કાવ્યમ્ ૨૧૧ યોગદષ્ટિસમુચ્ચય (અનુવાદ) ૨૧૨ જૈન જ્યોતિગ્રંથ સંગ્રહ ૨૧૭ પ્રમાણ પરિભાષા ૨૧૪ પ્રમેય રત્નકોષ ૨૧૫ જૈન સ્તોત્ર સંગ્રહ ભાગ-૨ ૨૧૬ શ્રી યોગદષ્ટિસમુચ્ચય (ભાવાનુવાદ) ૨૧૭ નવસ્મરણ (ઈંગ્લીશ સાર્થ સાનુવાદ) ૨૧૮ આઠ દૃષ્ટિની સજ્ઝાય 26 ૨૧૯ આગમસાર (દેવચંદ્રજી) ૨૨૦ નયચક્રસાર (દેવચંદ્રજી) ૨૨૧ ગુરુગુણષત્રિંશિકા (દેવચંદ્રજી) ૨૨૨ ૨૨૩ પંચકર્મગ્રંથ (દેવચંદ્રજી) વિચારસાર (દેવચંદ્રજી) ૨૨૪ શ્રી પર્યુષણ પર્વાદિક પર્વોની કથાઓ ૨૨૫ વિમળ મંત્રીનો રાસ ૨૨૬ બૃહત્ સંગ્રહણી અંતર્ગત યંત્રોનો સંગ્રહ ૨૨૭. દમયંતી ચરિત્ર ૨૨૮ બૃહત્સંગ્રહણી યંત્ર ૨૨૯ જૈન સ્તોત્ર સંગ્રહ ૨૩૦ યશોધર ચરિત્ર ૨૩૧ ૨૩૨ ચંદ્રવીરશુભાદિ કથા ચતુષ્ટયમ્ વિજયાનંદ અભ્યુદયમ્ મહાકાવ્ય ૨૩૩ જૈનધર્મવરસ્તોત્ર-ગોધૂલિકાર્થસભાચમત્કારેતિ કૃતિત્રિતયમ્ અનેકાર્થ રત્નમંજૂષા ૨૩૪ ૨૩૫ ૨૩૬ ૨૩૭ ૨૩૮ ૨૩૯ ૨૪૦ જૈન કથારત્નકોષ ભાગ-૩ ૨૪૧ શત્રુંજય તીર્થોદ્વાર (અનુવાદ) સિરિપાસનાહચરિય સમ્યક્ત્વ કૌમુદી (ભાષાંતર) વિમલનાથ ચરિત્ર (અનુવાદ) જૈન કથારત્નકોષ ભાગ-૧ (અનુવાદ) જૈન કથારત્નકોષ ભાગ-૨ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ૨૪૩ ૨૪૪ ૨૪૫ સૂક્તમુક્તાવલી ૨૪૬ નલાયનમ્ (કુબેરપુરાણમ્) ૨૪૭ બંધહેતૂદયત્રિભંગી પ્રકરણાદિ ધર્મપરીક્ષા ૨૪૮ ૨૪૯ આગમીય સૂક્તાવલ્યાદિ ૨૫૦ જૈન તત્વસાર સટીક ૨૫૧ ૨૫૨ હૈમધાતુપાઠ ૨૫૩ ૨૫૪ ૨૫૫ નાયાધમ્મકહાઓ (પુસ્તક) જૈન સ્તોત્ર તથા સ્તવનસંગ્રહ સાર્થ વસ્તુપાલ ચરિત્ર સિદ્ઘપ્રાભૃત સટીક ૨૫૯ ૨૬૦ ૨૬૧ ન્યાયસિદ્ધાંત મુક્તાવલી નવીન પૂજા સંગ્રહ સિદ્ધચક્રારાધન વિધિ વિ. સંગ્રહ ૨૫૬ ૨૫૭ તત્વાર્થધિગમસૂત્ર (ગુજરાતી) ૨૫૮ વિચારસપ્તતિકા સટીક + વિચારપંચાશિકા સટીક પ્રમાણનયતત્વાલોકાલંકાર (સાવ.) અધ્યાત્મસાર સટીક લીલાવતી ગણિત સંક્રમકરણ (ભાગ-૧) 27 સંક્રમકરણ (ભાગ-૨) ભક્તામરસ્તોત્ર (પ્રત) ૨૬૨ ૨૬૩ ૨૬૪ ષસ્થાનક પ્રકરણ (પ્રત) ૨૬૫ સુવ્રતઋષિકથાનક + સંવેગદ્રમકંદલી (પ્રત) શ્રી શત્રુંજયમહાતીર્થેદ્વાર (મૂળ) ૨૬૬ ૨૬૭ ૨૬૮ ૨૬૯ ર૭૦ ૨૦૧ ૨૭૨ ૨૦૩ ૨૦૪ ૨૫ ૨૦૬ ૨૭૭ ૨૮ ૨૦૯ ૨૮૦ ૨૮૧ કુમારવિહારશતકમ્ જીવાનુશાસનમ્ પ્રબંધ ચિંતામણી (હિન્દી ભાષાંતર) દેવચંદ્ર (ભાગ-૨) ભાનુચંદ્ર ગણિત દિગ્વિજય મહાકાવ્ય વિજ્ઞપ્તિ લેખ સંગ્રહ આબૂ (ભાગ-૧) આબૂ (ભાગ-૨) આબૂ (ભાગ-૩) આબૂ (ભાગ-૪) આબૂ (ભાગ-૫) ન્યાય પ્રકાશ શ્રી શોભન સ્તુતિ ગ્રંથ ઋષભ પંચાશિકા ગ્રંથ Page #31 --------------------------------------------------------------------------  Page #32 -------------------------------------------------------------------------- ________________ કિંચિત્ વક્તવ્ય. //////////////////// " લગભગ વીસેક વર્ષોં પહેલાંની વાત છે. સંસ્કૃત કાવ્યગ્ર ંથા અને ચરિત્ર ગ્રન્થાના અભ્યાસ અને વાચન કરતાં, ‘ ભવિષ્યમાં વ્યાખ્યાનાદિ પ્રસંગે કામમાં આવશે એ ઇરાદાથી કેવળ મારા જ ઉપયાગને માટે નાંધી લેવાતા શ્લેાક સંગ્રહ ' આમ ખીજાએના પશુ ઉપયાગ માટે પુસ્તકાકારે બહાર પડશે, એવી સ્વમમાં યે મેં આશા નહિ રાખેલી. દશેક વર્ષના મારા વાચનમાંથી આવા હજારેક લેાકેાના સંગ્રહ મારી પાસે થયેા, એ સંગ્રહને જોનારાઓ પૈકીના ઘણા શુભેકાની એ ભલામણે વધારે સંગ્રહ કરવા તરફ મને ઉત્સાહિત કર્યાં ક— આવે સંગ્રહ જો પુસ્તકાકારે બહાર પડે તે તે ઘણા ઉપદેશકા, ઉપદેશકા જ નહિ, પરન્તુ સામાન્ય વર્ષાંતે પણ ઉપકારી થાય.' પરિણામે અભિનવ ગ્રન્થાનું વાચન અને તેમાંથી સુંદર લાગતાં સુભાષિતાને સંગ્રહ હું કરતા જ ગયા. મારા આ સંગ્રહમાં લગભગ ચારેક હજાર લેાકેાને સંગ્રહ, કે જેમાં પ્રાકૃત ગાથાઓને પણ સમાવેશ થાય છે, થતાં તેને છપાવવા માટે તૈયારી કરી. કે જેના ફલસ્વરૂપ આજે તેમાંના એક ભાગ જનતાની સમક્ષ મૂકવા હું ભાગ્યશાળી થયેા છું. C મારે। આ સંગ્રહ, તેના ખપી જીવાને વધારે ઉપયેાગી થાય, એટલા માટે મારાથી બની શક્યું તેટલા અંશે તેના વિષયા અને પેટાવિષયા પાડવાના પ્રયત્ન કર્યો છે. એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે કે ધણી વખત એક જ સુભાષિત કયા વિષયમાં મૂકવું, એ સમજવુ બહુ કિંઠન થઇ પડે છે. એને વિષય ઘણી વસ્તુઓની સાથે સંબંધ રાખે છે, તેમ છતાં પણ જેટલુ વિચારી શકાયું તેટલુ વિચારીને તેમ જ ખીજા વિદ્વાન મહાનુભાવાની સલાહ લઈને વિષય વિભાગ પાડવામાં આવ્યા છે. આશા છે કે—આના ઉપયાગી મહાનુભાવાને અમે કરેલી છાંટણીથી જરૂર લાભ થશે. Page #33 -------------------------------------------------------------------------- ________________ 30 વિષયેાની છાંટણી કરવામાં એક બીજી મુશ્કેલી પણ ભૂલવા જેવી નથી જ. ધાર્મિક વિષયેા અને વ્યાવહારિક વિષયેાને જુદા કરવા એ ઘણું જ હિન કામ છે, એમ મને લાગ્યું છે. માર્ગાનુસારી ગૃહસ્થાના ૩૫ ગુણા, કે શ્રાવકાના ૨૧ ગુણા, નીતિ કે સદાચાર, બ્ય કે વિનય— વિવેક આ બધા વિષયેા નૈતિક વિષયેા જેવા દેખાવા છતાં જેમ ધાર્મિક વિષયાથી જુદા પાડી શકાય નહિ, તેમ શ્રાવકનાં ૧૨ ત્રા, ભાવના કે કે ધ્યાન, પંદર કર્માદાન કે અઢાર પાપસ્થાન એ ધાર્મિક ગણાતા વિષયે વ્યાવહારિક વિષયેાથી જુદા પાડી શકાય નહીં. એમ હોવા છતાં, આ પુસ્તકના લાભ લેનારાઓની અનુકૂળતાને માટે આ પુસ્તકમાં આપેલા બધા વિષયાને, બની શકયું' તેટલા વિચારપૂર્વક, ધાર્મિક અને વ્યાવહારિક એમ બે વિભાગેામાં વ્હેચી દેવામાં આવ્યા છે. યદ્યપિ સુભાષિતાના સંગ્રહરૂપે સુભાષિતરત્નભાંડાગાર, સુભાષિત સુધારત્નભાંડાગાર, અને એવા અનેક ગ્રન્થા બહાર પડ્યા છે, પરન્તુ એમાં મોટે ભાગે હિંદુ ગ્રંથામાંના જ સંગ્રહ છે, તેમજ તે ગ્રંથે। સાનુવાદ નથી. આ એ ખામી મારા આ સંગ્રહમાંથી દૂર કરવામાં આવી છે. એટલે કે હિંદુ ગ્રંથા ઉપરાન્ત જૈન ગ્રંથા પૈકીનાં સુંદરમાં સુંદર સુભાષિતા આ સંગ્રહમાં જેમ વિશેષરૂપે લેવામાં આવ્યાં છે, તેવી જ રીતે દરેક સુભાષિતને અનુવાદ પણ તેની સાથે આપવામાં આવ્યા છે. એક ખીજી પણ વિશેષતા આમાં છે. કાઇ પણ લેાક ક્યાંથી લેવામાં આવ્યેા છે, એ સ્થાન પણ તે ગ્રંથના પૃષ્ઠ, અધ્યાય વિગેરે સાથે આપવામાં આવ્યું છે. આ વિશેષતા ભાગ્યે જ અત્યાર સુધીના આવા બીજા સંગ્રહમાં જોવાય છે. મારે। આ સંગ્રહ લગભગ ચાર હાર લેાકેાના છે. તેનું એક જ પુસ્તક થતાં ઘણું મોટું થઈ જવાના કારણે અને વાચકાની અનુકૂળતાને માટે, એ બધા સંગ્રહને ચાર ભાગમાં બહાર પાડવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાંના પહેલા ભાગ આજે જનતા સમક્ષ મૂકાય છે. આ દરેક ભાગ લગભગ ચારસો ચારસા પાનાને રહેશે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ડા મારા સંગ્રહમાં જે પ્રાકૃત ગાથાઓનો સંગ્રહ થએલે, તેને જુદા જ પુસ્તકરૂપે બહાર પાડવાનો વિચાર ગોઠવેલો હોઈ, આ સંગ્રહમાં અપવાદ સિવાય માત્ર સંસ્કૃત લેકે જ આપવામાં આવ્યા છે. આવા એક બૃહત્ સંગ્રહને માટે જેમ એકાદ સારી પ્રસ્તાવનાની જરૂર છે, તેમ આખા ગ્રંથમાં આવતા તમામ લોકોની અકારાદિ અનુક્રમણિકા તથા ઉપયોગમાં લીધેલા ગ્રંથનું સૂચીપત્ર વિગેરે કેટલીક ઉપયોગી બાબતો આપવાની પણ જરૂર છે, પરંતુ તે બધું આખાયે સંગ્રહ તૈયાર થયા પછી જ આપી શકાય, એટલે તે બધી બાબતો ચોથા ભાગમાં આપવાનું રાખી, આ પ્રત્યેક ભાગમાં તો તેમાં આવતા વિષયોની અનુક્રમણિકા, સાંકેતિક અક્ષરો અને ચિહ્નોની સમજુતી તથા શુદ્ધિ પત્રક; એટલું જ માત્ર આપવું ઉચિત ધાર્યું છે. માત્ર આ પુસ્તકની ઉત્પત્તિના સંબંધમાં જ જે કંઈ બે એક બાબતો કહેવાની હતી તે કહી છે. આ પ્રસંગે મારા તે બે મહાન ઉપકારીઓના ઉપકારને પ્રગટ કરવા નહીં ભૂલું કે જેની અસીમ કૃપા અને અમીદષ્ટિએ મારા જેવા અજ્ઞાની અને જડબુદ્ધિવાળા જીવને ચૈતન્ય અપ્યું છે અને મારા જીવનની કાયાપલટ કરી મને ઋણી બનાવ્યો છે. તેઓ છે– મારા દાદાગુરુ જગપૂજ્ય શાસ્ત્રવિશારદ જેનાચાર્ય શ્રી વિજયધર્મસરીધરજી અને મારા ગુરુ શાંતમૂર્તિ મુનિરાજ શ્રી જયંતવિજયજી મહારાજ. મારા ગુએ આ ગ્રંથને સુંદર પદ્ધતિસર અને શુદ્ધ બનાવી આપવા માટે શ્રમ સેવ્યો છે, એ બદલ પણ હું તેઓશ્રીને અત્યન્ત ઋણી છું. વિષયો અને પેટાવિષયોની ચૂંટણી કરવામાં, તેમજ મુફો વિગેરે તપાસવામાં સાયલાનિવાસી ન્યાયતીર્થ–તભૂષણ પંડિત રતિલાલ દીપચંદ દેસાઈએ આપેલા યુગ બદલ તેમને ધન્યવાદ આપવો ભૂલીશ નહીં. ઉપર્યુક્ત બન્ને ગુરુદેવની અસીમ કૃપા, મારા બાકીના ત્રણ ભાગો જલદી બહાર પાડવાનું સામર્થ્ય અપે, એ અંતરની અભિલાષા પૂર્વક વિરમું છું. જૈન ધર્મશાળા, આબૂ ધર્મજયન્તોપાસક - વૈશાખ સુદ ૧૧ વિ. સં. ૨૪૬૧, ધર્મ સં. ૧૩) મુનિ વિશાળવિજય. Page #35 --------------------------------------------------------------------------  Page #36 -------------------------------------------------------------------------- ________________ م م ع ع विषयानुक्रमणिका (ા માની ) मङ्गलाचरण : કુલ લેક ૫ : પૃષ્ઠ 3 १ अहिंसा : કુલ કલેક ૩૭ : પૃષ્ઠ 3 અહિંસાનું સ્વરૂપ ૩ ! અહિંસાની શ્રેષ્ઠતા અહિંસા એજ ધર્મ ૬ અહિંસાનું માહામ્ય અહિંસા ૭ | અહિંસાનું ફળ २ दया કુલ લેક ૨૦ : પૃષ્ઠ ૧૫ ૧૫ | દયા વિનાનું બધું નિષ્ફળ ૨૧ દયાની શ્રેષ્ઠતા નાના જંતુઓની રક્ષા અને દયાનું ફળ ૧૯ | તેનું ફળ ૨૧ રૂ સમાન : કુલ લેક ૧૫ : પૃષ્ઠ પર અભયદાન ૨૨ | અભયદાનનું ફળ ૨૬ અભયદાનની શ્રેષ્ઠતા ४ हिंसा : કુલ કલેક ૨૫ : પૃષ્ઠ ૨૭ હિંસાનું સ્વરૂપ ૨૭ | સંકલ્પ હિંસાનો દોષ ૩૪ હિંસા-નિષેધ હિંસાથી દાનની નિષ્ફળતા ૩૫ હિંસામાં ધર્મ છે જ નહિ ૩૦ | યજ્ઞ તથા બલિદાન હિંસાનો હિંસક (ઘાતક) નિષેધ હિંસાના દોષ દયા ૧૮ ૩૫ Page #37 -------------------------------------------------------------------------- ________________ ५ मांस માંસ ભક્ષણુ નિષેધ માંસના શબ્દા 34 કુલ શ્લાક ૨૮ : ૩૭ ૪૧ કુલ શ્લાક ૧૩ પૃષ્ઠ ૪૭ ૪૭ સૌ કાઇ દુલને મારે છે. ૪૯ | ૫૦ : કુલ શ્લાક ૧૪ : ६ यज्ञ હિંસાથી ધર્મ ન જ થાય યજ્ઞની હિંસાથી સ્વર્ગ નથી મળતું ७ सत्य સત્યનું સ્વરૂપ ચાર પ્રકારનું સત્ય અવાસ્તવિક સત્ય ८ असत्य - मृषावाद અસત્યનું સ્વરૂપ ચાર પ્રકારનું અસત્ય એ પ્રકારનું અસત્ય સ્થૂલ અસત્ય અસત્યના નિષેધ ९ अचौर्य અચૌય –અદત્તાદાન–ત્યાગનું સ્વરૂપ १० चौर्य ચાર પ્રકારનું અદત્તાદાન અદત્તાદાન નિષધ ૪૭ ૫૮ ૫૮ ૫૯ ૫૯ ૬૦ માંસ ભક્ષણના દાષા માંસના ત્યાગનું મૂળ પર સત્યની શ્રેષ્ટતા ૫૩ ૫૩ ભાયત ૬૯ ૬૯ : } કુલ શ્લાક ૬ ૫૩ સત્યવાદીની શ્રેષ્ઠતા ૫૫ સત્ય વચનથી થતા ફાયદા ૫૬ કુલ શ્લાક ૨૨ : પૃષ્ઠ ૫૮ અસત્યની નિષ્ફળતા અસત્યની અધમતા પૃષ્ઠ ૩૭ ૪૧ ૪ | }} કુલ શ્લાક ૧૩ : પૃષ્ઠ પર સાત અસત્યવાદી અસત્યના દોષા ૬૧ મૃષાવાદીના પક્ષપાતનું કુળ ૬૫ અદત્તાદાનના દોષો ૬૦ ૬૦ ૬૧ પૃષ્ઠ ૬૬ અચો વ્રતથી થતા ફાયદા ૬૬ પૃષ્ઠ ૬૯ ૭૧ Page #38 -------------------------------------------------------------------------- ________________ ११ ब्रह्मचर्य : કુલ શ્લોક ૧૭ : પૃષ્ઠ 9 બ્રહ્મચર્યના અઢાર ભેદો જ ! બ્રહ્મચારીઓની ઉચ્ચ દશા છ૭ બ્રહ્મચર્યના આઠ ભેદ ૭૫ બ્રહ્મચારીઓને ત્યાજ્ય ગૃહસ્થોના ચોથા અણુવ્રતનું વસ્તુઓ સ્વરૂપ બ્રહ્મચર્યની શ્રેષ્ઠતા ૭૮ બ્રહ્મચર્ય—પાલન બ્રહ્મચર્યનાં ફળ ૭૯ બ્રહ્મચારીનું સ્વરૂપ ૭૮ १२ शील : કુલ લેક ૧૬ પૃષ્ઠ ૮૧ શીલની શ્રેષ્ઠતા ૮૧ | દુશીલતાને ધિક્કાર શીલનાં ફળ ૮૩ દુઃશીલતાના દોષો શીલભ્રષ્ટનું જીવન વ્યર્થ છે ૮૫ | ૩ મહત્ત-મૈથુન : કુલ લેક ૬ : પૃષ્ઠ ૮૮ મૈથુન સેવનમાં હિંસા ૮૮ | અબ્રહ્મ-મૈથુન-ના દે ૮૮ દીક્ષા પછી મૈથુન સેવનને દોષ ૮૮ | ૨૪ મ-વિષા : કુલ કલેક ૪૬ : પૃષ્ઠ કામ-વિષયસેવન–નિષેધ ૯૦ | વિષય ત્યાગનું ફળ સ્ત્રી સેવા ત્યાગ ભાવના ૯૩ કામ ત્યાગની શ્રેષ્ઠતા કામોત્પત્તિમાં મન, સ્વભાવ કામ–જયે વિરલ મનુષ્પો વિગેરે પણ કારણ છે ૯૪ કામીના જીવનને ધિક્કાર ૯૯ કામની પ્રબળતા ૯૪ કામાંધ મનુ ૧૦૦ કામ-ભોગથી તૃપ્તિ થતી નથી ૯૬ કામ-વિષયસેવનના દેષો ૧૦૫ વિષય-ત્યાગો પાય ८७ ૯૮ Page #39 -------------------------------------------------------------------------- ________________ १५ परिग्रह : કુલ લેક ૨૮ : પૃ8 ૧૧૦ પરિગ્રહનું સ્વરૂપ ૧૧૦ : પરિગ્રહથી નુકસાન ૧૧૪ પરિગ્રહત્યાગ ૧૧૦ | પરિગ્રહગ્રહની વિલક્ષણતા ૧૧૮ પરિગ્રહના દોષો ૧૧૦ પરિગ્રહત્યાગ–અપરિગ્રહનું પરિગ્રહની તુછતા ૧૧૨ | સ્વરૂપ ૧૧૮ ધર્મના નિમિત્તથી રાખેલ છે. સાચો અપરિગ્રહ ૧૧૯ પરિગ્રહ ૧૧૩ | પરિગ્રહત્યાગનું ફળ ૧૧૯ ૬ દ્વિવામિા : કુલ લેક ૪ : પૃષ્ઠ ૧૨૧ દિશા પરિમાણવ્રતનું સ્વરૂપ ૧૨૧ | દિશા પરિમાણની વિશેષતા ૧૨૨ દિશાપરિમાણનું ફળ ૧૨૧ ૨૭ મોજેમોજ : કુલ કલેક ૩ . પૃષ્ઠ ૧૨૩ ભોગપભોગવતનું સ્વરૂપ ૧૨૩ | ભોગ તથા ઉપભોગની વ્યાખ્યા १८ अभक्ष्य : કુલ લેક ૨૬ : | પૃષ્ઠ ૧૨૪ અભક્ષ્યના પ્રકાર ૧૨૪ દ્વિદળનું સ્વરૂપ ૧૩૧ અભક્ષ્યના પ્રકાર અને ત્યાગ ૧૨૬ (ગેરસયુક્ત) દ્વિદળના ત્યાગનું અભક્ષ્ય ભક્ષણનું ફળ ૧૨૭ કારણ ૧૩૨ કંદમૂળભક્ષણના દોષ ૧૨૮ (ગોરસયુક્ત) દ્વિદળ ભક્ષણનું કંદમૂળના ત્યાગનું કારણ ૧૨૯ પાપ ૧૩ર. કંદમૂળભક્ષણનું કડવું ફળ ૧૨૯ | ૨૨ વર મહથિતિ : કુલ કલેક ૬૨ : પૃષ્ઠ ૧૩૩ મહાવિકૃતિની સંખ્યા [ ]– મહાવિકૃતિનાં નામ ૧૩૩ | દારૂથી નુકસાન ૧ ૩૪ મહાવિકૃતિ અભર્યા હોવાનું | દારૂ પીનારની દુર્દશા કારણ ૧૩૪ | દારૂ પીવાનું પાપ ૧૩૩ ૧ ૩૮ ૧૪૦ Page #40 -------------------------------------------------------------------------- ________________ 37 ૧૫ર દારૂ નહિ પીવાનું કારણ ૧૪૧ | મધ ખાવાનું કડવું ફળ ૧૪૯ દારૂને ત્યાગ ૧૪૨ દવા નિમિત્તે પણ મધ ન દારૂનો ત્યાગ કરવાનું ફળ ૧૪૨ ખાવું ૧૫૦ [૨ માંa]– મધ અને ઝેર ૧૫૧ માંસાહારનું કડવું ફળ ૧૪૩ મધને ત્યાગ માંસનો ત્યાગ કરવાનું કારણ ૧૪૪ [ ક મા ] માંસાહારથી નુકસાન અને તેનો ત્યાગ ૧૪૫ ! માખણ અભક્ષ્ય હોવાનું કારણ ૧૫૩ [ રે મ પ ] માખણ ખાવાનું ફળ ૧૫૩ મધ અભક્ષ્ય હોવાનું કારણ ૧૪૬ ! માખણનો ત્યાગ ૧૫૪ મધ ખાવાનું પાપ ૧૪૭ | મહાવિકૃતિ ત્યાગનું ફળ ૧૫૪ ૨૦ કિમીનન : કુલ કલેક ૨૫ : પૃષ્ઠ ૧૫૫ રાત્રિભોજન નહિ કરવાનું | રાત્રિભોજનનું ફળ ૧૬૦ કારણ ૧૫૫ | રાત્રિભોજનનો ત્યાગ ૧૬૧ રાત્રિભોજનથી નુકસાન ૧૫૯ | રાત્રિભોજનત્યાગનું ફળ ૧૬૩ ૨૨ જ વન કુલ લેક ૮ : પૃષ્ઠ ૧૬૫ પંદર કર્માદાનનાં નામ ૧૬૫ | ઘાણીના ધંધાનું ફળ ૧૬૭ રસ તથા વિષના વ્યાપારનું પાપમય વસ્તુના વ્યાપારનું ૧૬૮ તલના વ્યાપારનું ફળ ૧૬ ૬ | २२ अनर्थदण्ड : કુલ લોક ૧૧ : પૃષ્ઠ ૧૬૯ અનર્થદાનું સ્વરૂપ ૧૬૯ | ચાર વિકથા ૧૭૨ અનર્થદંડનાં કારણે ૧૬૯ | Page #41 -------------------------------------------------------------------------- ________________ 38 ૨૩ માયા : કુલ સ્લાક ૧૬ : પૃષ્ઠ ૧૭૩ સામાયિકનું સ્વરૂપ ૧૭૩ | સમતાનો અર્થ ૧૭૫ સામાયિકના પ્રકાર ૧૭૪ | સામાયિકવ્રતના અતિચાર ૧૭૬ સામાયિકનો વિધિ ૧૭૪ | સામાયિકની વિશેષતા ૧૭૬ સાચું સામાયિક ૧૭૫ | સામાયિકનું ફળ ૧૭૭ ર૪ રાશિ : કુલ ગ્લૅક ૨ : પૃષ્ઠ ૧૭૯ દેશાવકાશિક વ્રતનું સ્વરૂપ ૧૭૯ | દેશાવકાશિક વ્રતના અતિચાર ૧૭૯ રક ઔષધ : કુલ કલેક ૧૮ : પૃષ્ઠ ૧૮૧ પૌષધનું સ્વરૂપ ૧૮૧ | પૌષધમાં શું ન કરવું ૧૮૫ પૌષધનું વિધાન ૧૮૨ | પૌષધ કરવાનું કારણ ૧૮૫ પૌષધના પ્રકાર ૧૮૩ | પૌષધનું ફળ ૧૮૬ પૌષધમાં શું કરવું ૧૮૪ { ૨૬ ૩પવાસ : કુલ લેક ૧૫ : | પૃષ્ઠ ૧૮૭ ઉપવાસનું સ્વરૂપ ૧૮૭ | કરવા ઉપવાસમાં શું ન કરવું ૧૮૭ | એકાદશીના ઉપવાસનું ફળ ૧૯૧ સાચે ઉપવાસ ૧૮૮ એકાદશીએ ઉપવાસ ન [પાલિકા અને ૩પ૩]– કરવાનું પાપ ૧૯૧ એકાદશીમાં ઉપવાસ ૧૮૯ ૫ ઉપવાસનું ફળ ૧૯૨ એકાદશીએ ઉપવાસ કેમ २७ पर्वतिथि : કુલ લોક ૨૨ : પૃષ્ઠ ૧૯૩ પર્વ તિથિને નિર્ણય ૧૯૩ ] [ ચાતુર્માસ-પર્વ ]-- પર્વતિથિની સંખ્યા ૧૯૩ ચાતુર્માસનું કર્તવ્ય ૧૯૯ કઈ તિથિએ શું ન કરવું ૧૯૫ [ પશિ -પર્વ ]પર્વતિથિએ શેનો ત્યાગ કરવો ૧૯૬ એકાદશીમાહાસ્ય પર્વતિથિનું ફળ ૧૯૭ એકાદશીએ શું ન કરવું ૨૦૦ કઈ તિથિનું શું ફળ ૧૯૮ ૧૯૦ Page #42 -------------------------------------------------------------------------- ________________ २८ अतिथिव्रत અતિથિનું સ્વરૂપ સાચેા અતિથિ અતિથિ તથા પરેાણા અતિથિપૃથ્વ અતિથિવ્રતનું સ્વરૂપ २९ कषाय કાયાનાં નામ કપાયાના અવાંતર પ્રકાર કષાયેાનું આયુષ્ય કષાયજન્ય કષ્ટ કષાયજન્ય નુકસાન કયા કષાયથી કેાની હાતી ३० क्रोध ત્યાગ ધ અને દુશ્મન ક્રોધ અને અગ્નિ ધ અને મદિરા ३१ शान्ति : કેાધજન્ય નુકસાન ધજન્ય નુકસાન અને શાંતિનું સ્વરૂપ સાચી શાંતિ શાંતિનું મહત્ત્વ શાંતિમાં જ સુખ : : : કુલ Àાક ૨૩ 39 ૨૦૧ ૨૦૨ ૨૦૨ ૨૦૩ ૨૦૪ કુલ શ્લાક ૨૯ ૨૦૯ ૨૧૦ ૨૧૦ ૨૧૧ ૨૧૩ ૨૨૩ ૨૨૭ ૨૨૭ ૨૨૯ પૃષ્ઠ ૨૦૧ અતિથિ સાથે કેમ વર્તવું ૨૦૫ અતિથિપૂજાની વિશેષતા ૨૦૬ અતિથિની અવજ્ઞાનું પાપ ૨૬ અતિથિપૂજાનું ફળ ૨૦૭ કુલ Àાક ૩૬ : ૨૧૯ ૨૩૪ ૨૩૪ ૨૩૫ ૨૩૬ : ઃ થાય કષાય–અકષાયને વિવેક કષાયેાના નાશ કષાયાને ત્યાગ કષાયાના જયના ઉપાય કષાયેાના જયનું ફળ કુલ àાક ૧૬ | પૃષ્ઠ ૨૦૯ ૨૧૫ ૨૧૬ ૨૧૬ ૨૧૭ ૨૧૭ ૨૧૮ પૃષ્ઠ ૨૧૯ ૨૩૦ ૨૩૧ ૨૩૨ કાના ઉપર ક્રોધ કરવ ક્રોધીની દુર્દશા કાધી અને રાક્ષસ ક્રોધના નાશનેા ઉપાય ક્રોધના ત્યાગનું મૂળ ૨૩૩ ૨૩૩ પૃષ્ઠ ૨૩૪ શાંતિરહિત પશુ સમાન ૨૩૬ શાંતિને ઉપાય શાંતિનું ળ ૨૩૭ ૨૩૭ Page #43 -------------------------------------------------------------------------- ________________ ३२ क्षमा ક્ષમાનું આચરણ ક્ષમાનું મહત્ત્વ ક્ષમારૂપી સ્ત્રી ક્ષમાવાનનું લક્ષણ ३३ मान માનની નિર્કતા ૨૪૫ માનથી નુકસાન ૨૪૭ ૨૪૯ માનને ત્યાગ માનથી નુકસાન અને ત્યાગ ૨૫૦ અધુરૂં પાત્ર ૨૫૩ આઠે મદ ૨૫૪ ३४ विनय કુલ શ્લાક ૧૩ : El : કુલ Àાક ૧૫ : વિનયની મહત્તા વિનયઃ સાચુ ભૂષણ વિનયને ઉપાય ३५ माया માયાની નિંદા માયાની પ્રબળતા માયાથી નુકસાન 40 · કુલ શ્લાક ૧૩ : ३६ ऋजुता ઋજુતાઃ માયાના નાશને ઉપાય ૨૪૦ ૨૪૦ ૨૪૧ ૨૪૧ કુલ શ્લાક ૩૭ : ૨૫૯ ૨૫૯ ૨૬૦ ૨૬૪ ૨૬૫ ૨૬૫ પૃષ્ઠ ૨૪૦ ૨૪૨ ક્ષમાવાન : સાચે ધર્મી ૨૪૨ ક્ષમાવાન સાથેનું વન ક્ષમાવાનની ઉદાર ભાવના ક્ષમાનું ફળ ૨૪૨ ૨૪૪ પૃષ્ઠ ૨૪૫ ૨૫૫ ૨૫૬ ૨૦૦ ) માનનું કડવું ફળ અપમાન પણ સહવું $1 કુલ લેાક ૩ : [ કરાપ્ત માન ]— માનની મહત્તા ૨૫૦ માનભંગ કરતાં મૃત્યુ ઉત્તમ ૨૫૭ ૨૫૮ પૃષ્ઠ ૨૫૯ વિનય વગર નુકસાન વિનયનું ફળ કપટીનું લક્ષણ કપટી અને મચ્છર્ માયાનું કડવું ફળ ઋજુતાનું સેવન ઋજીતા: મેાક્ષનું મૂળ ૨૬૧ ૨૬૧ પૃષ્ઠ ૨૬૪ ૨૬૮ ૨૬૮ ૨૬૯ પૃષ્ઠ ૨૭૦ २७० ૨૦૧ Page #44 -------------------------------------------------------------------------- ________________ २७२ २७५ ૨૭૬ २७६ ૨૭૭ २७८ ૨૮૬ २८८ ३७ लोभ : કુલ કલેક ૪૦ : પૃ૪ ૨૭૨ લોભની નિંદા લેબીનું અકાર્ય ૨૮૦ લાભની પ્રબળતા સાચે લેભી કાણુ ૨૮૨ લાભ અને સાપ લેભ ક્યાં કરો ૨૮૨ લભ અને અગ્નિ લેભથી નુકસાન ૨૮૩ લોભની અમર્યાદા લાભનું કડવું ફળ ૨૮૫ લોભીની દુર્દશા લોભનો ત્યાગ ३८ आशा : કુલ લોક ૧૬ : પૃષ્ઠ ૨૮૭ આશાની નિંદા ૨૮૭ | આશાથી નુકસાન ૨૮૯ આશાની નિરર્થકતા ૨૮૭ ] આશાને જય ૨૯૧ આશાનો બંધ આશાના જયનું ફળ ૨૯૨ ३९ तृष्णा : કુલ કલેક ૧૫ : | પૃષ્ઠ રલ્સ તૃષ્ણનાં સ્થાન તૃણાની મર્યાદા ૨૯૬ તૃષ્ણાની નિરર્થકતા ૨૮૩ | તૃષ્ણાવાળા લેખકની સ્થિતિ ૨૯૬ તૃષ્ણાનું અમરપણું ૨૯૪ | તૃષ્ણાથી નુકસાન ૨૯૭ ૪૦ સન્તોષ : કુલ શ્લોક ૧૬ : | પૃષ્ઠ ૨૯ સંતોષની મહત્તા ૨૮૯ ! સંતા–અસંતોષ વિવેક ૩૦૧ સંતિષમાંજ સાચું સુખ ૩૦૦ ! સંતોષનો ઉપાય સંતોષ કયાં કરવો અને ક્યાં સંતપનું ફળ ન કરવો ૩૦૧ ४१ रागद्वेष : કુલ કલેક ૨૧ : પૃષ્ઠ રાગદ્વેષનું મૂળ ૩૫ ! રાગદ્વેષથી -નુકસાન ૩૦૫ રાગદ્વેષનું પરિણામ ૩૦ ૫ | રાગદ્વેષનો જય ૩૦૧ ૩૦૫ ૦૭ Page #45 -------------------------------------------------------------------------- ________________ 3०७ ૩૧૯ [ ૧]– " | રાગથી નુકસાન અને ત્યાગ ૩૧૦ રાગના પર્યાય | [ ]– રાગનું પ્રાબલ્ય 30७ દષ્ટિરાગનું પ્રાબલ્ય ૩૦૮ | ટ્રેષના પર્યાય ૩૧૧ રાગનું પરિણામ ૩૦૯ | થી પ્રત્યેનો ભાવ ૩૧૧ રાગથી નુકસાન ૩૧૦ | દેવથી નુકસાન ૩૧૧ ४२ परद्रोह : કુલ કલેક ૪ : | પૃષ્ઠ ૩૧૩ પરહનું સ્વરૂપ ૩૧૩ ! પરથી નુકસાન અને ત્યાગ ૩૧૪ ४३ समता : કુલ લેક ૧૯ : પૃષ્ઠ ૩૧૫ સમતાની વિશેષતા ૩૧૫ | સમતાને ઉપયોગ ૩૧૮ સમતાની ભાવના ૩૧૬ સમતાને ઉપાય ૩૧૮ સમતાનું આચરણ (૩૧૭ સમતાનું ફળ ધાર્મિક સમતા ૩૧૭ ४४ मोह-ममता : કુલ લેક ર૯ : પૃષ્ઠ ૩૨૨ મેહનું પ્રાબલ્ય ૩૨૨ | મોહ દુઃખનું કારણ મેહની અગમ્યતા ૩૨૩ મેહનું કડવું ફળ ૩ ૩૦ મેહનું કારણ ૩૨૩ મહ-નિર્મોહ-વિવેક ૩૩૦ મેહની નિરર્થરતા મેહનો ત્યાગ ૩૩૧ શાસ્ત્રોનો મેહ ૩૨૫ મેહના ત્યાગનો ઉપાય ૩૩૧ મેહથી નુકસાન મેહની ભાવના ૩૨૮ મેહના ત્યાગનું ફળ ૩૩૨ ४५ वैराग्य : કુલ લોક ૪૭ : પૃષ્ઠ ૩૩૪ વૈરાગ્યના પર્યાય ૩૩૪ ] વૈરાગ્ય વગર નકામું ३४५ વૈરાગ્યની વિશેષતા ૩૩૪ વૈરાગ્ય વગરના મૂર્ખ વૈરાગ્યમય ઉપદેશ ૩૩૬ ઉત્કૃષ્ટ વૈરાગ્ય વૈરાગ્યમય ભાવના વૈરાગ્યને ઉપાય વૈરાગ્ય શા માટે ૩૪૪ } વૈરાનું ફળ ૩૨૯ (૩૨૪ ૩૨૫ ૩૫૧ ૩૫ર ૩૪૦ ૩૫૩ Page #46 -------------------------------------------------------------------------- ________________ ४६ इन्द्रियभोग ઇંદ્રિયભાગની વસ્તુઓ ઈંદ્રિય ભાગનું પ્રાબલ્ય ઇંદ્રિય ભાગથી નુકસાન ઇંદ્રિયભાગઃ ઝેર ४७ इन्द्रियजय ઇંદ્રિયજયની વિશેષતા ઇંદ્રિયજયના આદેશ ઇંદ્રિયજય: મેક્ષમા ઇંદ્રિયજયઃ સાચું સ્વર્ગ ४८ कलह કલહની નિંદા કલહ અને અગ્નિ ४९ अभ्याख्यान અભ્યાખ્યાનની નિંદા અભ્યાખ્યાનને દોષ ५० पैशुन्य પૈશુન્યથી નુકસાન પશુન્યા ત્યાગ ५१ रति- अरति રતિ–અતિથી નુકસાન રતની ભાવના : : ૩૫૫ ૩૫૫ ૩૫૬ ૩૫૮ : કુલ શ્લાક ૧૩ ૩૬૦ ૩૬૧ કુલ લેાક ૧૩ | કુલ શ્લાક પ : ૩૬૨ ૩૬૨ ૩૬૫ ૩૬૫ 43 ૩૬૭ ૩૬૭ I ૩૭૧ ૩૦૧ ૩૫૯ ઇંદ્રિયભાગઃ સુખાભાસ ઇંદ્રિયભાગ શત્રુ ૩૫૯ ઇંદ્રિય ભાગની નિરર્થકતા ૩૫૯ : કુલ લેાક ૩ | ઇંદ્રિયજય: સાચું બળ ઇંદ્રિયજયને ઉપાય ઇંદ્રિયજયનું ફળ : કલહથી નુકસાન : કુલ Àાક દ્ : ૩૬૮ ૩૬૯ અભ્યાખ્યાનને ત્યાગ પૃષ્ઠ ૩૫૫ કુલ લેક ૩ : I | મૈશુન્યના ત્યાગનું મૂળ અતિની ભાવના પૃષ્ઠ ૩૬૦ ૩૬૩ ૩૬૩ ૩૬૪ પૃષ્ઠ ૩૬૫ ૩૬૬ પૃષ્ઠ ૩૬૭ ૩૬૦ પૃષ્ઠ ૩૬૮ ૩૬૯ પૃષ્ઠ ૩૦૧ ૩૦૧ Page #47 -------------------------------------------------------------------------- ________________ ५२ परपरिवाद નિદાની નીચતા ૩૭૨ નિંદાથી નુકસાન ૩૭૩ પેાતાની અને પારકાની નિંદા ૩૭૩ ५३ मायामृषावाद માયામૃષાવાદનું સ્વરૂપ માયામૃષાવાદની કટુતા . ५४ मिथ्यात्व મિથ્યાત્વનું સ્વરૂપ મિથ્યાત્વની નિંદા મિથ્યાત્વની ભાવના મિથ્યાત્વની પ્રળતા મિથ્યાત્વથી નુકસાન शुद्धिपत्रक કુલ લેાક ૧૦ : 44 ૩૦૫ ૩૦૫ : કુલ શ્લોક ૩ I પૃષ્ટ ૩૭૨ નિદાને ત્યાગ શા માટે ૩૭૪ નિદાને ત્યાગ અને ફળ ૩૦૪ ૩૭૬ ૩૭૬ ૩૭૦ ૩૦૮ ૩૦૯ કુલ શ્લાક ૨૩ : માયામૃષાવાદને ત્યાગ પૃષ્ઠ ૨૭૫ ૩૦૫ : પૃષ્ઠ ૨૭૬ મિથ્યાત્વનું કડવુ ફળ ૩૮૨ મિથ્યાત્વના ત્યાગ ૩૮૩ મિથ્યાત્વના ત્યાગનેા ઉપાય ૩૮૩ મિથ્યાત્વના ત્યાગનું કુળ ૩૮૪ પાછળ Page #48 -------------------------------------------------------------------------- ________________ 22222222MMITY શ્લોકોના પ્રમાણમાં આપેલ ગ્રંથનાં દર તથા સ્થળોનાં ટુંકા નામની समजुती. अ०-अध्याय, अध्ययन, अधिकार. । खं०-खंड. अदत्ता०-अदत्तादान. च०-चतुर्थ. आचा०-आचारांग. । तृ०-तृतीय. आपस्तं०-आपस्तम्भोपनिषद् . त्रि. श. पु. च.1-त्रिषष्टिशलाका आ० स०-जैन आत्मानंद सभा, त्रिषष्टि श. पु. च. पुरुषचरित्र. भावनगर. दे० ला०-देवचंद लालभाई पुस्तको,, आगमोदय समिति, सुरत. द्धारक फंड, सुरत. आ. सभा-जैन आत्मानंद सभा, द्वि०-द्वितीय. भावनगर. धर्मक०-धर्मकल्पद्रुम. इति० समु०-इतिहाससमुच्चय. प०-पर्व. उ०-उल्लास. पद्मपु०-पद्मपुराण. उत्त०-सू०-उत्तराध्ययन सूत्र. पृ०-पृष्ठ. प्र०-प्रकाश, प्रस्ताव, प्रक्रम, प्रथम. उपदेश प्रा० प्र० स०-जैनधर्मप्रसारक सभा, उ. सू. टी.-उत्तराध्ययन सूत्र टीका. भावनगर. भा०-भाग, भाषांतर. किरातार्जु० । भा० वि०-भावविजय. उप० प्रा० । उपदेशप्रासाद. किराता० । किरातार्जुनीय. । Page #49 -------------------------------------------------------------------------- ________________ मनुस्मृ०-मनुस्मृति. महाभा०- महाभारत. मानसो ० - मानसोल्लास. मार्क पु० - मार्कडपुराण. o य० वि० ग्रं०- यशोविजय जैन ग्रंथ माला, भावनगर. योग शा ० - योगशास्त्र. वराहपु० - वराहपुराण. वि० ध० ल० - विजयधर्मलक्ष्मीज्ञानमंदिर, आगरा. ० - • वृत्ति. वै० - वैराग्य. व्या० - व्याख्यान. 46 श० - शतक. शां०- शांतिपर्व. श्राद्धप्रति ० - श्राद्धप्रतिक्रमण. श्लो० - श्लोक. स०-सर्ग. सिंदूरप्र० - सिंदूरप्रकरण. सुभा० रत्नसं० सुभाषित रत्नसं० स्क०-स्कंध. स्कंदपु० - स्कंदपुराण. स्मृ० -स्मृति. सुभाषितरत्न संदोह. हिंगुलप्र० - हिंगुलप्रकरण. हि० हं०-पंडित हिरालाल हंसराज, जामनगर. ने सोडना प्रभाणुना अते हुनु ( * ) निशान आप्यु 'छे, તે બ્લેક તે ગ્રંથકારને પેતાને બનાવેલ નથી. અર્થાત્ ખીજાના ગ્રંથમાંથી એ ગ્રંથમાં લીધેલે સમજવે. શ્લાકના પ્રમાણના ઉલ્લેખમાં કૌંસ ( ગ્રંથકર્તાનું અથવા તે પ્રકાશકનુ સમજવુ. ) માં આપેલ નામ Page #50 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત પદ્ય રત્નાકર ભાગ પહેલો Page #51 --------------------------------------------------------------------------  Page #52 -------------------------------------------------------------------------- ________________ ॥ॐ अह नमः । २ नमः ॥ जगत्पूज्य-श्रीविजयधर्मसूरीश्वरेभ्यो नमो नमः । मुनिश्री-विशालविजयमहाराजसंगृहीतःसुभाषित-पद्य-रत्नाकरः गूर्जरभाषाऽनुवादसहितः। 20000 मङ्गलाचरणम् ॥१॥ विश्वच्छायाविधायी सकलसुकविपुंस्कोकिलानुच्चवाचः, संस्कुर्वन् मजुरीतिप्रभृतिचतुरतामञ्जरीस्वाददानात् । आकल्पं स्थायिरूपोतुलरस-फलदः सद्विवेको रसालो, येन प्रारोपितोऽसौ प्रथमजिनपतिर्यच्छतादू वान्छितानि ।। Page #53 -------------------------------------------------------------------------- ________________ ( २ ) सुभाषित-पद्य - रत्ना१२. ॥ २ ॥ श्रीभोयणीग्रामगतं प्रभास्वरं, नमाम्यहं मल्लिविभुं जिनेश्वरम् । श्रीधर्मसूरिं च ततो गुरोर्गुरुं, वन्दे त्रिधा पण्डितपूज्यपत्कजम् ॥ ॥३॥ धर्मो विज्ञवरेण्यसेवितपदो धर्म भजे भावतो, धर्मेणावधुतः कुबोधनिचयो धर्माय मे स्यामतिः । धर्माचिन्तितकार्यपूर्त्तिरखिला धर्मस्य तेजो महद्, धर्मे शासनराग- धैर्यसुगुणाः श्रीधर्म ! धर्म दिश ॥ 11 8 11 अपूर्वशान्त्यादिगुणैरनुत्तरं, सज्ज्ञान- धैर्येण जगत्प्रतिष्ठितम् । आदौ जयन्तं विजयं ततः परं, वन्दे सुवन्द्यं गुरुमुत्तमं मुदा ॥ ॥ ५ ॥ एषां प्रसादं प्राप्य, श्लोकान् लोकहिताय संगृह्य । कुर्वेऽनुवादं तेषां विशालविजयो मुनिः सम्यक् ॥ Page #54 -------------------------------------------------------------------------- ________________ धार्मिक विभाग अहिंसा (१) અહિંસાનું સ્વરૂપ न यत्प्रमादयोगेन, जीवितव्यपरोपणम् । त्रसानां स्थावराणां च, तदहिंसाव्रतं मतम् ॥१॥ त्रिपष्टि श. पु. च., पर्व १, सर्ग ३, श्लोक ६२२. પ્રમાદના યોગથી ત્રસ અને સ્થાવર પ્રાણિઓના જીવિતને નાશ ન કરે, તે અહિંસા વ્રત કહેલું છે. ૧. कर्मणा मनसा वाचा, सर्वभूतेषु सर्वदा । अक्लेशजननं प्रोक्ता, त्वर्हिसा परमर्षिमिः ॥२॥ कूर्म पुराण, अ० ७६, ग्लोक ८०. સર્વ કોઈ પ્રાણીને વિષે સર્વદા કાયા, મન અને વચને કરીને કલેશ ઉત્પન્ન ન કર, તે ઉત્તમ રષિઓએ अडिसा ही छे. २. Page #55 -------------------------------------------------------------------------- ________________ (૪) સુભાષિત-પ-રનાકર. श्रूयतां धर्मसर्वस्वं, श्रुत्वा चैवावधार्यताम् । आत्मनः प्रतिकूलानि, परेषां न समाचरेत् ॥ ३॥ યોગરા, દિવ્ય ૦, ગોવા ૨૦ ની ધર્મનું સર્વસ્વ ( રહસ્ય) સાંભળો, અને સાંભળીને મનમાં નિશ્ચય કરે છે, જે પોતાના આત્માને પ્રતિકૂળ હેય તે બીજા પ્રત્યે આચરવું નહિં–કરવું નહિં. ૩. निरर्थिकां न कुर्वीत, जीवेषु स्थावरेष्वपि । हिंसामहिंसाधर्मज्ञः, कासन्मोक्षमुपासकः ॥ ४॥ ચોરાસ, દિવ્ય ૦, સોર ૨૨. અહિંસા ધર્મને જાણનાર અને મેક્ષની ઈચ્છા રાખનાર ઉપાસકે (શ્રાવકે ) પ્રયજન વિના સ્થાવર (એકેંદ્રિય ) છોની પણ હિંસા કરવી નહિં. ૪. प्राणानां परिरक्षणाय सततं सर्वाः क्रियाः प्राणिनां, प्राणेभ्योऽप्यधिक समस्तजगतां नास्त्येव किशिप्रियम् । पुण्यं तस्य न शक्यते गणयितुं यः पूर्णकारुण्यवान्, प्राणानामभयं ददाति सुकृतिस्तेषामहिंसाव्रतम् ॥ ५॥ હોમેજ લિ. પ્રાણિઓ નિરંતર પોતાના પ્રાણના રક્ષણને માટે જ સર્વ ક્રિયાઓ કરે છે, કેમકે સમગ્ર જગતના જીવને પોતાના * આવી નિશાની જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં એમ સમજવું કેએ શ્લોક એ ગ્રન્થકર્તાએ પિતે બનાવ્યો નથી; પણ બીજાએ બનાવેલ બ્લેક પોતાના પ્રત્યેના ઉપયોગમાં લીધું છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ અહિંસા. ( ૫ ) પ્રાણથી કાંઈ પણ અધિક પ્રિય વસ્તુ નથી જ. તેથી કરીને જે પુરૂષ સંપૂર્ણ યાવાળો હાય તેનું પુણ્ય ગણી શકાય તેમ નથી. જે પુણ્યશાળી હાય તે જ પ્રાણાને અભયદાન આપે છે અને તેઓને જ અહિંસા વ્રત હાય છે. ૫. न हिंस्यात्सर्वभूतानि, मित्रायणगतश्चरेत् । નેવું બન્મ સમાસાર્થે, ર્ વીત નચિત્ ॥ ૬ ॥ મહામત્ત, શાંતિપર્વ, અ૦ ૨૨૭, મોજ ૨૮. કાઈ પણ પ્રાણિની હિંસા કરવી નહિં. મિત્રની પેઠે દરેક સાથે આચરણ કરવું, એટલે સર્વ પ્રાણી ઉપર મૈત્રી રાખવી, આ મનુષ્ય જન્મ પામીને કાઇની સાથે વેર કરવું નહિ. ૬. जरायुजाण्डजादीनां वाङ्मनःकर्ममिः क्वचित् । ચુસ્ત ઊર્વીત ન પ્રોઢું, સર્વસરપંથ વગેયેત્ ॥ ૭॥ विष्णु पुराण. જરાયુજ એટલે ગર્ભાશયથી ઉત્પન્ન થયેલા (મનુષ્ય, પશુ વિગેરે) અને અંડજ એટલે ઇંડામાંથી ઉત્પન્ન થયેલા ( પક્ષી વિગેરે ) જીવા ઉપર ચેાગ્ય પુરૂષે કદાપિ ગાણા, મન અને શરીર વડે દ્રોહ પણ કરવેા નહિં, તથા સ સંગના ત્યાગ કરવા. છ. जरायुजाण्डजोद्भिज्ज - स्वेदजानि कदाचन । ये न हिंसन्ति भूतानि, शुद्धात्मानो दयापराः ॥ ८ ॥ वराह पुराण, अ० १३२, पृष्ठ ५३५ દયામાં તત્પર એવા જે પુરૂષા જરાયુથી ઉત્પન્ન થયેલા Page #57 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ). સુભાષિત-પધ-રત્નાકર. (મનુષ્ય, પશુ વિગેરે), ઇંડામાંથી ઉત્પન્ન થયેલા (પક્ષિઓ), ઉ૬ભિજ (ભૂમિથી ઉત્પન્ન થનાર તૃણાદિક) અને સ્વેદ (પરસેવા) થી ઉત્પન્ન થનારા જૂ, લીખ, માંકડ વિગેરે કઈ પણ પ્રકારના જતુઓની હિંસા કરતા નથી, તે પુરૂષે જ શુદ્ધ આત્માવાળા છે. ૮. અહિંસા એજ ધર્મ अहिंसाय भूतानां, धर्मप्रवचनं कृतम् । ચઃ માલાસંયુક્તક, સ ધર્મ પતિ નિશ્ચય છે ? महाभारत, शांतिपर्व, अ० १०९, श्लोक १५. પ્રાણિઓની અહિંસાને માટે જ સર્વ ધર્મની રચના કરેલી છે, તેથી જે ધર્મ અહિંસાયુક્ત હોય તે જ ધર્મ કહેવાય એ નિશ્ચય છે. ૯ अहिंसा सकलो धर्मो-ऽहिंसाधर्मस्तथा हितः। सत्यं तेऽहं प्रवक्ष्यामि, नोऽधर्मः सत्यवादिनाम् ॥१०॥ મહામાત, રાતિપર્વ, અo ૨૭૨, જે ૨૦. અહિંસા જ સમગ્ર ધર્મ છે, તથા અહિંસા ધર્મજ હિતકારક છે. હું તને સત્ય કહું છું કે સત્યવાદી પુરૂષને અધર્મ થતું નથી. ૧૦. अहिंसासंभवो धर्मः, स हिंसातः कथं भवेत् । રૉયગરિ પuiનિગાયત્તે ગાતા || પુરા, ૦ ૨૬, રોજ ૨૨. Page #58 -------------------------------------------------------------------------- ________________ અહિંસા. (૭) અહિંસાથી જ ધર્મ ઉત્પન્ન થાય છે, તે હિંસાથી શી રીતે થાય? જેમકે પાણીથી ઉત્પન્ન થતાં કમળે કદાપિ અગ્નિથી ઉત્પન્ન થતાં નથી. ૧૧. અહિંસા यो मां सर्वगतं ज्ञात्वा, न च हिंसेत् कदाचन । तस्याहं न प्रणश्यामि, न च मां स प्रणश्यति ॥ १२॥ મવિતા , ક. ૪, ગોબર ૨૭. (વિષ્ણુ કહે છે કે-) જે મનુષ્ય મને સર્વત્ર રહેલા જાણીને કઈ પણ વખત કેઈની હિંસા કરતે ન હોય, તેનું હું કાંઈ પણ નાશ કરતો નથી. કારણ કે તે માટે નાશ કરતું નથી. ૧૨. पृथिव्यामप्यहं पार्थ !, वायावग्नौ जलेऽप्यहम् । વનસ્પતિ તથાÉ, સર્વભૂતાતોથહમ્ ૨૨ / મવિક્તા , ૦ ૧૨, ગોવા રૂ૪. હે અર્જુન ! હું (વિષ્ણુ) પૃથ્વીને વિષે, વાયુને વિષે, અગ્નિને વિષે અને જળને વિષે રહેલો છું; તથા વનસ્પતિમાં પણ રહેલું છું. વધારે શું કહેવું? દરેક પ્રાણિને વિષે હું રહેલ છું, તેથી જે જીવોની હિંસા કરાય છે તે મારી જ હિંસા થાય છે, માટે કેઇની હિંસા કરવી નહિં. ૧૩. अमेध्यमध्ये कीटस्य, सुरेन्द्रस्य सुरालये । समाना जीविताकासा, समं मृत्युभयं द्वयोः ॥ १४ ॥ इतिहास समुषय, लोक ३०. Page #59 -------------------------------------------------------------------------- ________________ (૮) સુભાષિત-પધ-રત્નાકર. વિષ્ટાની મધ્યે રહેલા કીડાને તથા સ્વર્ગમાં રહેલા ઈંદ્રને જીવવાની ઇચ્છા સરખી જ હાય છે; અને તે બન્નેને મૃત્યુને ભય પણ સમાન જ હાય છે; તેથી કાઈ પણ પ્રાણિના વધ કરવા તે મહા પાપ છે. ૧૪. અહિંસાની શ્રેષ્ઠતા— मातेव सर्वभूताना - महिंसा हितकारिणी । દિનૈન દિ સંસાર–માવકૃતસાળિઃ || ‰ ॥ ોળશાજી, દ્વિ ૬, ક્ષે ૧૦. O અહિંસા એ માતાની જેમ સર્વ પ્રાણિઓનું હિત કરનારી છે, અને અહિંસાજ સોંસારરૂપી મરૂદેશમાં ( મારવાડની ભૂમિમાં) અમૃતની નીક ( નદી ) સમાન છે. ૧૫ अहिंसा दुःखदावाग्नि- प्रावृषेण्यघनावली । મશ્રમિાશોના—મહિંસા મૌષથી ॥ ૬ ॥ યોગશાસ્ત્ર, દિ॰ પ્ર॰, ો . જોજ 4. અહિંસા એ દુ:ખરૂપી દાવાનળને ખુઝાવવા માટે વષાઋતુના મેઘ સમાન છે; અને અહિંસા જ ભવભ્રમણુરૂપી રાગથી પીડાતા પ્રાણિઓને તે રાગથી મુક્ત કરવામાં ઉત્તમ ઔષધ સમાન છે. ૧૬. अहिंसा परमो धर्म - स्तथाऽहिंसा परो दमः । अहिंसा परमं दान- महिंसा परमं तपः ॥ १७ ॥ મહામાત, અનુશાસનપર્વ, ૧૦ ૨૨૬, જો રૂ. Page #60 -------------------------------------------------------------------------- ________________ અહિંસા. ( ૯ ) અહિંસા એ મોટો ધર્મ છે, અહિંસા એ ઉત્કૃષ્ટ ઈદ્રિયદમન છે, અહિંસા એ મોટું દાન છે, અને અહિંસા એ માટે તપ છે. ૧૭. अहिंसा परमो यज्ञ-स्तथाऽहिंसा परं फलम् । अहिंसा परमं मित्र-महिंसा परमं सुखम् ॥ १८ ॥ महाभारत, अनुशासन पर्व, अ० ११६, श्लोक ३८. અહિંસા પરમ યજ્ઞ છે, અહિંસા ઉત્કૃષ્ટ ફળ છે, અહિંસા મહાન્ મિત્ર છે અને અહિંસા એ પરમ સુખ છે. ૧૮. सर्वयज्ञेषु वा दानं, सर्वतीर्थेषु वाऽऽप्लुतम् । सर्वदानफलं वापि, नैतत् तुल्यमहिंसया ॥ १९ ॥ महाभारत, अनुशासन पर्व, अ० ११६, श्लोक ३१. સર્વ યજ્ઞમાં દાન, બધાય તીર્થોનું જ્ઞાન અને સઘળા દાનનું જે ફળ છે તે પણ અહિંસાની બરાબર થઈ શકતું નથી. ૧૯. अहिंस्रस्य तपोऽक्षय्य-महिंस्रो यजते सदा । अहिंस्रः सर्वभूतानां, यथा माता यथा पिता ॥ २० ॥ महाभारत, अनुशासन पर्व, अ० ११६, श्लोक ४०. હિંસા નહિં કરનારની તપસ્યા અવિનાશી છે, અહિંસક હમેશાં યજ્ઞ કરનાર છે, અને અહિંસક મનુષ્ય સર્વ પ્રાણીઓને માત-પિતા છે. અર્થાત દયાળુ મનુષ્યને તપસ્યાનું અવિનાશી ફળ મળે છે, યજ્ઞ ન કરવા છતાં યજ્ઞ કર્યાનું ફળ મળે છે અને માત–પિતાની જેમ સર્વ પ્રાણિઓને પાલનહાર-ઉપકારી છે. ૨૦. Page #61 -------------------------------------------------------------------------- ________________ सुभाषित-पद्म-२त्ना३२. एतत्फलमहिंसाया, भूयम कुरुपुङ्गव ! | न हि शक्या गुणा वक्तु-मपि वर्षशतैरपि ॥ २१ ॥ महाभारत, अनुशासन पर्व, अ० ११६, श्लोक ४१. (१०) ડે શ્રેષ્ઠ કારવ ! ( યુધિષ્ઠિર !) અહિંસાનુ આ માટું ફળ છે, તેના ગુણા સેા વર્ષે પણ કહી શકાય તેમ નથી. ૨૧. अहिंसा परमं दान- महिंसा परमो दमः । अहिंसा परमो यज्ञ - स्तथाऽहिंसा परं पदम् ॥ २२ ॥ श्लोक १९. भागवत, स्कन्ध ५, अ० ९, અહિંસા ઉત્તમ દાન છે, અહિંસા ઉત્તમ ક્રમ-ઇંદ્રિયાનુ દમન છે, અહિંસા ઉત્તમ યજ્ઞ છે અને અહિંસા એ ઉત્તમ यह (मोक्ष) छे. २२. अहिंसा परमो धर्म-स्तथाऽहिंसा परं तपः । अहिंसा परमं ज्ञान - महिंसा परमं पदम् ॥ २३ ॥ भागवत, स्कन्ध ५, अ०९, श्लोक २०. અહિંસા એ ઉત્તમ ધર્મ છે, અહિંસા ઉત્તમ તપ છે, અહિંસા ઉત્તમ જ્ઞાન છે, અને અહિંસા એ ઉત્તમ પદ્મ ( भोक्ष ) छे. 23. अहिंसा परमं ध्यान - महिंसा परमं तपः । अहिंसा परमं ज्ञान - महिंसा परमं पदम् ॥ २४ ॥ योगवासिष्ठ, लोक ३०. Page #62 -------------------------------------------------------------------------- ________________ અહિંસા. ( ૧૧ ) અહિંસા એ ઉત્તમ ધ્યાન છે, અહિંસા ઉત્તમ તપ છે, અહિંસા ઉત્તમ જ્ઞાન છે, અને અહિંસા એ ઉત્તમ પદ (મેક્ષ) છે. ૨૪. अहिंसा परमो धर्मो, पहिसैव परं तपः । अहिंसा परमं दान-मित्याहुर्मुनयः सदा ॥ २५ ॥ પ પુખ, ૦ ૨૨, રોડ ૨૭. અહિંસા એ ઉત્તમ ધર્મ છે, અહિંસાજ ઉત્તમ તપ છે અને અહિંસા એ ઉત્તમ દાન છે, એ પ્રમાણે સર્વદા મુનિઓ કહે છે. ૨૫. सर्वयझेषु यहानं, सर्वतीर्थेषु यत् फलम् । सर्वदानफलं वापि, तब तुल्यमहिंसया ॥ २६ ॥ ચતિધર્મ સમુચિ, ૦ ૨૬, રોડ ૮. સર્વ યોને વિષે દાન દેવાનું જે ફળ થાય, સર્વ તીર્થોનું સેવન કરવાથી જે ફળ થાય અને સર્વ પ્રકારનાં દાનનું જે ફળ થાય, તે બધું ફળ અહિંસાની બરાબરી કરી શક્યું નથી–સર્વથી. અહિંસાનું ફળ અધિક છે. ૨૬. सर्ववेदाधिगमनं, सर्वतीर्थावगाहनम् । सर्वयज्ञफलं चैव, नैव तुल्यमहिंसया ॥ २७ ॥ તિહાર સમુચ, ૧૦ ૨૮, સો ૧૦. સર્વ વેદના જ્ઞાનથી જે ફળ થાય, સર્વ તીર્થોમાં સ્નાન કરવાથી જે ફળ થાય અને સર્વ યનું જે ફળ થાય; તે બધું અહિંસાના ફળની તુલના કરી શકતું નથી. ર૭. Page #63 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) સુભાષિત-પદ્ય-રત્નાકર. अहिंसा परमं दान-महिंसा परमो दमः। अहिंसा परमो जापः, अहिंसा परमं शुभम् ॥ २८ ॥ इतिहास समुच्चय, अ० २८, श्लोक ५१. અહિંસા એ ઉત્તમ દાન છે, અહિંસા ઉત્તમ દમ (ઇંદ્રિચિનું દમન) છે, અહિંસા જ ઉત્તમ જપ છે અને અહિંસા જ ઉત્તમ શુભ (કલ્યાણ) છે. ૨૮. અહિંસાનું માહાભ્ય. नास्त्यहिंसापरं पुण्यं, नास्त्यहिंसापरं सुखम् । नास्त्यहिंसापरं ज्ञानं, नास्त्यहिंसापरो दमः ॥ २९ ॥ ___ इतिहास समुच्चय, अ० २९, श्लोक १९७. અહિંસાથી બીજું કોઈ ઉત્તમ પુણ્ય નથી, અહિંસાથી બીજું કોઈ ઉત્તમ સુખ નથી, અહિંસાથી બીજું કઈ ઉત્તમ જ્ઞાન નથી અને અહિંસાથી બીજું કોઈ ઉત્તમ ઇદ્રિય દમન નથી. અર્થાત્ અહિંસા જ મોટામાં મોટું પુણ્ય, સુખ, જ્ઞાન અને દમન છે. ર૯. અહિંસાનું ફળ – दीर्घमायुः परं रूप-मारोग्यं श्लाघनीयता । अहिंसायाः फलं सर्व, किमन्यत् कामदैव सा ।। ३०॥ ચોરા, દિવ્ય ૦, ગોવા ૨. લાંબું આયુષ્ય, સારૂં રૂપ, નીરગતા અને લોકમાં પ્રશંસા પ્રાપ્ત થાય, આ સર્વ અહિંસાનું ફળ છે, એટલે જેણે પૂર્વે Page #64 -------------------------------------------------------------------------- ________________ અહિંસા. (૧૩) અહિંસા વ્રત પાળ્યું હોય તેને બીજા જન્મમાં આ સર્વ પ્રાપ્ત થાય છે. વિશેષ શું કહેવું? તે અહિંસા સર્વ ઈચ્છિત વસ્તુને આપનારી છે. ૩૦. सर्वजीवदयार्थ तु, ये न हिंसन्ति प्राणिनः। निश्चितं धर्मसंयुक्ता-स्ते नराः स्वर्गगामिनः ॥ ३१ ॥ મમારત, રાત્તિ વર્ષ, ૧૦ રૂ ૩, ૪ ૨. જેઓ સર્વ જીવની દયા પાળવા માટે પ્રાણિઓની હિંસા કરતા નથી, તે મનુષ્ય ધર્મયુક્ત-પુણ્યશાળી થઈને અવશ્ય સ્વર્ગે જાય છે. ૩૧. न हिंसयति यो जन्तून्, मनोवाकायहेतुभिः । जीवितार्थापनयनैः, प्राणिभिर्न स हिंस्यते ॥ ३२ ॥ મહાભારત, શનિ પર્વ, ૧૦ ૨૭૪, જો ૨૭. જે મનુષ્ય મન, વચન અને કાયા વડે પ્રાણીઓને હણત નથી, તે મનુષ્યને જીવિત અને ધનનો નાશ કરવા વડે બીજા પ્રાણિઓ હણતા નથી. ૩ર. यद् ध्यायति यत्कुरुते, रतिं बध्नाति यत्र च । तदवामोत्ययत्नेन, यो हिनस्ति न किंचन ॥ ३३ ॥ મનુસ્મૃતિ, ૫૦ ૧, ઋો ક૭. જે પુરૂષ કોઈ પણ પ્રાણિને હણતા નથી તે પુરૂષ; જે વસ્તુનું મનમાં ધ્યાન કરે, જે કાંઈ શુભ કામ કરે અને જે વસ્તુ ઉપર અભિલાષા કરે, તે સર્વ વસ્તુને યત્ન વિનાજ પામે છે. ૩૩. Page #65 -------------------------------------------------------------------------- ________________ (१४) सुभाषित-५३-२त्ना४२. यथाऽऽत्मनि च पुत्रे च, सर्वभूतेषु यस्तथा । हितकामो हरिस्तेन, सर्वदा तोष्यते सुखम् ॥ ३४ ॥ विष्णु पुराण, अ० ३, पृष्ठ १४. જે મનુષ્ય પોતાના આત્માની જેમ અને પુત્રની જેમ સર્વ પ્રાણિઓને વિષે હિતને ઈચ્છે છે, તે મનુષ્ય હમેશાં શ્રી હરિને સુખે કરીને પ્રસન્ન કરી શકે છે. ૩૪. रूपमारोग्यमैश्वर्य, श्रुति स्वर्गतिमेव च । प्रामोत्यहिंस्रः पुरुषः, प्राहेदमुशना मुनिः ॥ ३५ ॥ इतिहास समुच्चय, अ० २७, श्लोक ३१. ઉશના મુનિ કહે છે કે-જે પુરૂષ પ્રાણિઓની હિંસા કરતે નથી તે રૂ૫, નરેગતા, એશ્વર્ય, શાસ્ત્ર તથા સ્વર્ગની तिने पामे छे. उ५. तमेवमुत्तमं धर्म-महिंसाधर्मरक्षणम् ।। ये चरन्ति महात्मानो, विष्णुलोकं ब्रजन्ति ते ॥ ३६॥ इतिहास समुच्चय, अ० २८, श्लोक ५५. આવી રીતે જે મહાત્માઓ અહિંસાધર્મના રક્ષણરૂપ તે ઉત્તમ ધર્મનું આચરણ કરે છે–પાલન કરે છે, તેઓ વિષ્ણals (4 ) भi mय छे. ३१. लक्ष्मीः पाणिवले तस्य, स्वर्गस्तस्य गृहाङ्गणे । कुरुते यो जनः सर्व-जीवरक्षां सदाऽऽदरात् ॥ ३७॥ पुण्यधन नृप कथा, पत्रांक ८, श्लोक २०४. Page #66 -------------------------------------------------------------------------- ________________ યા. ( ૧૫ ) જે મનુષ્ય નિરંતર આદરપૂર્વક સર્વ પ્રાણિઓની રક્ષા કરે છે, તેના હાથમાં જ લક્ષ્મી રહેલી છે, અને તેના ઘરના આંગણામાં સ્વર્ગ રહેલું છે. ૩૭. ત્યાં (૨) धर्मो जीवदयातुल्यो, न कापि जगतीतले । तस्मात् सर्वप्रयत्नेन, कार्या जीवदयानिमिः ॥१॥ हेमचन्द्रसूरि. આ પૃથ્વીપીઠ ઉપર કોઈ પણ ઠેકાણે જીવદયા જે બીજે કેઈ ઉત્તમ ધર્મ નથી, તેથી મનુષ્યએ સર્વ પ્રયત્ન વડે જીવદયા કરવી યોગ્ય છે. ૧. यो नात्मने न गुरवे न च बन्धुवर्ग, दीने दयां न कुरुते न च भृत्यवगें । किं तस्य जीवितफलं हि मनुष्यलोके, काकोऽपि जीवति चिरं च बलिं च भुङ्क्ते. ॥२॥ જૈન તન્ન, 98 ૬, ગોદ ૨૨. જે મનુષ્ય પોતાના આત્મા ઉપર, ગુરૂ ઉપર, બંધુવર્ગ ઉપર, દીન માણસ ઉપર અને ચાકરવર્ગ ઉપર દયા કરતો નથી, તેના જીવિતનું ફળ આ મનુષ્યલેકમાં શું છે ? અર્થાત્ તેનું જીવતર નિષ્ફળ છે. કારણ કે કાગડો પણ ચિરકાળ જીવે છે અને બલિદાન (અન્નાદિ) ખાય છે, પણ તેનું જીવિત નકામું છે, તેમ દયા વિનાના મનુષ્યનું જીવન પણ નકામું છે. ૨. Page #67 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત-પદ્ય રત્નાકર. धर्मतत्त्वमिदं ज्ञेयं, भुवनत्रयसंमतम् । ચા સર્વમૂતેષુ, ત્રણેવુ સ્થાનોપુ ૨ ॥ ૨ ॥ ( ૧૬ ) પાર્શ્વનાથ ત્રિ, સળે ?, જો ૧૬૨ (૨૦ f૦). ત્રણ ભુવનને સંમત એવું આ ધર્મનું તત્ત્વ જાણવું કેત્રસ અને સ્થાવર સર્વ જીવાને વર્ષ દયા રાખવી. ૩. लावण्यरहितं रूपं, विद्यया वर्जितं वपुः । जलत्यक्तं सरो भाति, तथा धर्मो दयां विना ॥ ४ ॥ હિં જ પ્રાર, મોજ ૪. લાવણ્ય વિનાનું રૂપ, વિદ્યા વિનાનું શરીર અને જળ વિનાનું સરેાવર જેવું ભાસે છે, તેવા યા વિનાના ધર્મ ભાસે છે. અર્થાત્ તે સર્વે જેમ શાભતા નથી તેમ દયા વિનાના ધર્મશાલતા નથી. ૪. क्रीडाभूः सुकृतस्य दुष्कृतरजः संहारवात्या भवो दन्वनोर्व्यसनाग्निमेघपटली सङ्केतदूती श्रियाम् । निःश्रेणिस्त्रिदिवौकसः प्रियसखी मुक्तेः कुगत्यर्गला, सत्त्वेषु क्रियतां कृपैव भवतु क्लेशैरशेषैः परैः ॥ ५ ॥ सिन्दूर प्रकरण, श्लोक २५. હે જીવ! માત્ર સર્વ પ્રાણિઓની ઉપર કૃપાજ કર; ખીજા સમગ્ર કલેશે...એ કરીને સર્યું–બીજા કષ્ટદાયક કાઈ પણ ધર્મ કૃત્યા કરવાની જરૂર નથી. કેમકે તે દયા જ પુણ્યને ક્રીડા કરવાની પૃથ્વી છે, પાપરૂપી ધૂળને ઉડાડી દેવામાં મોટા વાયરા સમાન Page #68 -------------------------------------------------------------------------- ________________ ક્યા. ( ૧૭ ) - - - - - - - છે, સંસારરૂપી સાગરને તરવામાં વહાણ સમાન છે, દુ:ખરૂપી અગ્નિને બુઝાવવામાં મેઘના સમૂહરૂપ છે, લક્ષ્મીનો સંકેત કરવામાં દૂતી સમાન છે, સ્વર્ગરૂપી મહેલ ઉપર ચડવાની નીસરણ સમાન છે, મુક્તિની પ્રિય સખી સમાન છે અને નકાદિક કુગતિને અટકાવનારી અર્ગલા (ભેગળ) સમાન છે. ૫. दयाऽङ्गना सदा सेव्या, सर्वकामफलप्रदा । सेविताऽसौ करोत्याशु, मानसं करुणामयम् ॥ ६ ॥ तत्त्वामृत, श्लोक २६१. સર્વ મનવાંછિત ફળને આપનારી દયારૂપી સ્ત્રી સદા સેવવા લાયક છે, કેમકે તેની સેવા કરવાથી તે મનુષ્યના મનને દયામય કરે છે. ૬. अहिंसालक्षणो धर्मोऽधर्मश्च प्राणिनां वधः । तस्माद्धार्थभिलाकः कर्तव्या प्राणिनां दया ॥ ७॥ મા મન, પર્વ, ૧૦ રૂ ૩, ઋો ક૨. અહિંસા એ ધર્મનું લક્ષણ છે, અને પ્રાણીનો વધ કરવો એ અધર્મ છે; તેથી ધર્મના અથી લોકોએ પ્રાણિઓ ઉપર દયા કરવી. ૭. दयाहीनं निष्फलं स्यान्नास्ति धर्मस्तु तत्र हि । एते वेदा अवेदाः स्युर्दया यत्र न विद्यते ॥ ८॥ વાપુરાન, ઇ ૨, - રૂદ, શોવ ક૨. Page #69 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) સુભાષિત-પદ્ય રત્નાકર. દયા વિનાનાં સર્વ કાર્ય નિષ્ફળ છે, જ્યાં દયા નથી ત્યાં ધર્મ પણ નથી. જેમાં દયા ન હેાય તે વેદે પણ અવેદરૂપ જ છે એમ જાણવું. તાત્પર્ય કે—જેમાં દયા ન હેાય તે વેદ જ ન કહેવાય, અર્થાત્ વેદમાં દયા જ છે. ૮. दया - दानपरो नित्यं, जीवमेव प्ररक्षयेत् । चाण्डालो वा स शूद्रो वा स वै ब्राह्मण उच्यते ॥ ९ ॥ પદ્મપુરાળ, વન્તુ ૨, ૬૦ ૨૬, જો ૪૨, " જે માણસ નિર ંતર દયા—દાનમાં જ તત્પર રહી જીવનું રક્ષણ જ કરે છે, તે માણસ જાતે ચાંડાળ હેાય કે શૂદ્ર હાય તા તે બ્રાહ્મણુ જ કહેવાય છે. ૯. પણ ચર્મ-વજી, વેમુખ્ય-શિવા-નયાઃ | ન અોઢન્તિ પાપાનિ, શોધો તુ ચા—મૌ ॥ શ્॰ || જ્ઞાન સન્દ્રિા, ફોજ ૮૨. ચર્મ અને છાલનાં વસ્ત્ર, ચીંધરાનું વસ્ત્ર, પંચકેશ સુડન, શિખા અને જટા આ સર્વ પ્રકારના વેષ પાપને દૂર કરી શક્તા નથી. માત્ર દયા અને દમન જ આત્માને શુદ્ધ કરનાર છે. ૧૦. દયાની શ્રેષ્ઠતા— सर्वे वेदा न तत् कुर्युः, सर्वे यज्ञाश्च भारत ! | सर्वे तीर्थाभिषेकाश्च यत् कुर्यात् प्राणिनां दया ॥। ११ ॥ महा भारत, अनुशासन पर्व, अ० ११४, ોજ ૧૮. Page #70 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯ ) હે ભારત ( યુધિષ્ઠિર ) ! પ્રાણિઓ પરની દયા જે પુણ્યાદિક કાર્ય કરે છે, તે કાર્ય સર્વ વઢ્ઢા કરી શકતા નથી, સર્વે યજ્ઞા પણ કરી શકતા નથી અને સર્વ તીર્થોના અભિષેક ( સ્નાન ) પણ કરી શકતા નથી. ૧૧. ધ્યા. ત: તવઃ સર્વે, સમાવશિળ: / एकतो भयभीतस्य, प्राणिनः प्राणरक्षणम् ॥ १२ ॥ इतिहास समुच्चय, अ० ४, श्लोक ३. એક બાજુ ઉત્તમ દક્ષિણા આપીને સંપૂર્ણ કરેલા સર્વ યજ્ઞા એટલે યજ્ઞાનું પુણ્ય રાખીએ, અને એક માજી ભયથી ત્રાસ પામેલા એક પ્રાણિના પ્રાણુનુ રક્ષણ એટલે રક્ષણનુ પુણ્ય રાખીએ, તા જીવદયાનું પુણ્ય વધે છે. ૧૨. न सा दीक्षा न सा भिक्षा, न तद्दानं न तत्तपः । न तद्ध्यानं न तन्मौनं, दया यत्र न विद्यते ॥ १३ ॥ મૂળ મુત્તવિહી, પૃષ્ઠ ૬૪૨,મોદ ૬૦. જેમાં દયા ન હોય એવી દીક્ષા નિરર્થક છે, એવી ભિક્ષા નિરર્થક છે, એવુ દાન નકામુ છે, એવું તપ વૃથા છે, એવું ધ્યાન વૃધા છે અને એવું મૌનવ્રત પણ નકામુ છે. દયા હાય તા જ તે સર્વે સાર્થક છે. ૧૩. દયાનું ફળ— सर्वसत्वे दयां मैत्रीं यः करोति सुमानसः । जयत्यसावरीन् सर्वान्, बाह्याभ्यन्तरसंस्थितान् ॥ १४ ॥ તવામૃત, ૨૬૨. Page #71 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) સુભાષિત-પદ્ય-રત્નાકર. સારા મનવાળો જે પુરૂષ સર્વ પ્રાણી ઉપર દયાને તથા મૈત્રીને કરે છે, તે પુરૂષ બાહ્ય તથા આત્યંતર સર્વ શત્રુ. ઓને જીતે છે. ૧૪. आयुर्दीर्घतरं वपुर्वरतरं गोत्रं गरीयस्तरं, वित्तं भूरितरं बलं बहुतरं स्वामित्वमुच्चैस्तरम् । आरोग्यं विगतान्तरं त्रिजगति श्लाध्यत्वमल्पेतरं, संसाराम्बुनिधि करोति सुतरं चेतः कृपाान्तरम् ।।१५।। સિજૂર કર, સો ૨૮. જેનું ચિત્ત દયાથી ભીંજાયેલું હોય, તેને અત્યંત લાંબુ આયુષ્ય મળે છે, શરીર મજબુત બને છે, ઉચ્ચ ગોત્ર પ્રાપ્ત થાય છે, ઘણું ધન મળે છે, ઘણું બળ થાય છે, મોટું સ્વામી પાયું પ્રાપ્ત થાય છે, આંતરા રહિત-નિરંતર આરોગ્યપણું રહે છે, ત્રણ જગતમાં તે ઘણી પ્રશંસાને પામે છે, તથા તે સંસાર રૂપી સમુદ્રને સુખેથી તરવા લાયક કરે છે. ૧૫. यो बन्धन-वध-क्केशान, प्राणिनां न चिकिर्षति । स सर्वस्य हितप्रेप्सुः, सुखमत्यन्तमश्नुते ॥ १६ ॥ મનુસ્મૃતિ, વ , મોર ક૬. જે મનુષ્ય પ્રાણિઓને બંધન, વધ કે બીજું કોઈ પણ પ્રકારનું દુઃખ આપવા ઈચ્છતા નથી, તે મનુષ્ય સર્વ પ્રાણિઓના હિતને ઈચ્છતો હોવાથી અત્યંત સુખને ભગવે છે. ૧૬. Page #72 -------------------------------------------------------------------------- ________________ દયા, ( ૨૧ ). ध्यानयोगपरा नित्यं, यां गतिं यान्ति योगिनः । तथैव याति तां मर्त्यः, सर्वभूतदयापरः ॥ १७ ॥ તિહાસ સમુચ, ૦ ૨૮, ઋોજ ક૭. નિરંતર ધ્યાનયેગમાં તત્પર રહેનારા યેગીઓ જે ગતિમાં જાય છે, તે જ ગતિમાં સર્વ પ્રાણિઓ ઉપર દયા કરવામાં તત્પર રહેનારા પુરૂષ પણ જાય છે. અર્થાત્ સ્વર્ગ અને મોક્ષ ગતિને પામે છે. ૧૭. દયા વિનાનું બધું નિફલ– दयां विना देव-गुरुकमार्चास्तपांसि सर्वेन्द्रिययन्त्रणानि । दानानि शास्त्राध्ययनानि सर्व, सैन्यं गतस्वामि यथा वृथैव ॥१॥ ૩રા તff, (૨૦ વિ. બંબ ) 98 ૨૨ ૭. દેવ અને ગુરૂના ચરણની સેવા, તપ, સર્વ ઈદ્રિયોને નિગ્રહ, સર્વ પ્રકારનાં દાન અને શાસ્ત્રનો અભ્યાસ; આ સર્વ જે દયા ન હોય તે સ્વામી વિનાના સૈન્યની જેમ વૃથા છે. ૧૮. નાના જંતુઓની રક્ષા અને તેનું ફળ– अहिंसापूर्वको धर्मो, यस्मात्सर्वहिते रतः । यूका-मत्कुण-दंशादींस्तस्मात्तानपि रक्षयेत् ।। १९ ।। ન પતિ, પૃષ્ઠ ૨૨, ઉક. જેથી કરીને અહિંસાપૂર્વક ધર્મ સર્વ જીવોના હિતને વિષે રક્ત છે, તેથી કરીને તે જૂ, માકડ અને હંસ વિગેરે જંતુઓની પણ રક્ષા કરવી. ૧૯. Page #73 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત-પધ-રત્નાકર. પૂજા—મળશાહીન, યે સાજ્ઞાનિનસ્તથા । पुत्रवत् परिरक्षन्ति, ते नराः स्वर्गगामिनः ॥ २० ॥ પદ્મ પુરાળ, ૧૦ ૧૬, જો ૪૬. ( ૧૨ ) જે પુરૂષા જૂ, માકડ અને ડાંસ વિગેરે, તથા બીજા પણ અજ્ઞાની (ક્ષુદ્ર) જ ંતુઓનું હંમેશાં પેાતાના પુત્રની જેમ ૨ક્ષણ કરે છે, તે મનુષ્યે સ્વર્ગે જાય છે. ૨૦. સમયદ્રાન ( ૨ ) मार्यमाणस्य हेमाद्रि, राज्यं वाऽथ प्रयच्छतु । तदनिष्टं परित्यज्य, जीवो जीवितुमिच्छति ॥ १ ॥ ચોળ શાસ્ત્ર ( પ્ર૦ સમા) ઇ ૭૬ * હણાતા એવા પ્રાણીને સુવર્ણ ને મેરૂપર્વત આપે! કે મેાટુ રાજ્ય આપેા, તા પણ તેને તે અનિષ્ટ હાવાથી તેને ત્યાગ કરીને તે પ્રાણી ફક્ત જીવવાને જ પ્રુચ્છે છે. માટે જીવિત ( અભય ) દાન જ સર્વોત્તમ છે. ૧. ફ્રેમ-ઘેનુ ધરાવીનાં, રાતાર: મુળમા મુવિ । કુર્ત્તમ પુરુષો જો, ચઃ કાળિધ્વમયદ્: || ૨ || માર્જન્ટુ પુરાળ, ૧ ૨, ૪૦૭, જો ૧૨. પૃથ્વી ઉપર, સુવર્ણ, ગાયા અને પૃથ્વી વિગેરેનું દાન Page #74 -------------------------------------------------------------------------- ________________ અભયદાન. (૨૩) * ** ** * * * - - - - - - - કરનાર પુરૂષે સુલભ છે, પરંતુ પ્રાણિઓને અભયદાન આપે તે પુરૂષ આ જગતમાં દુર્લભ છે. ૨. वरमेकस्य सत्त्वस्य, दत्ता ह्यभयदक्षिणा । न तु विप्रसहस्त्रेभ्यो, गोसहस्त्रमलतम् ॥ ३ ॥ મve પુરાણ, ૫ ૨, , ૭, ો ૧૨. એકજ પ્રાણિને અભયરૂપ દક્ષિણ આપવી સારી છે, પરંતુ હજારો બ્રાહ્મણોને અલંકાર વડે શણગારેલી હજાર ગાયે રૂપ દક્ષિણ આપવી સારી નથી. અર્થાત્ દાન કરતાં અભયદાનનું ફળ મોટું છે. ૩. कपिलानां सहस्त्राणि, यो विप्रेभ्यः प्रयच्छति । एकस्य जीवितं दद्यान्न च तुल्यं युधिष्ठिर ! ॥ ४ ॥ मार्कण्ड पुराण, स्कन्ध ६, अ० १३, श्लोक ५२. હે યુધિષ્ઠિર ! જે પુરૂષ બ્રાહ્મણોને હજારો ગાયનું દાન કરે અને બીજો કોઈ પુરૂષ એક જીવને જીવિતદાન આપે, તે તે ગેદાનનું પુણ્ય આ અભયદાનની તુલ્ય થતું નથી. ૪. जीवानां रक्षणं श्रेष्ठं, जीवा जीवितकारिणः । तस्मात्समस्तदानेभ्योऽभयदानं प्रशस्यते ॥५॥ મve પુછાળ, ૫ ૮, ૧૦ ૨૬, રોજ રૂરૂ. સર્વ જીવો જીવિતની ઈચ્છાવાળા - હોય છે, તેથી સર્વ છનું રક્ષણ કરવું તેજ શ્રેષ્ઠ છે અને તેથી કરીને જ સમગ્ર Page #75 -------------------------------------------------------------------------- ________________ (28) સુભાષિત-પદ્ય-રત્નાકર. દાનેા કરતાં અભયદાન અધિક પ્રશંસાપાત્ર છે—વખાણવા લાયક છે. ૫. यो द्यात् काञ्चनं मेरुं कृत्स्नां चैव वसुन्धराम् । एकस्य जीवितं दद्यान्न च तुल्यं युधिष्ठिर ! ॥ ६ ॥ માઈન્ડ પુરાળ, સ્કંધ ૮, ૧૦ ૬૬, જો રૂ. જે પુરૂષ સુવર્ણ ના મેરૂપર્યંતનું તથા સમગ્ર પૃથ્વીનુ દાન કરે, અને ખીજે કેાઇ પુરૂષ એક જીવને જીવન આપે અભયદાન આપે, તેા હે યુધિષ્ઠિર ! તે બન્ને તુલ્ય થતા નથી અર્થાત્ અભયદાનનું પુણ્ય ઘણું વધી જાય છે. ૬. અભયદાનની શ્રેષ્ઠતા— यो ददाति सहस्त्राणि, गवामश्वशतानि च । अभयं सर्वसत्त्वेभ्यस्तद्दानमतिरिच्यते ॥ ७ ॥ . જે મનુષ્ય હજારા ગાયા અને સેકડા અશ્વોનું દાન કરે, અને જે કાઇ બીજો મનુષ્ય સર્વ પ્રાણિઓને અભયદાન આપે, તા તે અભયદાન પૂર્વના દાન કરતાં અધિક થાય છે. ૭. મહા મારત, જ્ઞાન્તિ પર્વ, ૧૦ ૩૦૪, श्लोक दत्तमिष्टं तपस्तप्तं, तीर्थसेवा तथा श्रुतम् । . सर्वेऽप्यभयदानस्य, कलां नार्हन्ति षोडशीम् ॥ ८ ॥ માર્જન્તુ પુરાળ, ૧૦ ૪, જો ૨૧. ગમે તેટલુ દાન દીધું હાય, પૂજા કરી હાય કે ચન્ન કર્યો Page #76 -------------------------------------------------------------------------- ________________ ( ૨૫ ) હાય, તપ કર્યાં હાય, તીસેવા કરી હોય તથ! જ્ઞાન મેળવ્યું હાય; તા પણ તે બધુ મળીને એક જ પ્રાણિને આપેલા અભયદાનની સેાળમી કળા ( સેાળમાંશ) ને પણ લાયક ધતું નથી. ૮. અભયદાન. ', नातो भूयस्तपोधर्मः कश्चिदन्योऽस्ति भूतले । प्राणिनां भयभीतानामभयं यत् प्रदीयते ॥ ९ ॥ માર્જન્ટુ પુરાળ, ૧૦ ૨૧, જો ૧. ભયથી ત્રાસ પામેલા પ્રાણિઓને જે અભયદાન આપવું, તેના કરતાં બીજો કેાઇ આ પૃથ્વી પર શ્રેષ્ઠ તપધર્મ નથી. ૯. महतामपि दानानां कालेन क्षीयते फलम् । भीताभयप्रदानस्य, क्षय एव न विद्यते ॥ १० ॥ मार्कण्ड पुराण, अ० १३, श्लोक २६. મોટા મેાટા દાનાનું ફળ પણ કાળે કરીને ક્ષીણ થાય છે, પરંતુ ભય પામેલા પ્રાણિને જો અભયદાન આપવામાં આવ્યું હાય, તેા તેના ફળનેા ક્ષય થતા જ નથી. ૧૦. एकतः काञ्चनो मेरुर्बहुरत्ना वसुंधरा । તો મયમીતત્ત્વ, પ્રાશિનઃ કાળક્ષળમ્ ।। ૧૨ ।। જ્ઞાન ચન્દ્રિમ, ોજ ૮૨. એક તરફ સુવર્ણ ના મેરૂપર્વતનું અને ઘણા રત્નાવાળી પૃથ્વીનું દાન કરવું, તથા એક તરફ ( બીજી માજી ) ભયથી Page #77 -------------------------------------------------------------------------- ________________ ( ર૬ ) સુભાષિત-પદ્ય-રત્નાકર. ત્રાસ પામેલા પ્રાણિના પ્રાણનું રક્ષણ કરવું, તે બને બરાબર છે, અથવા તે બન્નેમાં પ્રાણિના રક્ષણનું પુણ્ય અધિક છે. ૧૧. અભયદાનનું ફળ यो भूतेष्वभयं दद्याद् , भूतेभ्यस्तस्य नो भयम् । यादृग् वितीर्यते दानं, तागासाद्यते फलम् ॥ १२ ॥ રાત્રિ, દ્વિતીય પ્રરી, શ્રી ૪૮. જે મનુષ્ય, પ્રાણિઓને અભયદાન આપે છે, તે પુરૂષને કઈ પણ પ્રાણિઓ થકી ભય પ્રાપ્ત થતી નથી. કેમકે જેવું દાન અપાય છે, તેવું જ ફળ પણ પ્રાપ્ત થાય છે. ૧૨. आदेयः सुभगः सौम्यस्त्यागी भोगी यशोनिधिः । भवत्यभयदानेन, चिरंजीवी निरामयः ॥ १३ ॥ મહામાત્ર, શાંતિપર્વ, ૧૦ રૂ ૩, ઋો. ૨૦. અભયદાન આપવાથી પ્રાણી આજેય એટલે સર્વજન તેના વચનને માને એ થાય છે, સારા ભાગ્યવાળા થાય છે, સમ્ય–સુંદરતાવાળ, દાની, ભેગી, કિર્તિના નિધાનરૂપ, ચિરકાળના આયુષ્યવાળ અને નીરોગી થાય છે. ૧૩. अभयं सर्वभूतेभ्यो, दत्त्वा यश्चरते मुनिः । न तस्य सर्वभूतेभ्यो, भयमुत्पद्यते क्वचित् ॥ १४ ॥ महाभारत, शान्तिपर्व, अ० १९०, श्लोक ४. જે મુનિ સર્વ પ્રાણિઓને અભયદાન આપીને વિચરે છે, Page #78 -------------------------------------------------------------------------- ________________ હિંસા. ~ ~ ~ ~~ ~~~~~~ ( ૭ ) તેને સર્વ પ્રાણિઓ થકી કઈ પણ વખત ભય ઉત્પન્ન થતા નથી. ૧૪. अभयं सर्वसत्त्वेभ्यो, यो ददाति दयापरः । तस्य देहाद्विमुक्तस्य, भयं नास्ति कुतश्चन ॥ १५ ॥ મા પુરાણ, ૦ ૨૮, ૪ ૮. દયામાં તત્પર એવો જે મનુષ્ય સર્વ પ્રાણિઓને અભય દાન આપે છે, તે મનુષ્યને બીજા ભવમાં કેઈથી ભય થત નથી. એટલે કે તેને મોક્ષ થાય છે, અથવા પરભવમાં તેને ભય રહેતો નથી. ૧૫. :- : -- હિંસા (૪) છે હિંસાનું સ્વરૂપ पश्चेन्द्रियाणि त्रिविधं बलं च, __ उच्छासनिःश्वासमथान्यदायुः । प्राणा दशैते भगवद्भिरुक्तास्तेषां वियोगीकरणं तु हिंसा ॥१॥ उपदेश प्रासाद, स्तम्भ ५, व्याख्यान ६४. પાંચ ઇંદ્રિયો, ત્રણ બળ (મન બળ, વચન બળ અને કાય બળ), ઉચાસ નિશ્વાસ (શ્વાસસ) અને આયુષ્ય, આ દશ પ્રાણે ભગવાને કહ્યા છે, તેમને વિયેગ કરે તે હિંસા કહેવાય છે. ૧. Page #79 -------------------------------------------------------------------------- ________________ (૨૮) સુભાષિત-પદ્ય-રત્નાકર. હિંસા નિષેધ आत्मवत्सर्वभूतेषु, सुखदुःखे प्रियाप्रिये । चिन्तयनात्मनोऽनिष्टां हिंसामन्यस्य नाचरेत् ॥ २ ॥ વોરારીબ, , જો ૨૦. પિતાની જ જેમ સર્વ પ્રાણિઓને સુખ એટલે સુખના સાધન સ્ત્રી, ધન વિગેરે પ્રિય છે; અને દુઃખ એટલે દુઃખનાં સાધન વધ, બંધ વિગેરે અપ્રિય છે. એમ વિચારીને મનુષ્ય પિતાને પિતાની હિંસા અનિષ્ટ–અપ્રિય છે તેમ બીજાને પણ અપ્રિય હોય એમ ધારી અન્યની હિંસા કરવી નહીં. ૨. दमो देव-गुरूपास्तिर्दानमध्ययनं तपः । सर्वमप्येतदफलं, हिंसां चेन्न परित्यजेत् ॥ ३ ॥ ચોરાક, દ્રિ પ્રજ, ઋોજ ૨૨. જે હિંસાનો ત્યાગ કર્યો ન હોય તે ઈદ્રિયોનું દમન, દેવ-ગુરૂની સેવા, દાન, અધ્યયન અને તપ એ સર્વ નિષ્ફળ છે. ૩. विश्वस्तो मुग्धधीर्लोकः, पात्यते नरकावनौ । अहो ! नृशंसर्लोभान्धैहिंसाशास्त्रोपदेशकैः ॥४॥ કારણ, દિવ , ો રૂ૨. અહો! આશ્ચર્ય છે કે કુર, લેભમાં અંધ થયેલા અને હિંસાના શાસ્ત્રનો ઉપદેશ કરનારા પુરૂષે; વિશ્વાસુ અને સરળ બુદ્ધિવાળા લોકોને નરકની પૃથ્વીમાં નાંખે છે. ( હિંસાને ઉપદેશ કરે છે તેથી તેઓ બન્ને નરકે જાય છે.) ૪. Page #80 -------------------------------------------------------------------------- ________________ ........ - - -.- -. हिसा. (२८) अव्यवस्थितमर्यादैर्विमूढेर्नास्तिकैनरैः । संशयात्मभिरव्यक्तैर्हिसा समनुवर्णिता ॥५॥ महाभारत, शान्ति पर्व, अ० २६४, श्लोक ४. જેઓ મર્યાદામાં રહેલા નથી, અત્યંત મૂઢ છે, પરલકાદિને વિષે શંકાવાળા છે અને કાંઈ પણ સ્પષ્ટ રીતે જાણી શક્તા નથી, એવા નાસ્તિક નરોએ હિંસા વર્ણવેલી છે. ૫. शारीरमानसैर्दुःखैबहुधा बहुदेहिनः । संयोज्य साम्प्रतं जीव !, भविष्यसि कथं स्वयम् ॥६॥ बोगसार, प्र. ५, श्लोक ४० હે જીવ! તે ઘણુ પ્રાણિઓને ઘણે પ્રકારે શરીર સંબંધી અને મન સંબંધી દુઃખમાં નાખ્યા છે, તેથી હવે તારું શું થશે? ૬. कुर्याद्वर्षसहस्त्रं तु, अहन्यहनि मजनम् । सागरेणापि कृत्स्नेन, वधको नैव शुध्यति ।। ७॥ देवी भागवत, स्कंध ६, अ० १३, श्लोक ३३. પ્રાણિને વધ કરનાર મનુષ્ય એક હજાર વર્ષ સુધી હમેશાં આખા સમુદ્રના જળ વડે સ્નાન કરે, તો પણ તે શુદ્ધ થતા नथी . ७. आत्मा विष्णुः समस्तानां, वासुदेवो जगत्पतिः । तमान वैष्णवैः कार्या, परहिंसा विशेषतः ॥ ८॥ इतिहास समुच्चय, अ० २८, श्लोक ४८. Page #81 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦ ) સુભાષિત-પદ્ય-રત્નાકર. જગતના પતિ વાસુદેવ ભગવાન પાતે જ સર્વ પ્રાણિઆના આત્મારૂપ છે, તેથી વૈષ્ણુવાએ વિશેષે કરીને—અવશ્ય પરની હિંસા કરવી નહિં. ૮. હિંસામાં ધમ છેજ નહિ – ― શમ–શીયામૂરું, દિત્વા ધર્મ નપદ્ધિતમ્ । અહો ! દિશાવિ ધોય, ગગડ઼ે મઘુદ્ધિમિઃ || ફ્॥ યોગશાસ્ર, દ્વિ પ્ર‚ જોશ જી. こ શમ, શીળ અને દયા જ ધર્મનું મૂળ કારણ છે અને એજ જગના જીવાને હિતકારક છે; આવા વાસ્તવિક ધર્મને છોડીને અહા ! અક્કલહીન મનુષ્યાએ હિંસાને પણ ધર્મ માટે કહી છે-હિંસામાં પણ ધર્મ માન્યા છે. ૯. प्रमादेन यथा विद्या, कुशीलेन यथा धनम् । પટેન થા મૈત્રી, તથા થમાં ન હિંસા / o o હિંદુજી પ્રજળ, મોજ ૨. જેમ પ્રમાદથી વિદ્યા પ્રાપ્ત થતી નથી, કુશીલ વડે જેમ ધન મળતું નથી, જેમ કપટ વડે મિત્રાઈ થતી નથી, તેમ હિંસા વડે ધર્મ થઇ શકતા નથી. ૧૦. यदि ग्रावा तोये तरति तरणिर्यद्युदयते, प्रतीच्यां सप्तार्चिर्यदि भजति शैत्यं कथमपि । यदि क्ष्मापीठं स्यादुपरि सकलस्यापि जगतः, प्रसूते सच्चानां तदपि न वधः कापि सुकृतम् ॥११॥ સિન્દૂર પ્રળ, મોજ ૨૬. Page #82 -------------------------------------------------------------------------- ________________ હિંસા. ( ૩૧ ) જે કદાચ પથ્થર જળમાં (પાણી ઉપર) તરે, જે સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે, જે અગ્નિ કોઈ પણ પ્રકારે શીતળતાને પામે અને જે કદાચ પૃથ્વીપીઠ સમગ્ર જગતની ઉપર થઈ જાય, તો પણ પ્રાણિઓને વધ કોઈ પણ ઠેકાણે પુણ્યને ઉત્પન્ન કરતું નથી. ૧૧. स कमलवनमग्नेर्वासरं भास्वदस्ता दमृतमुरगवक्त्रात् साधुवादं विवादात् । रुगपगममजीर्णाजीवितं कालकूटादभिलपति वधाद् यः प्राणिनां धर्ममिच्छेत् ।।१२।। સિજૂર કર, સોવ ૨૭. જે મનુષ્ય પ્રાણિઓના વધથી ધર્મને ઈચ્છે છે, તે મનુષ્ય અગ્નિથી કમળના વનની ઉત્પત્તિને ઈછે છે, સૂર્યના આથમવાથી દિવસને ઈચ્છે છે, સપના મુખમાંથી અમૃતની ઈચ્છા રાખે છે, વિવાદ (કયા) માંથી સારા વાદને ઈ છે છે, અજી થી રેગની શાંતિ ઈચ્છે છે, અને કાલકૂટ જાતિના વિષથી જીવવાને ઈચ્છે છે આ સર્વ જેમ અશકય છે તેમ હિંસાથી ધર્મ થવો અશક્ય છે. ૧૨. अन्धे तमसि मज्जामः, पशुभिर्ये यजामहे, हिंसा नाम भवेद् धर्मो, न भूतो न भविष्यति॥ १३ ॥ પૂર્વ મીમાંસા, ૮રૂ. જે અમે પશુઓ વડે યજ્ઞ કરીએ છીએ તેથી અંધ તેમનું (નરક) માં ડુબીએ છીએ. હિંસા એ ધર્મ છે અથવા હિંસાથી Page #83 -------------------------------------------------------------------------- ________________ (૩૨ ) સુભાષિત-પદ-રત્નાકર. ધર્મ થાય છે એ પ્રમાણે કઈ કાળે બન્યું નથી અને બનશે પણ નહિં. ૧૩. હિંસક (ઘાતક )– अनुमन्ता विशसिता, निहन्ता क्रयविक्रयी ।। संस्कर्ता चोपहर्ता च, खादकश्चेति घातकाः ॥१४॥ योगशास्त्र तृतीय प्रकाश, श्लोक २१. હિંસાની અનુમોદના કરનાર, હણેલા પ્રાણિના અંગને વિભાગ કરનાર, હણનાર, ખરીદનાર, વેચનાર, પકાવનાર, પીરસનાર અને ભક્ષણ કરનાર, આ સર્વ મનુ ઘાતક-હિંસક કહેવાય છે. ૧૪. हन्ता पलस्य विक्रेता, संस्कर्ता भक्षकस्तथा । क्रेताऽनुमन्ता दाता च, घातकाः सर्व एव ते ॥ १५ ॥ ત્રિષ્ટિ રાહ પુ. ૪૦, પર્વ ૮, સ , સો રૂ૨૧. હણનાર, માંસ વેચનાર, માસ પકાવનાર, માંસ ખાનાર, માંસ ખરીદ કરનાર, માંસની અનુમોદના કરનાર તથા માંસને આપનાર-દાન કરનાર, આ સર્વ ઘાતક-હિંસક કહેવાય છે. ૧૫. ये भक्षयन्त्यन्यपलं, स्वकीयपलपुष्टये । त एव घातका यन्न, वधको भक्षकं विना ॥ १६ ॥ રિષ્ટિ 1૦ પુ૨૦, વર્ષ ૮, a , જોઇ રૂ ૨૬. જે માણસ પિતાના માંસને પુષ્ટ કરવા માટે અન્ય પ્રાણિનું Page #84 -------------------------------------------------------------------------- ________________ હિંસા. ( ૩૩ ) માંસ ખાય છે, તેઓ જ ઘાતક-હિંસક છે. કારણ કે માંસનું ભક્ષણ કરનાર વિના વધ કરનાર હાય જ નહિં. ૧૬. हन्ता चैवानुमन्ता च, विशस्ता क्रय-विक्रयी। સંર્તા રોપવા(હ) ૧, વાવિવાદ વાતવઃ ૭| ____ इतिहास समुच्चय, अ० २७, श्लोक २९. પ્રાણને હણનાર, અનુમોદના કરનાર, મારવાનો હુકમ કરનાર, માંસને ખરીદ કરનાર, માંસ વેચનાર, માંસને પકાવનાર, માંસને પીરસનાર અને માંસ ખાનાર–આ આઠે મનુષ્ય ઘાતક-હિંસક કહેવાય છે. ૧૭. હિંસાના દોષ Fદિશિત્વા, ર હિંસાઈ સુધી निरागस्त्रसजन्तूनां, हिंसां संकल्पतस्त्यजेत् ॥ १८ ॥ ત્રિપદ રાવ . ૨૦, વર્ષ ૨, ૩ ૨, જો ૬૨૨. પાંગળાપણું, કોઢીયાપણું અને ઠુંઠાપણું એ વિગેરે હિંસાનું ફળ છે એમ જાણુને બુદ્ધિમાન પુરૂષે સંકલ્પથી ( વિચારથી) પણ નિરપરાધી ત્રસ જંતુઓની હિંસાને ત્યાગ કરવો. ૧૮. शिलां समधिरूढाश्च, निमअन्ति जलान्तरे । हिंसाश्रिताश्च ते तद्वत्, समाश्रयन्ति दुर्गतिम् ॥ १९ ॥ हिङ्गुल प्रकरण, प्राणातिपातप्रक्रम, श्लोक ३. Page #85 -------------------------------------------------------------------------- ________________ (૩૪) સુભાષિત-પદ્ય-રત્નાકર. જેમ સમુદ્રમાં શિલાપર ચડેલા મનુષ્ય જળમાં ડૂબી જાય છે–તરી શક્તા નથી, તેમ હિંસાવડે આશ્રિત થયેલા (હિંસા કરનારા) પુરૂષે દુર્ગતિમાં જાય છે–-ડૂબે છે. ૧૯ यावन्ति पशुरोमाणि, पशुगात्रेषु भारत। तावर्षसहस्राणि, पच्यन्ते पशुधातकाः ॥२०॥ મહામાત, શાંતિપર્વ, ૦ ૨૨, ઢોર ૨૭. હે ભારત! પશુના શરીરને વિષે જેટલી ધૂળ અને રૂંવાડા છે, તેટલા હજાર વર્ષ સુધી પશુની હિંસા કરનારા પુરૂષે નરકમાં પચાય છે–દુઃખ ભેગવે છે. ૨૦. न वेदैनैव दानश्च, न तपोमिर्न चाध्वरैः। कथंचित् सहति यान्ति, पुरुषाःप्राणिहिंसकाः॥२१॥ સાંચ મીમાંસા, ૫૦૪ ૧, વાચ ૨૧. પ્રાણીની હિંસા કરનારા પુરૂષ વેદને પાઠ કરવાથી સદગતિ પામતા નથી, દાન દેવાથી સદગતિ પામતા નથી, તપ કરવાથી સદ્દગતિ પામતા નથી, ય કરવાથી સદ્દગતિ પામતા નથી, તેમ જ બીજાં કઈ પણ ધર્મકાર્યથી સદગતિને પામતા નથી. અર્થાત્ દુર્ગતિમાં જ જાય છે. ૨૧. સંકલ્પ હિંસાને દોષ– यदि संकल्पतो हिंसामन्यस्योपरि चिन्तयेत् । तत्पापेन निजात्मा हि, दुःखावनौ च पात्यते ॥ २२ ॥ પણ રાસાય, સં ૧, ચ૦ ૬૭. Page #86 -------------------------------------------------------------------------- ________________ હિંસા. ( ૩૫ ) જો મનમાં સંકલ્પ કરવાથી પણ બીજા ઉપર હિંસાનુ ચિંતવન કરે, એટલે મનમાં પણ હિંસા કરવાના વિચાર કરે, તે તે માણસ તે પાપ વડે પેાતાના આત્માને દુ:ખની પૃથ્વીમાં ( નરકમાં ) નાંખે છે. ૨૨. હિંસાથી દાનની નિષ્ફળતા— सप्तद्वीपं सरत्नं च दद्यान्मेरुं सुकाञ्चनम् । यस्य जीवदया नास्ति, सर्वमेतन्निरर्थकम् ॥ ૨૩ ॥ મદમાત, રાન્તિવર્ષ, ૧૦ ૧૨, રોજ ૧૨. રત્ના સહિત સાત દ્વીપની પૃથ્વીનુ તથા સુવર્ણમય મેરૂ પર્વતનુ દાન આપે, તા પણ જેને જીવદયા નથી તેને આ સર્વ દાન નિરર્થક ( વ્યર્થ ) છે. ર૩. યજ્ઞ તથા અલિદાન હિંસાના નિષેધ— देवोपहारव्याजेन, यज्ञव्याजेन येऽथवा । घ्नन्ति जन्तून् गतघृणा, घोरां ते यान्ति दुर्गतिम् ||२४|| योगशास्त्र, द्वितीय प्रकाश, श्लोक ३९. દેવ પૂજાના બહાનાથી કે યજ્ઞના બહાના વડે જે નિય મનુષ્યેા પ્રાણીઓને હણે છે, તેએ ઘાર દુર્ગતિમાં જાય છે. ૨૪. या योगीन्द्रहृदि स्थिता त्रिजगतां माता कृपैकव्रता, सा तुष्येच्छ्कपचीव किं पशुवधैर्मासासवोत्सर्जनैः । Page #87 -------------------------------------------------------------------------- ________________ ( ૩૬ ) સુભાષિત—પઘ—રત્નાકર. तसाद्वीरवरावधारय तदाचारस्य यद्बोधकं, रक्षोमिर्विरचय्य तच वचनं तन्त्रे प्रवेशीकृतम् ॥ २५ ॥ કૃપારૂપ જ એક તવાળી ત્રણ જગતની માતા, કે જે ચાર્ગીદ્રોના હૃદયમાં રહેલી છે, તે ચંડાલણીની જેમ પશુને વધ કરીને માંસ અને મદિરા આપવાથી શું તુષ્ટમાન થાય? ન જ થાય. તેથી હું શ્રેષ્ઠ વીર ! તું જરા વિચાર કર. આવા હિંસાના આચારને જણાવનારૂં જે વચન છે, તે રાક્ષસાએ એટલે રાક્ષસ જેવા મનુષ્યાએ રચીને તંત્રશાસ્ત્રમાં ઘુસાડી દીધું' છે. ૨૫. Page #88 -------------------------------------------------------------------------- ________________ માંસ ( ૬ ) માંસ ભક્ષણ નિષેધ. सद्यः संमूच्छितानन्तजन्तुसंतानदूषितम् । नरकाध्वनि पाथेयं, कोऽश्नीयात् पिशितं सुधीः १ ॥ १ ॥ योगशास्त्र, तृतीय प्रकाश, श्लोक ३३. તત્કાળ સ’મૂર્છિમ અનંત પ્રાણિએના સમૂહના ઉત્પત્તિથી દોષવાળું થયેલું અને નરકના માર્ગનુ ભાતારૂપ માંસ કેણુ બુદ્ધિમાન મનુષ્ય ખાય ? કેાઇએ ખાવું ન જોઇએ. ૧. निःकर्णेष्विव गीतिरीतिरफला सद्ध्यानधौरेयता, कारुण्यस्य कथा वृथा मृगीदृशां दृक्केलिरंधेष्विव । निर्जीवेष्विव वस्त्रवेशरचना वैदग्ध्यबुद्धिर्मुधा, मांसास्वादिषु देहिषु प्रणयिता व्यर्था लतेवाग्निषु ||२|| જૂરી પ્રજળ, જો ૧૬. જેમ કાન વિનાના માણસાની પાસે ગાયનની રીતિ–ગાયન કરવું નકામું છે, તેમ માંસ ખાનારાઓનું ધ્યાનમાં શ્રેષ્ઠપણું નકામુ છે. જેમ આંધળા માણુસા પાસે ત્રિઓની સૃષ્ટિક્રીડા નકામી છે, તેમ માંસ ખાનારાઓ પાસે દયાની વાતેા કરવી Page #89 -------------------------------------------------------------------------- ________________ (૩૮) સુભાષિત-પ-રત્નાકર. નકામી છે. જેમ મડદાંઓને સારાં વસ્ત્રો પહેરાવવાની રચના કરવી નકામી છે, તેમ માંસભક્ષની ચતુરાઈયુક્ત બુદ્ધિ નકામી છે. અને જેમ અગ્નિમાં વેલડી વાવવી નકામી છે, તેમ માંસ ખાનારા મનુષ્યને વિષે પ્રેમ કરો નકામો છે. ૨. हित्वा हारसुदारमौक्तिकमयं तैधीयते हिर्गले, त्यक्त्वा क्षीरमनुष्णधामधवलं मूत्रं च तैः पीयते । मुक्त्वा चंदनमिदुकुंदविशदं तैर्भूतिरम्यंग्यते, संत्यज्यापरभोज्यमद्भुततरं पैरामिषं भुज्यते ॥३॥ कस्तूरी प्रकरण, श्लोक ९७. જે માણસે ઉત્તમ પ્રકારનાં ભેજને છેડીને માંસ ભક્ષણ કરે છે, તે માણસે મોટાં મેતીઓથી બનેલા સુંદર હારને ત્યાગ કરીને પોતાના ગળામાં સર્પને ધારણ કરે છે; ઠંડ સફેદ મને હર દુધને છોડીને મૂત્ર-પેસાબને પીવે છે, અને ચંદ્ર તથા તથા મેઘરાના કુલની જેવા સફેદ ચંદન–સુખડના વિલેપનને છોડીને પિતાના શરીરે રાખ એળે છે. ૩. રે રવિ , મારે જાતિ નાના शुक्रे वसति ब्रमा च, तसान्मांसं न भक्षयेत् ॥४॥ - મહામતિ, સાત્તિપર્વ, શ૦ ૨૦, મો ૧૭. પ્રાણિઓના લેહીને વિષે મહાદેવ વસે છે, માંસને વિષે વિષ્ણુ વસે છે અને વીર્યને વિષે બ્રહ્મા વસે છે, તેથી માંસનું ભક્ષણ ન કરવું જોઈએ. ૪. Page #90 -------------------------------------------------------------------------- ________________ भांभ. ( 36 ) अस्थ्नि वसति रुद्रश्च, मांसे चास्ति जनार्दनः । शुक्रे वसति ब्रह्मा च तस्मान्मांसं न भक्षयेत् ॥ ५ ॥ महाभारत, शांतिपर्व, अ० १३, श्लो० ३४. પ્રાણિઓનાં હાડકાંમાં મહાદેવ રહે છે, માંસમાં વિષ્ણુ રહે છે અને વીર્યમાં બ્રહ્મા રહે છે, તેથી માંસ ખાવું ન જોઇએ. ૫. यदि यज्ञांश्व वृक्षांच, यूपांश्वोद्दिश्य मानवाः । वृथा मांसं न खादन्ति, नैष धर्मः प्रशस्यते ॥ ६ ॥ महाभा०, शान्तिपर्व, अ० २६५, श्लोक ८. જો કે કેટલાક મનુષ્યેા યજ્ઞ, વૃક્ષ અને યૂપ (યજ્ઞસ્તંભ )– ને ઉદ્દેશીને માંસ ખાય છે, તે વૃથા એટલે વિધિ વિના માંસ ખાતા નથી. તે પણ તે ધર્મ પ્રશંસા કરવા લાયક નથી. ૬. न भक्षयति यो मांसं न च हन्यान्न घातयेत् । तद् ( स ) मित्रं सर्वभूतानां मनुः स्वायंभुवोऽब्रवीत् ॥ ७ ॥ महाभा०, अनुशा ०, अ० ११४, श्लोक ० १२. જે મનુષ્ય માંસભક્ષણ કરતા ન હાય, કાઇ પ્રાણીને હણુતા ન હાય અને કોઈ પાસે હણાવતા ન ાય, તે મનુષ્ય સર્વ પ્રાણિઓના મિત્ર છે, એમ સ્વયંભૂના પુત્ર મનુએ કહ્યું છે. ૭. यो यजेताश्वमेधेन, मासि मासि यदत्रतः । वर्जयेन्मधु मांसं च, सममेतद् युधिष्ठिर ! ॥ ८ ॥ महाभारत, विराटपर्व, अ०१६, लो० १४. Page #91 -------------------------------------------------------------------------- ________________ (૪૦) સુભાષિત-પ-રત્નાકર. કે પુરૂષ વ્રત ગ્રહણ કર્યા વિના અર્થાત્ મધ અને માંસને ત્યાગ કર્યા વિના માસે માસે અશ્વમેધ યજ્ઞ કરે અને બીજે કઈ માણસ માત્ર મધ અને માંસને ત્યાગ કરે, તે હે યુષિષ્ઠિર ! તે બન્નેનું ફળ સરખું છે. ૮. नाकृत्वा प्राणिनां हिंसां, मांसमुत्पद्यते कचित् । न च प्राणिवधः स्वय॑स्तस्मान्मांसं विवर्जयेत् ॥९॥ મનુસ્મૃતિ, . ૧, ગો. જ૮. પ્રાણીની હિંસા કર્યા વિના કદાપિ માંસ ઉત્પન્ન થતું નથી, અને પ્રાણને વધ સ્વર્ગ આપનાર નથી, તેથી માંસને ત્યાગ કર. ૯ समुत्पत्तिं च मांसस्य, वध-बन्धौ च देहिनाम् । प्रसमीक्ष्य निवर्तेत, सर्वमांसस्य भक्षणात् ॥१०॥ મનુસ્મૃતિ, ઇ. ૧, ગો૦ ૪૧. માંસની ઉત્પત્તિ કેવી રીતે થાય છે તે વિચારીને તથા પ્રાણીઓના વધ-બંધનને જોઈ–વિચારીને સર્વ પ્રકારના માંસના ભક્ષણથી નિવર્તન કરવું. કઈ પણ પ્રકારનું માંસ ખાવું નહીં. ૧૦. न हि मांसं तृणात्काष्ठाद्, उपलाद् वापि जायते । हत्वा जन्तून् भवेन्मांसं, तस्मात्तत् परिवर्जयेत् ॥११॥ તિસમુ, ક. ૨૭, મો. ૨૪. ઘાસ, કાષ્ટ અથવા પથ્થરમાંથી કાંઈ માંસ ઉત્પન્ન થતું નથી. પ્રાણને હણવાથી જ માંસ ઉત્પન્ન થાય છે તેથી તે માંસનો ત્યાગ કર. ૧૧ Page #92 -------------------------------------------------------------------------- ________________ માંસ. ( ૪૧ ) માંસને શબ્દાર્થ मां स भक्षयिताऽमुत्र, यस्य मांसमिहाम्यहम् । एतन्मांसस्य मांसत्वं, प्रवदन्ति मनीषिणः ॥१२॥ મનુસ્મૃતિ, ૫૦ ૧, છો. વ. આ ભવમાં હું જેનું માંસ ખાઉં છું, તે મને પરભવમાં ખાશે. એમ માંસ શબ્દનું માંસપણું પંડિતો કહે છે-“માં” એટલે મને “સી” એટલે તે ખાશે, એવો માં નો શબ્દાર્થ થાય છે. ૧૨. માંસ ભક્ષણના દોષો– चिखादिषति यो मांसं, प्राणिप्राणापहारतः । उन्मूलयत्यसौ मूलं, दयाऽऽख्यं धर्मशाखिनः॥१३॥ યોનારા, . 50, ઋો. ૨૮. જે મનુષ્ય બીજા પ્રાણીના પ્રાણને નાશ કરી તેનું માંસ ખાવાને ઈચ્છે છે, તે મનુષ્ય ધર્મરૂપી વૃક્ષના દયા નામના મૂળને ઉખેડી નાંખે છે. ૧૩. अशनीयन् सदा मांसं, दयां यो हि चिकीर्षति । ज्वलति ज्वलने वल्ली, स रोपयितुमिच्छति ॥१४॥ ચોપરા, તીર પ્રારા, ઋો ૨૧. જે માણસ હંમેશા માંસને ખાય અને દયા કરવાને ઈરછે, તે પુરૂષ બળતા અગ્નિમાં વેલડી વાવવાને ઈચછે છે. અર્થાત્ માંસ ખાનાર દયા પાળી શકે જ નહિં. ૧૪. Page #93 -------------------------------------------------------------------------- ________________ (.૪૨ ) સુભાષિત-પદ્ય-રત્નાકરमांसावादनलुन्धस्य, देहिनं देहिनं प्रति । हन्तुं प्रवर्तते बुद्धिः, शाकिन्या इव दुर्धियः ॥१५॥ યોગરાજ, તીશ પ્રારા, ૦ ૨૭. માંસનું ભક્ષણ કરવામાં લુબ્ધ આસક્ત થયેલા મનુષ્યની બુદ્ધિ, દુષ્ટ બુદ્ધિવાળી શાકિની–ડાકણની જેમ દરેક પ્રાણીને હણવા માટે પ્રવર્તે છે. ૧૫. ये भक्षयन्ति पिशितं, दिव्यमोज्येषु सत्वपि । સુધારાં પરિત્યજ્ય, સુરક્તિ તે છાહ I ૬ . ' योगशास्त्र, तृतीय प्रकाश, लो० २८. દિવ્ય સ્વાદિષ્ટ મનહર ભેજના વિદ્યમાન હોવા છતાં પણ જેઓ માંસનું ભક્ષણ કરે છે, તેઓ અમૃત રસને ત્યાગ કરીને હળાહળ વિષ ખાય છે એમ જાણવું. ૧૬. न धर्मो निर्दयस्यास्ति, पलादस्य कुतो दया । पललुन्धो न तद्वेत्ति, विद्याद् वोपदिशेन हि ॥ १७ ॥ ચોરસ, ૪૦ ૦, રહો. ૨૧. દયા રહિત પુરૂષને ધર્મ હેતે નથી. તેમજ માંસ ખાનાર રાક્ષસને દયા કયાંથી હોય? નજ હોય. પણ આ વાતને માંસ ખાવામાં લુબ્ધ-આસક્ત થયેલો પુરૂષ જાણી શક્યું નથી. કદાચ જાણતું હોય તે પણ તે તેના નિષેધ માટે ઉપદેશ આપી શકે જ નહિં. ૧૭. Page #94 -------------------------------------------------------------------------- ________________ માંસ. मांसाशनान्नरक एव ततः स देवस्तल्लोलुपं हरिनृपं कृतवान् सरोपः । किं पाकपेशलतराशनदत्ततृष्णे, ( ૪૩ ) किंपाकभोजिनि मृतेरपि संशयोऽस्ति ? ॥ १८ ॥ પૂરપ્રર મટી, જો ૧૦૮. માંસનુ ભક્ષણ કરવાથી નરક જ મળે છે, અને તેટલા જ માટે પૂર્વના વેરને લીધે રેાયુકત એવા દેવતાએ હરિનૃપતિને તે-માંસમાં લોલુપ કર્યો હતો. દૃષ્ટાંત કહે છે કે, મનેાહર ભક્ષ્ય વસ્તુને વિષે અતિ લાલચુ અનેલા કના ફળનુ ભાજન કરનારાને વિષે શું મરણના છે ? અર્થાત્ તે અવશ્ય મરે છે. ૧૮. પવપણાથી એવા,કિ પાસંશય રહે " स्नेहो दयाsपि हृदि काssमिषलोलुपानां ? किं चिल्लणाऽपि पतिमांसदलानि नैच्छत् ? । नाश्नाति किं निजकुटुंबमपि द्विजिह्वी ?, स्थानं स्वमन्यदपि किं दहतीह नाग्निः १ ॥ १९ ॥ પૂરપ્રર્ નટી, જો ૧. માંસને વિષે લેલુપ એવા પ્રાણીએના હૃદયને વિષે સ્નેહ કે દયા કયાંથી હાય ? શું ચિલ્લણા જેવી પટ્ટરાણીએ પણ પેાતાના પતિ–શ્રેણિકરાજાના માંસની ઇચ્છા નહાતી કરી ? દૃષ્ટાંત કહે છે કે-સાપણ શું પોતાના કુટુંબ-બચ્ચાંઓનું નથી ભક્ષણ કરતી ? અથવા તે અગ્નિ શુ પેાતાના અને પરના સ્થાનને નથી બાળતા ? અર્થાત્ સાપણુ પાતાના કુટુંબનું Page #95 -------------------------------------------------------------------------- ________________ (૪) સુભાષિત-પલ-રત્નાકર ભાણ કરે છે, અને અગ્નિ પિતાના તથા પરના સ્થાનને બાળે છે. ૧૯ मांसादनात्प्रणश्यति, देहश्री सुमतिः सुखम् । સૌ સત્ય પણ પુષ્ય, સલ-વિકાસ તિરના हिंगुलप्रकरण, मांसप्रक्रम, लोक १. માંસ ભક્ષણ કરવાથી શરીરની શોભા, ઉત્તમ બુદ્ધિ, સુખ, ત્યાગ–પવિત્રતા, સત્ય, યશ, પુણ્ય, શ્રદ્ધા, વિશ્વાસ તથા ઉત્તમ ગતિ નાશ પામે છે. ૨૦. मांसानाजनानां हि, जायते विभ्रमो ध्रुवम् । निर्दयत्वमशोच्यं च, दुर्धार्दुःखपरंपरा ॥ २१ ॥ हिंगुलप्रकरण, मांसप्रक्रम, लोक २. માંસ ભક્ષણથી માણસને ખરેખર વિશ્વમ–ભ્રાંતિ, નિર્દયપણું, પવિત્રપણું, દુબુદ્ધિ, તથા દુઃખની શ્રેણિઓ પ્રાપ્ત થાય છે. ૨૧. प्रपश्यति पशून् यत्र, मनस्तत्र प्रवर्तते । रागता मांसपुष्टे स्याद् , दुर्बलत्वे विरागता ॥ २२ ॥ હિંg૫ણ, માંસમાન, ગોડ રૂ. માંસ લુખ્ય માણસ ત્યાં પશુઓને જુએ છે, ત્યાં તેનું મન તેમાં પ્રવર્તે છે, જે પશુ માંસથી પુષ્ટ થએલું હોય તેના પર તેને રાગ બંધાય છે તથા જે પશુ દુર્બલ હેય તેના બસે તેને વિરાગપરું-અરૂચિ થાય છે૨૨. Page #96 -------------------------------------------------------------------------- ________________ भांस. (४५) पापकर्मघटे पूर्णे रौद्रध्यानवशंगते । मांसभुगू मरणं प्राप्य, व्यथां सहते दुर्गतेः ॥२३॥ ___हिंगुलप्रकरण, मांसप्रक्रम, श्लोक ४. માંસ ભક્ષણ કરનાર માણસ, તેના પાપ કર્મોનો ઘડે ભરાઈ જવાથી રૌદ્ર ધ્યાનને વશ થઈ મૃત્યુ પામીને નરકની वेदना सहन ४२ छे--२४मा लय छे. २3. सा रेवती या नरके प्रविष्टा, मांसादनाद् भीमकुकर्मकी । श्रीश्रेणिकेनापि पलाशनाच, प्राप्ता हि पीडा नरकस्य तीत्रा॥२४॥ हिंगुलप्रकरण, मांसप्रक्रम, श्लोक ५. ભયંકર કુકર્મ કરનારી તે પ્રસિદ્ધ રેવતીને માંસ ભક્ષણથી નરકમાં પ્રવેશ કરવો પડ્યો; અને શ્રી શ્રેણિક રાજાએ પણ માંસભક્ષણથી નરકની ભયંકર પીડા મેળવી. ૨૪. तिल-सर्पपमानं तु मांसं यो भक्षयेन्नरः ।। स एव नरकं याति यावच्चन्द्र-दिवाकरौ ।। २५ ॥ महाभारत, शान्तिपर्व, अ० १४, श्लोक ३१. જે માણસ તલ કે સરસવના દાણા જેટલું પણ માંસ ખાય છે, તે માણસ આ પૃથ્વી પર જ્યાં સુધી સૂર્ય ચંદ્ર છે ત્યાં સુધી નરકમાં જઈને રહે છે. ૨૫. यस्तु मत्स्यानि मांसानि, भक्षयित्वा प्रपद्यते । अष्टादशापराधं च, कल्पयामि वसुन्धरे ! ॥ २६ ॥ वराहपुराण, अ० ११७, श्लो० २१. Page #97 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત-પદ્ય-રત્નાકર વરાહ કહે છે કે હે પૃથ્વી ! જે માણસ મસ્થ–માછલાંને કે માંસને ખાઈને મારી પાસે આવે છે, તેને હું અઢાર દેશવાળો ગણું છું. ૨૬. मांसाशिनश्च दृश्यन्ते, रोगार्ता भृशदुर्बलाः । अमांसादा नीरोगाश्च, बलवन्तः सुखान्विताः ॥२७॥ ફરિત સમુ૦, ૪૦ ૨૭, રહે૨૦. માંસ ખાનારા ઘણુ મનુષ્ય રોગીષ્ટ અને અત્યંત દુર્બળ લેવામાં આવે છે, તથા માંસ નહિં ખાનારા મનુષ્યો નીરોગી, બળવાન અને સુખી જોવામાં આવે છે. તેથી માંસ ખાવું યોગ્ય નથી. ૨૭. માંસના ત્યાગનું ફળ– यावजीवं तु यो मांस, विषवत् परिवर्जयेत् । वसिष्ठो भगवानाह, स्वर्गलोकं स गच्छति ॥२८॥ તિહાર સમુ., અ. ૨૭, ગો. ૨૬. પૂજ્ય વસિષ્ઠ રાષિ કહે છે કે જે મનુષ્ય જીવિત પર્યતા વિષની જેમ માંસને સર્વથા ત્યાગ કરે છે, તે મનુષ્ય સ્વર્ગલેકમાં જાય છે. ૨૮. Page #98 -------------------------------------------------------------------------- ________________ કિં યજ્ઞ ૬ કિ. હિંસાથી ધર્મ નજ થાય. प्राणिघातात्तु यो धर्ममीहते मूढमानसः । स वाञ्छति सुधावृष्टिं, कृष्णाहिमुखकोटरात् ॥१॥ व्यास. જે મૂઢ મનવાળો મનુષ્ય, પ્રાણીઓને મારવાથી ધર્મને ઈછે છે–ધર્મ થાય એમ માને છે; તે મનુષ્ય કૃષ્ણસર્ષના મુખરૂપી વિવર-છિદ્રમાંથી અમૃતની વૃષ્ટિને ઈચ્છે છે એમ જાણવું. માટે યજ્ઞમાં પશુઓનો હોમ કરવાથી કે દેવ–દેવીઓ પાસે પશુએનું બલિદાન દેવાથી કોઈ દિવસ ધર્મ–પુણ્ય થાય જ નહિ. ૧. યજ્ઞની હિંસાથી સ્વર્ગ નથી મળતું. वृक्षांश्छित्वा पशून् हत्वा, कृत्वा रुधिरकर्दमम् । दग्ध्वा वह्नौ तिलाज्यादि, चित्रं स्वर्गोऽभिलष्यते ॥२॥ પુરા, કટ ૧૮. વૃક્ષોને છેદીને, પશુઓને હણીને, રૂધિર-લેહીને કાદવ કરીને તથા અગ્નિમાં તલ, ઘી વિગેરે બાળીને જે સ્વર્ગ મેળવવાની ઈચ્છા કરાય છે તે મોટા આશ્ચર્યની વાત છે. ૨. Page #99 -------------------------------------------------------------------------- ________________ (૪૮) સુભાષિત–પલ-રત્નાકર. यूपं छित्वा पशून् हत्वा, कृत्वा रूधिरकर्दमान् । ययेवं मम्यते स्वर्ग, नरके केन मन्यते ॥३॥ महाभारत, शान्तिपर्व, अ० १०, श्लोक ११. ચૂપ (યજ્ઞસ્તંભ) ને છેદીને, પશુઓને હણીને તથા લેહીને કાદવ કરીને જે આ પ્રમાણે સ્વર્ગે જવાતું હોય તે નરકમાં જશે? અર્થાત્ કઈ નહિં જાય. તાત્પર્ય એ છે કેચાને ઉદ્દેશીને પણ કરેલી હિંસા હિંસા જ છે, તેથી પણ નરકે જ જવું પડે છે. ૩. नाहं स्वर्गफलोपभोगषितो नाभ्यर्थितस्त्वं मया, सन्तुष्टस्तृणमक्षणेन सततं साघो! न युक्तं तव । स्वर्गे यान्ति यदि त्वया विनिहता यझे ध्रुवं प्राणिनो, यहं किन करोषि मात-पितृभिः पुत्रैस्तथा बान्धवैः ॥४॥ ઘનપાત્ર વ્ય, સર્વ ૭, ૦ ૨૬. ભોજરાજાએ ધનપાળ કવિને પુછયું કે-આ યજ્ઞમાં હેમવા માટે બકરે બાંધે છે, તે શું બોલે છે? ત્યારે ધનપાળે કહ્યું કે તે આ પ્રમાણે બેલે છેહું સ્વર્ગના ફળના ઉપલેગને માટે તરા (ઈચ્છાવાળો) નથી, તથા મેં તારી પાસે “મને યજ્ઞમાં હમજે એવી પ્રાર્થના પણ કરી નથી, વળી તે સારા રાજા! નિરંતર તુણનું ભક્ષણ કરીને સંતોષ માનું છું. માટે તારે મને માર ચોગ્ય નથી. વળી જે યજ્ઞમાં તે હણેલા પ્રાણીઓ કદાચ સ્વર્ગે જતા હોય તો તારા માતા, પિતા, પુત્ર અને બાંધ Page #100 -------------------------------------------------------------------------- ________________ યા. (૪૯) વડે કેમ યજ્ઞ કરતે નથી? અર્થાત તેઓને યજ્ઞમાં હોમ કરીને તેમને સ્વર્ગમાં કેમ મેકલતે નથી? ૪. निहतस्य पशोर्यज्ञे, स्वर्गप्राप्तिर्यदीष्यते । स्वपिता यजमानेन, किं न तस्मिनिहन्यते ? ॥५॥ જે યજ્ઞમાં હણેલા પશુને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે એમ ઈચ્છાનું-મનાતું હોય, તે યજ્ઞ કરનાર પુરૂષ પોતાના પિતાને તે યજ્ઞમાં કેમ નથી હણત? પિતાને પિતા પણ સ્વર્ગે જશે. ૫. સૈ કેઇ દુર્બલને મારે છે– अश्वं नैव गजं नैव, व्याघ्र नैव च नैव च । अजापुत्रं बलिं दद्याद्, देवो दुर्बलघातकः ॥ ६ ॥ નૈષધ, ચાફવા સ્થતિ, ઋો. ૨૦૭. યજ્ઞમાં અશ્વનું બળિદાન દેતા નથી, હાથીનું દેતા નથી, તેમજ વાઘ વિગેરેનું પણ દેતા નથી, માત્ર અજાપુત્ર-અકરાનું બલિદાન દેવાય છે. તે વિધાતા-વિધિ દુર્બળને જ ઘાત કરનાર છે એમ સિદ્ધ થાય છે. ૬. यज्ञार्थ पशवः सृष्टा, यदीति वदति स्मृतिः । तन्मांसमश्नतः स्मार्ता, वारयन्ति न किं नृपान् ? ॥७॥ પુરાણ, શ૦ ૧૮. જે યજ્ઞને માટે પશુઓ સરજ્યા છે એમ સ્મૃતિ કહેતી હેય-સ્મૃતિના ગ્રંથમાં કહ્યું હોય, તે તે સ્મૃતિના રચનારાઓ Page #101 -------------------------------------------------------------------------- ________________ (૫૦) સુભાષિત-પદ્ય-રત્નાકર માંસ ખાનારા રાજાઓને કેમ નિષેધ કરતા નથી ? રાજાઓ યજ્ઞ વિના પણ માંસ ખાય છે, તેમને માંસ ખાતા અટકાવ્યા કેમ નહિં? ૭. ભાવયા सर्वसङ्गान् पशून् कृत्वा, ध्यानाग्नावाहुतिं क्षिपेत् । कर्माणि समिधश्चैव, यागोऽयं सुमहाफलः ॥८॥ તરવામૃત, ઋો. ૨૧૭. સર્વ સંગ-મમત્વભાવને પશુરૂપ કરીને તેની ધ્યાનરૂપી અગ્નિમાં આહુતિ આપવી હામ કર, તથા તેમાં કર્મરૂપી લાકડાઓ નાંખવા, આવા પ્રકારને યજ્ઞ મોટા ફળને આપનારે થાય છે. ૮. राजसूयसहस्राणि, अश्वमेधशतानि च । अनन्तभागतुल्यानि, न स्युस्तस्य कदाचन ॥९॥ તવામૃત, છોટે ર૧૮. હજારે રાજસૂય યજ્ઞો અને સેંકડો અશ્વમેધ યજ્ઞો કર્યા હેય તે પણ તે આ ભાવયજ્ઞના અનંતમા અંશની તુલ્ય પણ કદાપિ થતા નથી. ૯. सत्यं यूपं तपो बग्निः, कर्माणि समिधो मम । अहिंसामाहुतिं दद्याद्, एष यज्ञः सतां मतः॥१०॥ તન વન્દ્રિ, ઋો. ૭૧. મારે સત્યરૂપી ચૂપ (યજ્ઞસ્તંભ) છે, તારૂપી અગ્નિ છે અને કર્મરૂપી સમિધ (કા) છે, તેમાં અહિંસારૂપી ઘીની આહુતિ દેવી. આ યજ્ઞ પુરૂષોને માન્ય છે. ૧૦. Page #102 -------------------------------------------------------------------------- ________________ યજ્ઞ. (૫૧) ध्यानानौ जीवकुण्डस्थे, दममारुतदीपिते । असत्कर्मसमित्क्षेपैरनिहोत्रं कुरुत्तमम् ॥ ११॥ ચાસ; દેવી માગવત, ૫ ૭, ૪૦ ૨૬, ૦ ૨૪. જીવરૂપી કુંડમાં રહેલા અને દમરૂપી વાયુએ સળગાવેલાતેજ કરેલા ધ્યાનરૂપી અગ્નિને વિષે અસત્કર્મ–અશુભ કર્મરૂપી સમિધ–લાકડાં નાખીને તું ઉત્તમ અગ્નિહોત્ર કર. ૧૧. कषायपशुभिर्दुष्टैर्धर्मकामार्थनाशकैः । शममन्त्रहतैर्यज्ञं, विधेहि विहितं बुधैः ॥ १२ ॥ ચાસ; તેવી માગવત, ર૦ ૨, ૫૦ , જરૂ. ધર્મ, અર્થ–દ્રવ્ય અને કામને નાશ કરનારા દુષ્ટ કષાય (ક્રોધ, માન, માયા, લોભ વિગેરે) પી પશુઓને શમતારૂપી મંત્રવડે હણીને તે વડે તું પંડિતોએ કરેલા યજ્ઞને કર. ૧૨. ज्ञानपालीपरिक्षिप्ते, ब्रह्मचर्य-दयाऽम्भसि । स्नात्वाऽतिविमले तीर्थे, पापपकावहारिणि ॥ १३ ॥ ચાસ; સૂર્મ પુરાણ, બ૦ ૨૨, ગો. ૭૧. જેની ચોતરફ જ્ઞાનરૂપી પાળ બાંધેલી છે, જેમાં બ્રહ્મચર્ય અને દયારૂપી જળ રહેલું છે, અને જે પાપરૂપી કાદવ–મેલન નાશ કરનાર છે, એવા અતિ નિર્મળ તીર્થમાં સ્નાન કરીને–તું સ્નાન કરે અને પછી ભાવ યજ્ઞ કર. ૧૩. Page #103 -------------------------------------------------------------------------- ________________ सत्य (७) mm સત્યનું સ્વરૂપ प्रियं पथ्यं वचस्तथ्यं, सूनृतव्रतमुच्यते । तत्तथ्यमपि नो तथ्यमप्रियं चाहितं च यत् ॥१॥ त्रि. श. पु. चरित्र, पर्व १, स० ३, श्लो० ६२३. પ્રિય, હિતકારક અને સત્ય એવું વચન બોલવું તે સત્યવ્રત કહેવાય છે. પરંતુ જે વચન અપ્રિય અને અહિતકારક હોય તે વચન સત્ય હોય તે પણ તે સત્ય નથી–અસત્ય જ છે. ૧. सत्यस्य वचनं श्रेयः, सत्यादपि हितं वदेत् । यद्भूतहितमत्यन्तमेतत् सत्यं मतं मम ॥२॥ महाभारत, शांति पर्व, अ० ३३७, श्लो० १३. જે સત્ય વચન છે તે કલ્યાણકારક છે. સત્ય કરતાં પણ હિતકારક વચન બોલવું એગ્ય છે. કેમકે જે વચન પ્રાણીઓને અત્યંત हित॥२४ डाय ते क्यनने में (लगवान) सत्य मानेछ. २. उक्तेऽनृते भवेद्यत्र, प्राणिनां प्राणरक्षणम् । अनृतं तत्र सत्यं स्यात्, सत्यमप्यनृतं भवेत् ॥३॥ महाभारत, विराट पर्व, अ० ३४, श्लो० १०. Page #104 -------------------------------------------------------------------------- ________________ સત્ય. (૫૩) જ્યાં અસત્ય વચન બોલવાથી પ્રાણુઓના પ્રાણનું રક્ષણ થતું હોય ત્યાં તે અસત્ય વચન સત્યરૂપ થાય છે, અને પ્રાણીની હિંસા થતી હોય એવું સત્ય વચન પણ અસત્ય છે. ૩. ચાર પ્રકારનું સત્ય अविसंवादनयोगः, काय-मनो-वागजिह्मता चैव । सत्यं चतुर्विधं तच्च, जिनवरमतेऽस्ति नान्यत्र ॥४॥ બરામપતિ પ્રણ, ઋો. ૭૪. પૂર્વાપર અવિરૂદ્ધ વચનને ઉચ્ચાર કરો અને તન મન વચનની એક્તા-અકુટિલતા આદરવી, એમ આ ચાર પ્રકારનું સત્ય શ્રી જિનેશ્વર શાસનમાં કહ્યું છે, અન્યત્ર કહેલું નથી. ૪. અવાસ્તવિક સત્ય– न सत्यमपि भाषेत, परपीडाकरं वचः । लोकेऽपि श्रूयते यस्मात्, कौशिको नरकं गतः ॥५॥ ચોરાણિ, દ્વિતીય કાર, ઋોવ ૬૨. સત્ય છતાં પણ જે વચન પરને પીડા કરનારૂં હોય તેવું વચન બોલવું નહિં. કેમકે લોકમાં સંભળાય છે કે તેવું વચન બોલવાથી કૌશિક નામને તાપસ નરકે ગયે. ૫. સત્યની શ્રેષ્ઠતા– अग्निना सिच्यमानोऽपि, वृक्षो वृद्धिं न चाप्नुयात् । तथा सत्यं विना धर्मः, पुष्टिं नायाति कर्हिचित् ॥६॥ हिंगुल प्रकरण, मृषावाद प्रक्रम, लो० ३. Page #105 -------------------------------------------------------------------------- ________________ (૫૪). સુભાષિત-પ-રત્નાકર જેમ અગ્નિથી સિંચન કરાતું વૃક્ષ વૃદ્ધિ પામતું નથી (ઉલટું બળી જાય છે), તેમ સત્ય વિના-અસત્યથી ધર્મની પુષ્ટિ કદાપિ થતી નથી (ઉલટે ધર્મને નાશ થાય છે). ૬. सत्ये प्रतिष्ठिता लोकाः, धर्मः सत्ये प्रतिष्ठितः।। सत्ये प्रतिष्ठितं ज्ञानं, सर्व सत्ये प्रतिष्ठितम् ॥७॥ महाभारत, शांति पर्व, अ० ३९, श्लो० २८. સર્વ લોક–પૃથ્વીએ સત્યને વિષે રહેલ છે-સત્યને આધારે રહેલ છે, ધર્મ પણ સત્યને વિષે રહેલું છે, જ્ઞાન પણ સત્યને વિષે રહેલું છે, અને સર્વ કઈ પદાર્થ સત્યને વિષે જ રહેલા છે. ૭. नास्ति सत्यात् परो धर्मो, नानृतात् पातकं परम् । स्थितिर्हि सत्यं धर्मस्य, तस्मात्सत्यं न लोपयेत् ॥८॥ महाभारत, शांति पर्व, अ० १५९, श्लो० २४. સત્યથી બીજો કોઈ શ્રેષ્ઠ ધર્મ નથી, અને અસત્યથી બીજું કેઈ મોટું પાપ નથી, ધર્મની સ્થિતિ સત્ય જ છે, તેથી સત્યને લેપ કરે નહિં. ૮. अश्वमेधसहस्रं च, सत्यं च तुलया धृतम् । રહસદ્ધિ, સત્યમેવ વિચિત / / મહાભારત, રાતિ પર્વ, ૫૦ ૨૧૧, જો ૨૬. એક બાજુ હજાર અશ્વમેધ યા અને બીજી બાજુ સત્ય એ બન્નેને ત્રાજવામાં નાખ્યા હોય તે તેમાં હજાર અશ્વમેધ યોથી સત્યનું પુણ્ય વધારે થાય છે. ૯. Page #106 -------------------------------------------------------------------------- ________________ સત્ય. ( ૫૫ ). सर्ववेदाधिगमनं, सर्वतीर्थावगाहनम् । सत्यं च वदतो राजन् !, समं वा स्यान्न वा समम् ॥ १० ॥ મારવાહ પ્રબંધ, (આ॰ સમા) ૪૦ ૮૨, ોજ ૨. ઘટ હે ભૂપતિ ! બધા વેદેાના અભ્યાસ કરવાથી તથા બધાં તીર્થોમાં જઈને સ્નાન કરવાથી જે પુણ્ય ઉપાર્જન થાય છે તે મધુ પુણ્ય, સત્ય માલનારના પુણ્યની ખરાખર થાય છે, અથવા ખરાખર નથી પણ થતું. અર્થાત્ સત્ય ખેલવાથી ઉત્પન્ન થતુ પુણ્ય ખીજા ખધાં પુછ્યા કરતાં વધી જાય છે. ૧૦. सत्येन धार्यते पृथ्वी, सत्येन तपते रविः । सत्येन वायवो वान्ति, सर्व सत्ये प्रतिष्ठितम् ॥ ११ ॥ વાળન્ય નીતિ, ૨૦ ૧, જો ૨૧. સત્યથી પૃથ્વી ધારણ કરાય છે એટલે નિરાધાર રહેલી છે, સત્યથી સૂર્ય તપે છે એટલે પ્રકાશ આપી રહ્યો છે, સત્યથી વાયુ નિર ંતર વાય છે, ઘણું શુ કહેવુ...? સત્યને વિષે જ સ રહેલ છે. ૧૧. સત્યવાદીની શ્રેષ્ઠતા— ' अलीकं ये न भाषन्ते, सत्यव्रतमहाधनाः । धात्री पवित्रीक्रियते, तेषां चरणरेणुभिः ॥ ૧૨ ॥ ધર્મ શીક્ષા, ( આ૦ સમા ) ૦ ૧૮. જેની પાસે સત્યવ્રતરૂપી મહા ધન છે એવા જે પુરૂષ Page #107 -------------------------------------------------------------------------- ________________ (૫૬) સુભાષિત-પદ્ય-રત્નાકર અસત્ય વચન બોલતા નથી, તેમના ચરણની રજ વડે આ પૃથ્વી પવિત્ર કરાય છે. ૧૨. સત્ય વચનથી થતા ફાયદા विश्वासायतनं विपत्तिदलनं देवैः कृताराधनम्, मुक्तेः पथ्यदनं जलाग्निशमनं व्याघोरगस्तम्भनम् । श्रेयःसंवननं समृद्धिजननं सौजन्यसञ्जीवनं, कीर्तेः केलिवनं प्रभावभवनं सत्यं वचः पावनम् ॥१३॥ सिन्दूर प्रकरण, श्लोक २९. પવિત્ર એવું સત્ય વચન વિશ્વાસનું ઘર છે, વિપત્તિને દળી નાંખનાર છે, દેએ આરાધેલું છે, મુક્તિના માર્ગમાં ભાતું છે, જળ અને અગ્નિના ભયને શમાવનારૂં છે, વાઘ અને સપને સ્તંભન કરનારૂં છે, કલ્યાણનું વશીકરણ છે, સમૃદ્ધિને ઉત્પન્ન કરનાર છે, સુજનપણને જીવાડનાર છે, કીર્તિને કીડા કરવાનું વન છે, અને પ્રભાવનું ઘર છે. માટે હમેશાં સત્ય જ બેલિવું જોઈએ. ૧૩. तस्याग्निर्जलमर्णवः स्थलमरिर्मत्रं सुराः किंकराः, कान्तारं नगरं गिरिहमहिाल्यं मृगारिमंगः । पातालं बिलमखमुत्पलदलं व्यालः शृगालो विषं, पीयूषं विषमं समं च वचनं सत्याश्चितं वक्ति यः॥१४॥ सिन्दूर प्रकरण, श्लोक ३२. Page #108 -------------------------------------------------------------------------- ________________ સત્ય. ( ૧૭ ) જે પુરૂષ સત્યયુક્ત વચન બોલે છે, તેને અગ્નિ જળ જે થાય છે, સમુદ્ર સ્થળ જે થાય છે, શત્રુ મિત્ર જે થાય છે, દેવે કિંકર જેવા થાય છે, અરય નગર જેવું થાય છે, પર્વત ઘર જેવો થાય છે, સર્પ માળા જેવું થાય છે, સિંહ મૃગ જેવો થાય છે, પાતાળ નાના બિલ જેવું થાય છે, શરુ કમળની પાંખડી જેવું થાય છે, મદોન્મત્ત હાથી શીયાળ જે થાય છે, વિષ અમૃત જેવું થાય છે, અને વિષમ-કઠણ કાર્ય સમાન-સહેલા કાર્ય જેવું થાય છે. ૧૪. Page #109 -------------------------------------------------------------------------- ________________ "0",777 د رع دبا دبا دیا ایک نیا دو کیا خیا لا دا તથ–મૃષાવ૬ ૮ અસત્યનું સ્વરૂપ– कामाल्लोभायात्क्रोधात्, साक्षि-वादात्तथैव च । मिथ्या वदति यत्पापं, तदसत्यं प्रकीर्तितम् ॥१॥ માનસશાસ, ૦ ૨, રૂ. કામથી, લેભથી, ભયથી, ક્રોધથી, સાક્ષી પૂરવાથી, વાદવિવાદ કરવાથી તથા મિથ્ય-નકામું જે પાપવાળું (જેનાથી કર્મબંધ થાય તેવું અર્થાત્ બીજાને અહિતકારક) વચન બોલવું, તે અસત્ય કહ્યું છે. ૧. देवतासनिधौ वाक्यं, ब्रूते शपथपूर्वकम् । तवयोल्ल( यं ल)ध्यते मोहात्तचासत्यं प्रकीर्तितम् ॥२॥ માનસોણા, ૦ ૨, ગો રે. દેવતાની સમીપે રહીને જે વચન બેલ્યા હોઈએ, અથવા સગનપૂર્વક જે વચન બોલ્યા હોઈએ, તે બન્નેનું મોહને લીધે જે ઉલ્લંઘન કરવું, તે અસત્ય વચન કહ્યું છે. ૨. ચાર પ્રકારનું અસત્ય अभूतोद्भावनं चाघ, द्वितीयं भूतनिहवम् । अर्थान्तरं तृतीयं च, गर्दा नाम चतुर्थकम् ॥३॥ Page #110 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) અસત્ય મૃષાવાદ. एतच्चतुर्विधासत्यं श्वभ्रादिदुःखहेतुकम् । જ્ઞાત્વાનૃતં વ્રત ગ્રાહ્યું, યેનાતિસૌથૅ વૈમત્રમ્ ॥ ૪ ॥ ઉપદેશ ત્રા॰, મા૦ ૧, સન્મ ૬, જ્યા૦ ૬. અસત્ય ચાર પ્રકારનુ છે. તેમાં પહેલું અભૂતાદ્ભાવન એટલે ન હાય તે કહેવું તે, ખીજું ભૂતનિન્હેવ એટલે સત્ય વસ્તુને છુપાવવી તે, ત્રીજી અર્થાતર એટલે પદાર્થના ખરા સ્વરૂપને છુપાવી બીજી કલ્પિત સ્વરૂપ કહેવું તે, અને ચેાથુ ગાઁ એટલે નિંદા કરતાં અસત્ય ખેલવું તે. આ ચારે પ્રકારનું અસત્ય નરકાદિક દુ:ખનુ કારણ છે. એમ જાણીને અસત્યના ત્યાગરૂપ આ બીજું વ્રત ગ્રહણ કરવુ કે જેથી અતિ સુખ અને વૈભવ પ્રાપ્ત થાય. ૩–૪. એ પ્રકારનુ અસત્ય—— सूक्ष्म - बादरमेदाभ्यां मृषावादं द्विधा स्मृतम् । तीव्रसंकल्पजं स्थूलं, सूक्ष्मं हास्यादिसंभवम् ॥ ५ ॥ કુવેરા ત્રા, મા, સન્મ ૬, જ્યા૦ ૧. સૂક્ષ્મ અને માદર એ એ ભેદ વડે મૃષાવાદ એ પ્રકારના હ્યો છે. તેમાં જે તીવ્ર સંકલ્પથી મૃષાવાદ થાય તે સ્થૂલમાદર કહેવાય છે, અને હાસ્યાદિકથી જે મૃષા-અસત્ય એલાય તે સૂક્ષ્મ મૃષાવાદ કહેવાય છે. ૫. સ્થલ અસત્ય— ન્યાનો મુખ્યણીયાનિ, ન્યાસામાં તથા । कूटसाक्ष्यं च पश्चेति, स्थूलासत्यानि संत्यजेत् ॥ ६ ॥ ટ્વ ૦ ૩૦ જુ॰ ત્રિ, વે, સ૦૨, શૈ ૦ ૬૨૧. Page #111 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) સુભાષિત-પદ્મ-રત્નાકર. કન્યા સ ંબંધી, ગાય સબંધી અને ભૂમિ સંબંધી જુઠું ખેલવું તથા થાપણુ એળવવી અને ખાટી સાક્ષી પૂરવી, આ પાંચ પ્રકારનાં સ્થૂલ–મોટાં અસત્યના ગૃહસ્થાએ અવશ્ય ત્યાગ કરવા. ૬. અસત્યના નિષેધ सर्वलोकविरुद्धं यद्, यद् विश्वसितघातकम् । यद्विपक्षश्च पुण्यस्य, न वदेत् तदसूनृतम् ॥ ७ ॥ ચોરાજી, દ્વિતીય પ્રજારા, ૦ ૧૧. જે અસત્ય વચન સ લેાકેાને વિરૂદ્ધ છે, જે વિશ્વાસી મનુષ્યના ઘાત કરનારૂ છે, અને જે પુણ્યના શત્રુ છે, તેવું અસત્ય વચન કદાપિ એવું નિહ. ૭. અસત્યની નિષ્ફળતા याऽरण्ये रोदनात् सिद्धिर्या सिद्धिः क्लीबकोपनात् । कृतघ्नसेवनात् सिद्धिः, सा सिद्धिः कुटभाषणात् ॥ ८ ॥ हिंगुल प्रक०, मृषावाद प्रक्रम, m ૪૦ ૨. અરણ્યમાં રૂદન કરવાથી જે સિદ્ધિ થાય, નપુંસકના ક્રોધથી જે સિદ્ધિ થાય, અને કૃતઘ્રીની સેવાથી જેસિદ્ધિ થાય, તેવી સિદ્ધિ અસત્ય વચનથી થાય છે, અર્થાત્ કેાઇની કાંઇ પણ સિદ્ધિ થતી નથી. ૮. અસત્યની અધમતા— एकत्रा सत्यजं पापं पापं निःशेषमन्यतः । द्वयोस्तुलाविधृतयोराद्यमेवातिरिच्यते ॥ ९ ॥ ° योगशास्त्र, द्वि० प्र० श्लो० ६४ नी टीकानो लो० १०; મારવાહ પ્રવન્ય, (આ॰ સમા ) g૦ ૮૬, ૦ ૧. Page #112 -------------------------------------------------------------------------- ________________ અસત્ય-મૃષાવાદ. (૬૧). એક તરફ અસત્યથી ઉત્પન્ન થયેલું પાપ અને બીજી તરફ બીજાં સર્વ પાપ, એ બન્નેને ત્રાજવામાં નાંખીને તળીયે તે પહેલું અસત્યનું પાપ વધી જાય છે. ૯ સાત અસત્યવાદી वणिक् पण्याङ्गना दस्यु तकृत् पारदारिकः । દ્વારા પૌત્ર, સતાસભ્ય જિમ્ ૨૦ || કરા બ૦, માત્ર ૨, સ્તન , ચ૦ ૮૧. ફ્રિ વણિક, વેશ્યા, ચોર, જુગાર, પરસ્ત્રી લંપટ, દ્વારપાળ અને કૌલ એટલે તાંત્રિક મતવાળો આ સાત મનુ અસત્યનું ઘર છે-કેવળ અસત્યવાદી જ છે. ૧૦. અસત્યના દોષો— घोरां दुर्गतिमेत्यलीकलवमण्यभ्यर्थितोऽपि ब्रुवन् , वादे नारद-पर्वताख्यसुहृदोर्यद्वद्वसुर्भूपतिः । चक्रेऽर्चाविधुरो विरंचिरनृतात् केतक्यनिष्टा मृषासाक्ष्यात् किं न हरिभवेन महितः सत्यात्परीक्षाक्षणे ॥११॥ Íર , સ્ટોર રૂ. અન્ય માણસે પ્રાર્થના કર્યા છતાં પણ કોઈ મનુષ્ય લેશમાત્ર પણ જુઠું બોલે તે તે ભયંકર દુર્ગતિ પામે છે. જેમ નારદ અને પર્વત એ બે મિત્રોના વિવાદમાં વસુરાજા અસત્ય બોલી દુર્ગતિ પામ્યો. દષ્ટાંત કહે છે કે-શું મહાદેવે બ્રહ્માને જુઠું બોલવાથી અપૂજ્ય કર્યા નથી ? કેતકીને જુઠી Page #113 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) સુભાષિત-પદ્ય–રનાકર. સાક્ષીથી અનિષ્ટ કરી નથી ? અને પરીક્ષાને અવસરે સત્ય વચન એલવાથી વિષ્ણુને પૂજ્ય કર્યા નથી ? અર્થાત્ કર્યો છે. ૧૧. पुण्यानां प्रकटप्रवासपटहः प्रस्थानसन्मंगलं, माहात्म्यस्य यदत्र मन्त्र इव यत्कीर्त्तः समुचाटने । आत्माऽपि स्वयमेव लज्जत इव प्रायो यदुच्चारणे, તનુશાનૃતમાદતઃ જે સર્વે ! સત્યેન સત્યં મુત્યુ શા संवेग द्रुम कन्दली, श्लोक १३. હે સખે ! જે અસત્ય વચન પુણ્યાને પ્રગટ રીતે પ્રવાસ કરાવવામાં પટહ ( ઢાલ ) રૂપ છે, જે મહાત્માપણાને પ્રયાણુ કરાવવામાં ઉત્તમ મગલરૂપ છે, જે કીર્તિનું ઉચ્ચાટન કરવામાં મત્રરૂપ છે, અને જેના ઉચ્ચાર કરવામાં પ્રાયે કરી આત્મા પાતે પણ શરમાતા હાય તેમ લાગે છે, તેવા અસત્ય વચનને છેડી દે, અને પ્રતિજ્ઞાથી મુખમાં સત્ય વચનને આદર પૂર્વક ગ્રહણ કર. ૧૨. असत्यतो लघीयस्त्वमसत्याद्वचनीयता । अधोगतिरसत्याच्च, तदसत्यं परित्यजेत् ॥ १३ ॥ योगशास्त्र, द्वितीय प्रकाश, श्लोक ० ५६. અસત્ય ખાલવાથી જગતમાં લઘુતા પ્રાપ્ત થાય છે, અસત્યથી નિંદ્યા પ્રાપ્ત થાય છે અને અસત્યથી અધેાગતિ ( નરકાદિ નીચ ગતિ ) પ્રાપ્ત થાય છે. તેથી અસત્યના ત્યાગ કરવા ચેાગ્ય છે. ૧૩. असत्यवचनं प्राज्ञः प्रमादेनापि नो वदेत् । श्रेयांसि येन भज्यन्ते, वात्ययेव महाद्रुमाः ॥ १४॥ સાન્ન, દિ ૬, જો ૧૭. ૦ Page #114 -------------------------------------------------------------------------- ________________ અસત્ય મૃષાવાદ. વચન ડાહ્યા માણસે પ્રમાદથી ( ભૂલથી ) પણ અસત્ય ગાલવું નહિં. કેમકે મહાવાયુવડે જેમ મોટા વૃક્ષેા ભાંગી જાય છે તેમ અસત્યવડે કલ્યાણા ભાંગી જાય છે—પુણ્ય કર્મના નાશ થાય છે. ૧૪. ( ૬૩ ) असत्यवचनाद्वैर-विषादाप्रत्ययादयः । प्रादुःषन्ति न के दोषाः १, कुपथ्याद्व्याधयो यथा ॥ १५ ॥ ચોળશાજી, દ્વિતીય પ્રભા, જો૦ ૧૮. વ્યાધિ અસત્ય વચનથી વેર, ખેદ્ય, અવિશ્વાસ વિગેરે ક્યા ક્યા ઢાષા ઉત્પન્ન થતા નથી ? જેમ કુપથી ઉત્પન્ન થાય છે, તેમ અસત્યથી સર્વ દ્વેષ ઉત્પન્ન થાય છે. ૧૫. निगोदेष्वथ तिर्यक्षु, तथा नरकवासिषु । उत्पद्यन्ते मृषावादप्रसादेन शरीरिणः ।। १६ ॥ पारदारिक- दस्यूनामस्ति काचित् प्रतिक्रिया । અસત્યવાદ્દિનઃ પુંસ, મતિારો ન વિદ્યુતે ॥ ૨૭ || ચોળશાસ્ત્ર, દ્વિતીય પ્રાણ, જો ૧૬-૬૦. અસત્ય વસન એલવાથી મનુષ્યા નિગેાદને વિષે, તિર્યંચને વિષે તથા નારકીને વિષે ઉત્પન્ન થાય છે. ૧૬. પરસ્ત્રી ગમન કરનારા અને ચારી કરનારા મનુષ્યેાના કાંઇક પણ પ્રતિકાર ( પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ) થઇ શકે છે, પરંતુ અસત્યવાદી પુરૂષના પ્રતિકાર ( પાપથી મુક્ત થવાના ઉપાય ) કાંઇ પણ નથી. ૧૭. मन्मनत्वं काहलत्वं, मूकत्वं मुखरोगिता । वीक्ष्यासत्यफलं कन्यालीकाद्यसत्यमुत्सृजेत् ॥ ત્રિ. રા. પુ. ચરિત્ર, પવૅ ૨, ૪૦ ૩, १८ ॥ ો . Page #115 -------------------------------------------------------------------------- ________________ (૬૪). સુભાષિત-પદ્ય-રત્નાકર. બબડું બોલવું, બેલતાં જીભ ઝલાય, મુંગાપણું પ્રાપ્ત થાય અને મુખને વિષે રેગ થાય, આ સર્વ અસત્ય બોલવાનું ફળ છે એમ જાણુંને ગૃહસ્થાએ કન્યા સંબંધી વિગેરે પાંચે પ્રકારના અસત્યને ત્યાગ કર. ૧૮. मानाद्वा यदि वा लोभात् , क्रोधाद्वा यदि वा भयात् । यो न्यायमन्यथा ब्रूते, स याति नरकं नरः ॥१९॥ સૈન પંચતંત્ર, p. ૨૧૨, સ્ટ્રોક ૧૭. & માનથી, લોભથી, ક્રોધથી કે ભયથી જે માણસ ન્યાયને અન્યથા પ્રકારે–જુદી રીતે બોલે છે–અસત્ય બેલે છે, ટે ન્યાય કરે છે, તે પુરૂષ નરકે જાય છે. ૧૯ असत्यमप्रत्ययमूलकारणं, कुवासनासब समृद्धिवारणम् । विपनिदानं परवचनोर्जितं, તાપરાધે તિમિર્વિહિંતમ || ૨૦ | સૂરમું, (દિ૦ હૃ૦) ૦ ૨૪૬, ગોરૂ. & અસત્ય વચન અવિશ્વાસનું મૂળ કારણ છે, ખરાબ વાસનાનું ઘર છે, સંપત્તિને નાશ કરનાર છે, વિપત્તિનું કારણ છે, બીજા જનેને ઠગવાથી વિસ્તાર પામેલું છે, તથા સર્વ અપરાધને કરનારું છે. તેથી પંડિતાએ તેને ત્યાગ કર્યો છે. ૨૦. धर्महानिरविश्वासो, देहार्थव्यसनं तथा । असत्यभाषिणां निन्दा, दुर्गतिश्चोपजायते ॥ २१ ॥ उत्त० सू०, प्र० अ० २४ गाथानी भा० वि० कृत टीकामां. Page #116 -------------------------------------------------------------------------- ________________ અસત્ય—મૃષાવાદ. ( ૬૫ ) અસત્યવાદી મનુષ્યાને ધર્મની હાનિ થાય છે, લેાકાને અવિશ્વાસ થાય છે, શરીર અને ધનના નાશ થાય છે, લેકમાં નિંદા થાય છે અને પરભવમાં દુર્ગતિ થાય છે. ૨૧. મૃષાવાદીના પક્ષપાતનું ફળ— असत्यवक्तुर्भुवि पक्षपातं, कुर्यान विद्वान् किल सङ्कटेऽपि । तेन ध्रुवं हि वसुराजवत् स, હાપવાનું ન પત્ર ॥ ૨૨ | વિપુલ પ્રજ૰, મૃષાવાપ્રમ, જો૦ ૪. આ પૃથ્વી ઉપર વિદ્વાન પુરૂષે સંકટ આવે તે પણુ અસત્ય ખેલનારના પક્ષપાત કદાપિ કરવા નહિં. કારણ કે અસત્ય એલનારના પક્ષ કરવાથી તે પુરૂષ વસુ નામના રાજાની જેમ અવશ્ય આ લેાકમાં અપવાદ–નિંદાને અને પરલેાકમાં નરકને પામે છે. ૨૨. Page #117 -------------------------------------------------------------------------- ________________ આ અર્થ (૧) | Latoys. અચૌર્ય–અદત્તાદાન ત્યાગનું સ્વરૂપ-- अनादानमदत्तस्यास्तेयव्रतमुदीरितम् । વાહિશાળા ગુનામ, હતા દૃતા હિ તે છે ? //. त्रि० श० पु० च०, पर्व १०, स० ३, श्लो० ६२४. સ્વામિએ નહિં આપેલી વસ્તુને જે ગ્રહણ ન કરવી તે અચૌર્ય વ્રત કહેવાય છે. ધન, મનુષ્યના બાહ્યા પ્રાણ છે, તેથી તે ધનને હરણ કરનારાએ તેના તે પ્રાણ પણ હરણ ર્યા જ છે, એમ જાણવું. ૧. અર્ચર્ય વ્રતથી થતા ફાયદા-~ परार्थग्रहणे येषां, नियमः शुद्धचेतसाम् । अभ्यायान्ति श्रियस्तेषां, स्वयमेव स्वयंवराः ॥ २ ॥ ચોર, ઝ૦, ૦ ૭૪. શુદ્ધ ચિત્તવાળા જે પુરૂષોને પરધનને ગ્રહણ કરવાને સર્વથા નિયમ–ત્યાગ છે, તે પુરૂષની પાસે લક્ષમી–સંપદાઓ પિતાની મેળે જ સ્વયંવરા થઈને આવે છે. ૨. Page #118 -------------------------------------------------------------------------- ________________ અચાય. (१७) स्वर्णादिकेऽप्यन्यधने पुरःस्थे, सदा मनीषा दृषदीव येषाम् । संतोषपीयूषरसेन तृप्तास्ते द्यां लभन्ते गृहमेधिनोऽपि ॥ ३ ॥ उपदेश प्रासाद, स्तम्भ ६, व्या० ६. સુવર્ણ વિગેરે અન્યનું ધન પોતાની પાસે પડેલું હોય તે પણ તેમાં જે મનુષ્યોની પથ્થર જેવી બુદ્ધિ હોય-જે પરધનને પથ્થરરૂપ માનતા હોય, તે મનુષ્ય ગૃહસ્થાશ્રમમાં રહ્યા હોય તો પણ સંતોષરૂપી અમૃતરસથી તૃપ્ત થયેલા હોવાથી સ્વર્ગ जय छ. 3. तममिलपति सिद्धिस्तं वृणीते समृद्धि ___ स्तमभिसरति कीर्तिर्मुश्चते तं भवातिः । स्पृहयति सुगतिस्तं नेक्षते दुर्गतिस्तं, परिहरति विपत्तं यो न गृणात्यदत्तम् ॥४॥ सिन्दूर प्रकरण, श्लो० ३३. જે મનુષ્ય અદત્તને ગ્રહણ કરતો ન હોય, તેને સિદ્ધિ છે છે, તેને સમૃદ્ધિ વરે છે, કીર્તિ તેની પાસે આવે છે, સંસારની પીડા તેને છોડી દે છે, સુગતિ તેને ઈચ્છે છે, દુર્ગતિ તેની સન્મુખ જેતી નથી, અને વિપત્તિ તેને ત્યાગ કરે છે. ૪. अदत्तं नादत्ते कृतसुकृतकामः किमपि यः, शुभश्रेणिस्तसिन् वसति कलहंसीव कमले । Page #119 -------------------------------------------------------------------------- ________________ ( ૬૮) સુભાષિત-પા-રત્નાકર. विपत्तसाद् दूरं व्रजति रजनीवाम्बरमणेविनीतं विघेव त्रिदिव-शिवलक्ष्मीजति तम्॥५॥ सिन्दूर प्रकरण, लोक ३४. જેણે પુણ્ય-સુકૃતને વિષે ઈચ્છા કરી છે એ જે પુરૂષ કોઈનું કાંઈ પણ અદત્ત (માલીકના આપ્યા વિના) ગ્રહણ કરતું નથી, તેવા પુરૂષને વિષે કમળ ઉપર રાજહંસી વસે છે તેમ કલ્યાણની શ્રેણિ વસે છે, સૂર્યથી જેમ રાત્રિ દર જાય છે તેમ તેવા પુરૂષથી વિપત્તિ દૂર જાય છે અને વિનયવાળાને જેમ વિદ્યા ભજે છે–પ્રાપ્ત થાય છે, તેમ તેવા પુરૂષને સ્વર્ગ અને મોક્ષની લક્ષમી ભજે છે–પ્રાપ્ત થાય છે. ૫. यदा सर्व परद्रव्यं, बहिर्वा यदि वा गृहे ।। अदतं नैव गृणाति, प्रम संपद्यते तदा ॥ ६ ॥ જ્યારે બહાર અથવા ઘરમાં રહેલા સર્વ પ્રકારના પરધનને તેના સ્વામીએ આપ્યા વિના મનુષ્ય ગ્રહણ ન જ કરે (ગ્રહણ ન જ કરવું એવી પ્રતિજ્ઞા કરે ) ત્યારે તે મનુષ્ય બ્રહ્મજ્ઞાનને પામે છે, અથવા બહા-એક્ષને પામે છે. ૬. Page #120 -------------------------------------------------------------------------- ________________ હિ જ નૌ (૨૦) જ ચાર પ્રકારનું અદત્તાદાન– तदाद्यं स्वामिनाऽदत्तं, जीवादत्तं तथाऽपरम् । तृतीयं तु जिनादत्तं, गुर्वदत्तं तुरीयकम् ॥१॥ उपदेश प्रा०, भा० २, पृ० १७०. ચોરી ( અદત્તાદાન ) ચાર પ્રકારની છે. તેમાં વસ્તુના સ્વામીએ નહિં આપેલી વસ્તુ લેવી તે ૧, તે વસ્તુના જીવે નહિં આપેલું લેવું તે ૨, જિનેશ્વરે નહિં આપેલી (અર્થાત નિષેધેલી) વસ્તુ લેવી તે ત્રીજો પ્રકાર ૩ અને ગુરૂએ આપ્યા વિના– ગુરૂની આજ્ઞા વિના લેવું તે ચોથો પ્રકાર ૪. આ ચાર પ્રકારનું અદત્ત લેવું તે ચોરી છે. ( આ શ્લોક જૈન સાધુઓને ઉદ્દેશીને લખાયેલું છે. ) ૧. અદત્તાદાન નિષેધ– पतितं विस्मृतं नष्टं, स्थितं स्थापितमाहितम् । अदत्तं नाददीत स्वं, परकीयं क्वचित्सुधीः ॥२॥ ચોળા , દિ. ૦, ૦ ૬૬. ડાહ્યા પુરૂષે ધણુએ નહિં આપેલું પારકું ધન કે ઠેકાણે પડી ગયેલું હોય, ભૂલી જવાયું હોય, નાશ પામેલું-વાયેલું * અદત્તાદાન વસ્તુના માલિકે નહિં આપેલી વસ્તુ લેવી તે. Page #121 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) સુભાષિત—પઘ—રત્નાકર. હાય, રહી ગયેલુ. હાય, સ્થાપન કરેલું હોય કે કોઈને ભળાવેલુ હાય તે ગ્રહણ કરવુ નહિ. ર. अयं लोकः परलोको, धर्मो धैर्यं धृतिर्मतिः । मुष्णता परकीयं स्वं, मुषितं सर्वमप्यदः ॥ ३ ॥ ચોળશાસ્ત્ર, દિવ્ર, જો ૬. પારકું ધન ચારતા પુરૂષે તેને આ ભવ, પરભવ, ધર્મ, ધૈર્ય, ધૃતિ અને બુદ્ધિ એ સર્વને પણ ચારી લીધું છે એમ જાવું. એકલુ ધન જ ચાર્યું છે એમ નહિ. ( અહિં ધૈર્ય એટલે આપત્તિમાં પણ મુંઝવું નહિં તે, અને ધૃતિ એટલે સ્વસ્થતા-ચિત્તની નિર્મળતા. ) ૩. एकस्यैकं क्षणं दुःखं, मार्यमाणस्य जायते । सपुत्र-पौत्रस्य पुनर्यावज्जीवं हृते धने ॥ ४ ॥ ૬, જો ૬૮. યોગશાસ્ત્ર, દ્વિ હિંસા કરવામાં જેની હિંસા થાય છે તેને એકને જ માત્ર ક્ષણવારનું જ દુ:ખ થાય છે. પરંતુ તેનુ ધન હરણ કરવાથી તા તેને તથા તેના પુત્ર-પાત્રાદિકને જીવન પર્યંત દુ:ખ થાય છે. ૪. कुक्षिं शाकेन पूर्येत, यदि स्तोकं धनार्जनम् । परं नादत्तमादद्याद्यतः स्याद्भूपतेर्भयम् ॥ ५ ॥ હિંદ્ગુરુ ગ॰, અત્તાવાનમ, ો૦ ૨. જો ચેડુ ધન ઉપાર્જન થતુ હાય તેા મનુષ્યે કેવળ શાકવડે જ પેાતાનું ઉદર ભરવું ચાગ્ય છે, પરંતુ ધણીનુ નહિ Page #122 -------------------------------------------------------------------------- ________________ ચાર્ય. ( ૭ ). આપેલું ધનાદિક ગ્રહણ કરવું નહિં, કે જે ગ્રહણ કરતાં રાજાને ભય લાગે. ૫ अनिष्टः खबरे चूकः, स्वामिद्रोही नरेषु च । अनिष्टादप्यनिष्टं च, अदत्तमपलक्षणे ॥ ६ ॥ fહંગુષ્ઠ પ્ર૦, મત્તાવનકમ, ઋો. ૪. પક્ષીઓમાં ઘુવડ અનિષ્ટ છે, મનુષ્યમાં સ્વામીનો દ્રોહ કરનાર અનિષ્ટ છે અને અપલક્ષણમાં અદત્ત–ચેરી અનિષ્ટમાં પણ અનિષ્ટ છે. ૬. अदत्तादानमाहात्म्यमहो वाचामगोचरम् । यदर्थमाददानानामनर्थोऽभ्येति समनि ॥७॥ कस्तूरी प्रकरण, अदत्तप्रक्रम, श्लोक १४५. અહે ! અદત્તાદાન ચોરીનું મહાસ્ય કેવું છે ? કે અર્થ એટલે ધનને ચોરનાર મનુષ્યના ઘરમાં અનર્થ—આપત્તિ આવે છે. ૭. અદત્તાદાનના દોષો– दौर्भाग्यं प्रेष्यतां दास्यमङ्गच्छेदं दरिद्रताम् । अदत्तात्तफलं ज्ञात्वा, स्थूलस्तेयं विवर्जयेत् ॥ ८ ॥ ત્રિ. રા. પુ. ૪. પર્વ ૨, ૪૦ રૂ, સો. દારૂ૨. અદત્ત–વસ્તુના સ્વામીએ નહિં આપેલી વસ્તુ ગ્રહણ કરવાથી દુર્ભાગ્યપણું, પ્રેગ્યતા (પરદેશ મોકલી શકાય તેવા દાસપણું ) અંગને છેદ ( માર વિગેરે ) તથા દરિદ્રતા એ સર્વ ફળ પ્રાપ્ત થાય છે, એમ જાણુંને સ્થળ ચેરીને તે અવશ્ય Page #123 -------------------------------------------------------------------------- ________________ (૭૨) સુભાષિત-૫-રત્નાકર. ત્યાગ કર. ( બની શકે તે સર્વ પ્રકારની--સૂમ ચારીનો પણ ત્યાગ કર ) ૮. यातनां विविधामत्र, परत्र नरके गतिम् । दौर्भाग्यं च दरिद्रत्वं, लभते चौर्यतो नरः ॥९॥ જે ૦, ૨, (૬૦ લ૦) ૦ ૨૨. ચેરી કરવાથી મનુષ્ય આ ભવમાં વિવિધ પ્રકારની પીડાને પામે છે, અને મર્યા પછી પર લેકમાં નરકની ગતિને પામે છે. ત્યાંથી પણ નીકળીને દુર્ભાગ્ય અને દરિદ્રપણાને પામે છે. ૯. कातराणां यथा धैर्य, वन्ध्यानां संततिर्यथा । न विश्वासस्तथा लोके, नृणामदत्तहारिणाम् ॥ १० ॥ fટ , અત્તા ૪૦, ગો૨. જેમ કાયર--બીકણ મનુષ્યોને ધીરજ હતી નથી, અને જેમ વંધ્યા સ્ત્રીને સંતતિ હોતી નથી, તેમ ચેરી કરનાર મનુએને લેકમાં વિશ્વાસ થતું નથી. ૧૦. अदचं धनं नादधात् , सुखलिप्सुर्हि मानवः। स सद्यो दुःखमाप्नुयान्मण्डुकचौरवत् किल ॥ ११ ॥ fછ કર૦, વત્તા પ્ર૦, શો રૂ. સુખ મેળવવાની ઈચ્છાવાળા પુરૂષે કોઈનું નહિં આપેલું ધન ગ્રહણ કરવું નહિં. જે પારકું ધન ગ્રહણ કરે છે તે તત્કાળ મંડુક ચેરની જેમ દુઃખને પામે છે. ૧૧. Page #124 -------------------------------------------------------------------------- ________________ ચાર્ય. ( ૭૩ ). चौर्य स्वेन च वर्णकेन च कृतं मूढा दुरंतं भवेत् , राज्ञा मंरिकशालकोऽपि न हतः किं मूलदेवेन सः । किं चैतत्रिजगत्प्रियोऽपि मदनस्तपित्तचौर्योचतः, शापंप्रापन किं प्रजापतिगिरा दाहं च रौद्राग्निना ॥१२॥ ઘૂર , ગો. ૧૨૭. હે મૂઢ મનુષ્ય ! પોતે અથવા પોતાના જાતભાઈએ કરેલ ચારીનું કામ અંતે દુઃખદાયક નીવડે છે. કારણકે મૂળદેવ નામના રાજાએ મંડિક નામના પોતાના સાળાને પણ નાશ કર્યો હતે. વળી ત્રણે લોકના પ્રાણિઓને પ્રિય એ પણ કામદેવ જ્યારે બ્રહ્માજી અને શંકરજીના ચિત્તની ચોરી કરવા ગયા ત્યારે તેને બ્રહ્માજીએ શ્રાપ આપ્યા અને શંકરજીના ત્રીજા ને બાળીને ભસ્મ કરી નાખ્યું. ૧૨. यभिर्वतितकीर्तिधर्मनिधनं सर्वागसां साधनं, प्रोन्मीलदध-बंधनं विरचितक्लिष्टाशयोद्धोधनं । दौर्गत्यैकनिबंधनं कृतसुगत्याश्लेषसंरोधनं, प्रोत्सर्पप्रधनं जिघृक्षति न तद्धीमानदत्तं धनम् ॥१३॥ સિજૂર કરાઇ, ગરો- રૂ. જ ચાર્ય ઉત્પન્ન કરેલ કીર્તિ અને ધર્મને નાશ કરનાર છે, જે સર્વ અપરાધાનું સાધન-કારણ છે, જે વધ-બંધનને મેળવનારૂં છે, જે કિaષ્ટ પરિણામને ઉત્પન્ન કરનાર છે, જે દુર્ગતિનું એક કારણ છે, જે સુગતિના આલિંગનનેપ્રાપ્તિને રોધ કરનારું છે, તથા જે મરણને પણ આપનારું છે, તે અદત્ત ધન-કેઈએ નહિં આપેલું ધન બુદ્ધિમાન પુરૂષ ગ્રહણ કરવાને ઈચ્છતો નથી. ૧૩. - Page #125 -------------------------------------------------------------------------- ________________ અન્વયે ( ૨૧ ) બ્રહ્મચર્યના ૧૮ ભેદા— વિજ્યૌરિજામાનાં, નૃતાનુમતિ-જાતિ । मनोवाक्कायतस्त्यागो, ब्रह्माष्टादशधा मतम् ॥ १ ॥ દાણિયા || योगशास्त्र, प्रथम प्रकाश, लो० २३. . દિવ્ય એટલે વૈક્રિય શરીર ( અર્થાત્ દેવ ) સબંધી અને દારિકશરીર એટલે મનુષ્ય તથા તિર્યંચ સબંધી કામભાગને; કરવુ કરાવવુ અને અનુમેદન એ ત્રણ કરવડે મન, વચન અને કાયા એ ત્રણ યાગથી જે ત્યાગ કરવા તે અઢાર પ્રકારનું બ્રહ્મચર્ય કહેલું છે. ( વૈક્રિય શરીર સંબધી મૈથુન મન વડે કરવું ૧, વચનવડે કરવું ૨, કાયાવડે કરવું ૩. એ જ રીતે મન, વચન અને કાયાવડે કરાવવાના ત્રણ ભેદ તથા અનુમાદનના ત્રણ ભેદ મળી નવ ભેદ થયા. તેજ પ્રમાણે દારિક શરીર સંબંધી મૈથુનના નવ ભેદ ગણવાથી અઢાર ભેદ થાય છે.) ૧. दिव्यात्कामरतिसुखात्, त्रिविधं त्रिविधेन विरतिरिति नवकम् । औदारिकादपि तथा, तद् ब्रह्माष्टादशविकल्पम् ॥ २ ॥ श्लो० ૦૨૭૭.. प्रशमरति प्रकरण, દિવ્ય ( દેવ સંબંધી ) મૈથુનને સેવવું નહિં, સેવરાવવુ નહિં, અનુમેદવું નહિં એ ત્રણ કરણવડે કરીને મનથી, વચ Page #126 -------------------------------------------------------------------------- ________________ પ્રાચ. ( ૭૫) નથી, કાયાથી ત્યાગ કરવા એ નવ ભેદ થયા. અર્થાત્ મનથી સેવવું નહિં, સેવરાવવું નહિં, અનુમેદવું નહિ; એજ પ્રમાણે વચન અને કાયાના ત્રણ ત્રણ ભેટ્ઠા ગણતાં નવ ભે થયા. એવીજ રીતે ઔદારિક શરીરથી અર્થાત્ મનુષ્ય અને તિર્યંચના મૈથુનને પણ ઉપર પ્રમાણેના નવ ભેદેાથી ત્યાગ કરવા. આ પ્રમાણે બ્રહ્મચર્યના અઢાર ભેદા થાય છે. ૨. બ્રહ્મચર્યના ૮ ભેદા— स्मरणं कीर्तनं केलिः, प्रेक्षणं गुह्यभाषणम् । सङ्कल्पोऽध्यवसायश्च क्रियानिर्वृतिरेव च एतन्मैथुनमष्टाङ्गं प्रवदन्ति मनीषिणः । विपरीतं ब्रह्मचर्यमेतदेवाष्टलक्षणम् ॥૩॥ || ૪ || ક્ષસ્મૃત્તિ, ૧૦ ૭. નું સ્મરણ કરવું, તેનું કીર્તન કરવું, તેની સાથે ક્રીડા– રમત કરવી, તેની સન્મુખ જોવું અથવા તેનાં અંગાપાંગ જોવાં, તેની સાથે છાની વાત કરવી, તેના વિષેના વિચાર કરવા, કામભાગના નિશ્ચય કરવા અને ક્રિયા કરવી—વિષય સેવવેા. આ આઠ પ્રકારનુ મૈથુન પંડિતાએ કહ્યુ છે અને તે આઠેના જે ત્યાગ કરવા, તેજ આઠ પ્રકારનું બ્રહ્મચર્ય છે. ૩-૪. ગૃહસ્થાના ચેાથા અણુવ્રતનું સ્વરૂપ— संतोषः स्वेषु दारेषु, त्यागश्वापरयोषिताम् । प्रथयन्ति गृहस्थांनां चतुर्थं तदणुव्रतम् ॥ ५॥ 9 ઉપવેશ મા॰, મા૦, (૬૦ ૧૦ ) g૦ ૨૮૧ Page #127 -------------------------------------------------------------------------- ________________ (૭૬). સુભાષિત-પદ્ય-રત્નાકર. પિતાની સ્ત્રીને વિષે સંતોષ અને પર સ્ત્રીને ત્યાગ, એ ગૃહસ્થોનું ચોથું આણુવ્રત કહેલું છે. ૫. બ્રહ્મચર્ય પાલન मात्रा स्वस्रा दुहित्रा वा, न विविक्तासनो भवेत् । बलवानिन्द्रियग्रामो, विद्वांसमपि कर्षति ॥ ६ ॥ મનુસ્મૃતિ, ૫૦ ૨, ૦ ૨૨. માતા, બહેન કે પુત્રીની સાથે પણ એકાંતમાં ( એક આસન ઉપર ) બેસવું નહિં. કારણ કે ઇન્દ્રિયોને સમૂહ બળવાન છે, તેથી તે વિદ્વાનને પણ આકર્ષણ કરે છે–ખેંચે છે, અર્થાત્ બ્રહ્મચર્યના પરિણામને પાડી દે છે. ૬. अमावास्यामष्टमी च, पौर्णमासी चतुर्दशीम् । ब्रह्मचारी भवेनित्यमनृतौ स्नातको द्विजः ॥ ७॥ મનુસ્મૃતિ, શ૦ , ૦ ૨૨. સ્નાતક ( વેદ ભણીને ગૃહસ્થાશ્રમમાં ગયેલા ) બ્રાહ્મણે અમાવાસ્યા, આઠમ, પૂર્ણિમા, ચાદશ તથા ઋતુ વિનાના સર્વ દિવસમાં બ્રહ્મચારી થવું જોઈએ–બહાચર્ય પાળવું જોઈએ. (ઋતુ આવે ત્યારથી સોળ દિવસ સુધી તુના દિવસો કહેવાય છે. અર્થાત્ સત્તરમા દિવસથી ઋતુ આવે ત્યાંસુધીના અતુ વિનાના ગણાય છે. ઋતુના પણ પહેલા ચાર દિવસો વર્ક્સ કલા છે.) ૭. Page #128 -------------------------------------------------------------------------- ________________ બહાચર્ય. ( ૭ ) पश्यष्टमीं पञ्चदशी, द्वादशी च चतुर्दशीम् । अमचारी भवेभित्यं, तद्वजन्मत्रयाहनि ॥८॥ પs T૦, ૦ ૧૪, ૦ ૨૨. છઠ, આઠમ, પુનમ (અને અમાસ), બારશ અને ચાદશ તથા તેજ પ્રમાણે જન્મના ત્રણ દિવસ એટલે કે જન્માષ્ટમી, રામનવમી અને મહાશિવરાત્રિ આટલી તિથિએ નિરંતર છાચર્ય પાળવું જોઈએ. ૮. બ્રહ્મચારીનું સ્વરૂપ रामासङ्गं परित्यज्य, व्रतं ब्रम समाचरेत् । ગણવા સવિયો, ન નિયાદ II ૩પ , મા૨, (૦ ૦ ) g૦ ૨૮. જે પુરૂષ, આના સંગને ત્યાગ કરીને એટલે છતી સ્ત્રીને ત્યાગ કરીને બ્રહ્મચર્યવ્રતનું આચરણ કરે, તે બ્રહ્મચારી જાણ. પરંતુ બાંધી રાખેલા ચક્રવતીના ઘોડાને બ્રહ્મચારી કહી શકાય નહિં. ૯ બ્રહ્મચારિઓની ઉચ્ચ શા कुण्डले नाभिजानामि, नाभिजानामि करणे । नूपुरे त्वभिजानामि, नित्यं पादाम्जवन्दनात् ॥१०॥ पद्मपुराण. લક્ષ્મણજી રામચંદ્રજીને કહે છે કે-સીતાનાં કુંડળ કેવાં છે તે હું જાણતો નથી, તેનાં કંકણને પણ હું એાળખતે નથી. Page #129 -------------------------------------------------------------------------- ________________ (૭૮). સુભાષિત-પ-રત્નાકર. પરંતુ હમેશાં તેનાં ચરણકમળને હું વંદન કરતે હતું, તેથી તેનાં નપુર (ઝાંઝર) ને હું ઓળખું છું ૧૦. બ્રહ્મચારિઓને ત્યાજ્ય વસ્તુઓ – स्नानमुद्वर्तनाभ्यङ्गं, नख-केशादिसत्क्रियाम् । અન્ય-મણિયં ગલી , વહિવારિ | ૨૨ શ્રાદ્ધતિ, કૃ૦, (હે ૦) g૦ રૂ. સ્નાન, ઉદ્વર્તન (શરીરે સુગંધિ દ્રવ્ય લગાવવું તે), અત્યંગ (શરીરે તેલ ચળવું તે), નખને સત્કાર ( નખ કાપવા તે), કેશને સત્કાર ( હજામત કરાવવી, કેશમાં તેલ નાંખવું, સાબુ વિગેરેથી છેવા વિગેરે), ગંધ ( શરીરે ચંદન વિગેરેને સુગંધિ લેપ), પુષ્પની માળા વિગેરે અને દીવે, આ સર્વ પદાર્થોને બ્રહ્મચારીએ ત્યાગ કરે છે. ૧૧. ब्रह्मचर्य ध्रुवं यज्ञः, परब्रह्मैककारणम् । देहशोभा तदर्थ हि, त्यज्यते ब्रह्मचारिभिः ॥ १२ ॥ વાન શિ , ૭૮. બ્રહ્મચર્ય જ યજ્ઞ છે અને બ્રહ્મચર્ય જ પરબા (મોક્ષ) નું એક (અદ્વિતીય) કારણ છે. તેથી તે બ્રહ્મચર્યની રક્ષાને માટે જ બ્રહ્મચારિઓ શરીરની શેભાને ત્યાગ કરે છે. ૧૨. બહાચર્યની શ્રેષ્ઠતા પર લાપુ સસ્તુ, પલપVIT स गृही ब्रह्मचारित्वाद्, यतिकल्पः प्रकल्यते ॥ १३ ॥ કુમારપા કપ, (ગામિસ.) પર ૮૪. Page #130 -------------------------------------------------------------------------- ________________ - અહાચર્ય. . (૭) જે પુરૂષ પોતાની સ્ત્રીમાં સંતુષ્ટ (સંતોષ માનતા) હેય, અને પરીથી પરામુખ હાય ( પરસ્ત્રીને ત્યાગી હોય ); તે ગૃહસ્થ હોવા છતાં સાધુ જે ગણાય છે. ૧૩. एकरात्र्युषितस्यापि, या गतिर्ब्रह्मचारिणः । ન સા રોગ, સ, શાયર! ૪ ચોરારિષ્ટ, રોકડ ૨૨. હે યુધિષ્ઠિર ! માત્ર એક જ રાત્રિ બ્રહ્મચારીપણે રહેલા ઘાસચારીની જે (શુભ) ગતિ થાય છે, તેવી ગતિ હજાર યરવડે પણ થાય એમ કહી શકાય તેમ નથી, અર્થાત્ હજાર ય કરનારની પણ તેવી ( શુભ ) ગતિ થતી નથી. ૧૪. शुचि भूमिगतं तोयं, शुचिर्नारी पतिव्रता । शुचिर्धर्मपरो राजा, ब्रह्मचारी सदा शुचिः ॥ १५ ॥ પાચનતિ. ભૂમિ ઉપર (અંદર): રહેલું પાણી પવિત્ર છે, પતિવ્રતા પવિત્ર છે, ધર્મમાં તત્પર હેલે રાજ પવિત્ર છે, અને બાચારી તે સર્વદા પવિત્ર છે. ૧૫. બ્રહ્મચર્યનાં ફળप्राणभूतं चरित्रस्य, परनमैककारणम् । समाचरन् अमचर्य, पूजितैरपि पूज्यते ॥१६॥ योगशाल, द्वितीयप्रकाश, सो० १०४. Page #131 -------------------------------------------------------------------------- ________________ ( ૮૦ ) સુભાષિત-પદ્મ રત્નાકર. દેશવિરતિ અને સર્વવિરતિરૂપ ચારિત્રના પ્રાણુરૂપ અને મેાક્ષના એક ( અદ્વિતીય) કારણભૂત એવા બ્રહ્મચર્યને પાળનાર પુરૂષ દેવે, નરેંદ્રાદિક પૂજ્યેાવડે પણ પૂજાય છે—નમસ્કારાદિક વડે વઢાય છે. ૧૬. चिरायुषः सुसंस्थानाः, दृढसंहनना नराः । તેગસ્વિનો મહાવીએ, મનેયુના પર્વતઃ ॥ ૨૭ II योगशास्त्र, द्वितीयप्रकाश, लो० १०५. મનુષ્યા બ્રહ્મચર્યનું પાલન કરવાથી લાંખા આયુષ્યવાળા થાય છે, સારા સંસ્થાનવાળા ( સારી આકૃતિવાળા ), મજપુત સહુનનવાળા (ઢેઢ શરીરવાળા), ઉત્તમ તેજવાળા અને માટા વીર્ય ( પરાક્રમ ) વાળા થાય છે. ૧૭. Page #132 -------------------------------------------------------------------------- ________________ शील ( १२ ) शीसनी श्रेष्ठता - न मुक्ताभिर्न माणिक्यैर्न वस्त्रैर्न परिच्छदैः । अलङ्गित्येत शीलेन, केवलेन हि मानवः ॥ १ ॥ धर्मकल्पद्रुम, पृ० ७९, लो० १०. भनुष्य भोतीना यस अरे। (धरे(i) वडे, भाणिञ्ज्यवडे, वस्त्रोવડે કે પરિવારવડે શેાલતા નથી. માત્ર એક શીલવડેજ શાલે છે. ૧. अग्निर्जलं द्विषन्मित्रं, तालपुटं सुधानिभम् । सिंधुः स्थलं गिरिर्भूमिर्हेतुः शीलस्य तत्र च ॥ २ ॥ हिंगुल प्रकरण, शीलप्रक्रम, श्लोक ३. અગ્નિ જે જલરૂપ થાય છે, શત્રુ મિત્રરૂપ થાય છે, ઝેર અમૃતતુલ્ય થાય છે, સમુદ્ર સ્થલરૂપ થાય છે, તથા પર્વત જે ભૂમિરૂપ થાય છે, તેમાં પણ શીલના જ હેતુ છે—શીલના પ્રભાવથી જ આ બધુ મને છે. ૨. अथवा जायमानस्य, यच्छीलमनुजायते । श्रूयते तन्महाराज !, नामृतस्यापसर्पति ॥ ३ ॥ महाभारत, शान्तिपर्व, अ० ८, श्लो० १०. Page #133 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) સુભાષિત-પદ્ય-રત્નાકર. થાય છે ઉપર પાસેથી જ અથવા જન્મ પામતા મનુષ્યની પાછળ જે શીલ (સદાચારીપણાને સ્વભાવ) ઉત્પન્ન થાય છે, તે હે મહારાજ ! નહિં મરેલાની પાસેથી જતું નથી. એટલે તે જન્મ થતાંજ સાથે ઉત્પન્ન થયેલો સદાચારીપણાનો સ્વભાવ મર્યા વિના જ તે નથી (મરણાંત સુધી રહે છે.) એમ સંભળાય છે. ૩. ऐश्वर्यस्य विभूषणं सुजनता शौर्यस्य वाक्संयमो, ज्ञानस्योपशमः श्रुतस्य विनयो विचस्य पात्रे व्ययः । अक्रोधस्तपसः क्षमा प्रभवितुर्धर्मस्य निर्व्याजता, सर्वेषामपि सर्वकारणमिदं शीलं परं भूषणम् ॥४॥ (મદર) નીતિ ૪૦, ગો ૮૦. વર્યનું ભૂષણ સજ્જનપણું છે, શુરતાનું ભૂષણ વાણીને સંયમ છે, જ્ઞાનનું ભૂષણ ઉપશમ (શાંતિ) છે, શાસ્ત્રનું ભૂષણ વિનય છે, પાત્રને વિષે દાન કરવું તે ધનનું ભૂષણ છે, ક્રોધ ન કરે તે તપનું ભૂષણ છે, ક્ષમા રાખવી તે સમર્થ મનુષ્યનું ભૂષણ છે, ક્ષટ રહિતપણું એ ધર્મનું ભૂષણ છે, સર્વ મનુષ્યનું પરમ (શ્રેષ્ઠ) ભૂષણ શીલ છે, અને તે શીલ સર્વ ગુણેને ઉત્પન્ન કરવામાં કારણભૂત છે. ૪. निशानां च दिनानां च, यथा ज्योतिर्विभूषणम् । सतीनां च यतीनां च, तथा शीलमखण्डितम् ॥५॥ (ાનન્ટ) વૈરાગરાત, ઢોર ૬૮. જેમ રાત્રિ અને દિવસનું ભૂષણ જ્યોતિષ (ચંદ્ર અને સૂર્ય ) છે; તેમ સતીઓ અને યતિઓ (મુનિઓ) નું ભૂષણ અખંડિત શીલ છે. ૫. Page #134 -------------------------------------------------------------------------- ________________ शास. (८३) विदेशेषु धनं विद्या, व्यसनेषु धनं मतिः । परलोके धनं धर्मः, शीलं सर्वत्र वै धनम् ॥ ६ ॥ क्षेमेन्द्र कवि. પરદેશમાં વિદ્યા જ ધનરૂપ છે, કષ્ટમાં બુદ્ધિ જ ધનરૂપ છે, પરકમાં ધર્મ જ ધનરૂપ છે, અને જે એક શીલ જ હોય તે તે સર્વ ઠેકાણે ધનરૂપ છે. ૬. शासनां - शीलेन रक्षितो जन्तुर्न केनाप्यभिभूयते । महादप्रविष्टस्य, किं करोति दवानलः १ ॥७॥ धर्मक०, (दे० ला०) पृ० ७९, श्लो० ६. શીલવડે રક્ષણ કરાયેલ પ્રાણ કેઈથી પણ પરાભવ પામતો નથી. જળના મોટા દ્રહમાં પેઠેલા પ્રાણીને દાવાનળ શું કરી શકે ? કાંઈ પણ કરી શકે નહિ. ૭. ज्ञानादिसर्वधर्माणां, जीवितं शीलमेव ये। रक्षन्ति प्राणिनस्तेषां, कीर्तिौति न विष्टपे ॥८॥ उपदेश प्रा०, भा० १, (प्र० स०) पृ० १८६. જ્ઞાનાદિક સર્વ ધર્મોનું જીવિત શીલ જ છે, તેનું-શીલનું જે પ્રાણીઓ રક્ષણ કરે છે, તેમની કીર્તિ જગતમાં માતી નથી. ૮. अमराः किंकरायन्ते, सिद्धयः सहसङ्गताः । समीपस्थायिनी संपच्छीलालङ्कारशालिनाम् ॥९॥ उपदेश प्रा०, भा० १, (प्र० स० ) पृ० १८८.. Page #135 -------------------------------------------------------------------------- ________________ ( ૮૪ ) સુભાષિત-પથ-રત્નાકર. શીલરૂપી અલંકાર–ઘરેણાંવડે શાભતા મનુષ્યાની પાસે દેવા કિંકર—સેવકરૂપ થાય છે, સર્વ સિદ્ધિએ સાથે જ રહે છે, અને સપત્તિ દોલત સમીપમાં રહે છે. ૯. व्याघ्र - व्याल-जलानलादिविपदस्तेषां व्रजन्ति क्षयं, कल्याणानि समुल्लसन्ति विबुधाः सान्निध्यमध्यासते । कीर्त्तिः स्फूर्तिमिया यात्युपचयं धर्मः प्रणश्यत्यधं, स्वर्निर्वाण सुखानि संनिदधते ये शीलमाबिभ्रते ॥ १० ॥ સિન્દુ પ્ર૦, જો ૨૮. ૦ જેએ શીળને ધારણ કરે છે તેમની વ્યા, સર્પ, જળ અને અગ્નિ વિગેરે સબધી આપત્તિઓ-પીડાઓ નાશ પામે છે, કલ્યાણેા ઉલ્લાસ પામે છે—પ્રાપ્ત થાય છે, દેવતાએ સાનિધ્ય–સહાય કરે છે, કીર્તિ વિસ્તારને પામે છે, ધર્મ વૃદ્ધિ પામે છે, પાપ નાશ પામે છે, તથા સ્વર્ગ અને માક્ષનાં સુખા સમીપે રહે છે. ૧૦. वह्निस्तस्य जलायते जलनिधिः कुल्यायते तत्क्षणात्, मेरुः स्वल्पशिलायते मृगपतिः सद्यः कुरङ्गायते । व्यालो माल्यगुणायते विषरसः पीयूषवर्षायते, यस्याङ्गेऽखिललोकवल्लभतरं शीलं समुन्मीलति ॥११॥ જો૦ ૭૮. (મસૃષ્ટિ) નીતિ ર૦, સર્વ લેાકને અત્યંત પ્રિય એવુ' શીલ જે મનુષ્યના શરીરમાં ઉલ્લાસ પામે છે રહેલ છે, તે મનુષ્યને તત્કાળ અગ્નિ જળ સમાન થાય છે, સમુદ્ર નીક સમાન થાય છે, મેરૂ પર્વત નાના Page #136 -------------------------------------------------------------------------- ________________ શીલ. ( ૮૫ ) પથ્થર જેવો થાય છે, સિંહ તત્કાળ મૃગ સમાન થાય છે, સર્ષ પુષ્પની માળા સમાન થાય છે, અને વિષને રસ અમૃતની વૃષ્ટિ સમાન થાય છે. ૧૧. શીલભ્રષ્ટનું જીવન વ્યર્થ છેवरं प्रवेशो ज्वलितं हुताशनं, न चापि भग्नं चिरसश्चितव्रतम् । वरं हि मृत्युः सुविशुद्धचेतसो, न चापि शीलस्खलितस्य जीवितम् ॥ १२ ॥ સૂત્ર , પત્ર ૬ રૂ. ૪ ઉત્તરા૦ (મીસંચમી ટીકા) પત્ર ૬ રૂ. બળતા અગ્નિમાં પ્રવેશ કરે સારે છે. પરંતુ ચિરકાળથી–લાંબા સમયથી એકઠું કરેલું (પાળેલું) વ્રત ભાંગવું સારૂં નથી. વિશુદ્ધ ચિત્તવાળાનું મરણ સારૂં છે. પરંતુ શીલ રહિત મનુષ્યનું જીવતર સારું નથી. ૧૨. . घरं शृङ्गोत्सङ्गाद्गुरुशिखरिणः क्वापि विषमे, पतित्वाऽयं कायः कठिनषदन्ते विगलितः । वरं न्यस्तो हस्तः फणिपतिमुखे तीक्ष्णदशने, __ वरं वह्नौ पातस्तदपि न कृतः शीलविलयः ॥ १३ ॥ (મર) નીતિરા, ગોત્ર ૭૭. ઉંચા પર્વતના શિખર ઉપરથી કોઈપણ વિષમ સ્થાનને વિષે આ શરીર પડીને કઠણ પથ્થરને પ્રાંતે ગળી પડે-ટુકડે ટુકડા થઈ જાય તે સારું છે, તીક્ષણ દાઢવાળા સર્પના મુખમાં Page #137 -------------------------------------------------------------------------- ________________ ( ૮૬). સુભાષિત-ઘરત્નાકર. હાથ નાંખો સારે છે, તથા બળતા અગ્નિમાં પડવું સારું છે પરંતુ શીલનું ખંડન કરવું તે સારૂં નથી. ૧૩. સુશીલતાને ધિક્કારयां चिन्तयामि सततं मयि सा विरक्ता, साऽप्यन्यमिच्छति जनं स जनोज्यसक्तः। अस्मत्कृते च परितुष्यति काचिदन्या, धिक् तां च तं च मदनं च इमां च मां च ॥ १४ ॥ (મરિ) નિતિશ૦, ગો૨. હું નિરંતર જે પ્રિયાનું ચિંતવન કરું છું, તે પ્રિયા મારા ઉપર રાગ રહિત છે-મારાથી વિરક્ત છે, અને તે મારી પ્રિયા હોવા છતાં પણ અન્ય (અશ્વપાળ) પુરૂષને ઈચ્છે છે. તે અન્ય પુરૂષ અન્ય સ્ત્રી (ગણિકા) ને વિષે આસક્ત છે, તે અન્ય સ્ત્રી (ગણિકા) અમારે માટે–અમારા સંગને માટે સંતોષ પામે છે (અથવા તિથતિ એટલે પરિતાપ પામે છે), તેથી તે પ્રિયાને, તે અન્ય પુરૂષને, કામદેવને, આ ગણિકાને અને મને પણ ધિક્કાર છે. ( આ પ્રમાણે ભર્તુહરિ પોતાની પ્રિયાને અન્યમાં આસક્ત થયેલી જાણીને કહે છે. ) ૧૪. કુશીલતાના દોષ बतानामपि शेषाणां, चतुर्थव्रतभङ्गाके । लीलया मेदतामाहुस्तस्माहुःशीलतां त्यजेत् ॥१५॥ જામ, મા૨, (૫. સ.) ઇ. ૧૮૦. Page #138 -------------------------------------------------------------------------- ________________ શીલ. ( ૮૭ ) ચેથા વ્રતને--બ્રહ્મચર્યવ્રતનો ભંગ થવાથી બાકીના સર્વ વતને લીલાવડે જ ભંગ થાય છે. એમ (પૂર્વાચાર્યોએ ) કહ્યું છે. તેથી કુશીળપણાને ત્યાગ કર. ૧૫. दत्तस्तेन जगत्यकीर्तिपटहो गोत्रे मषीकूर्चकः, . चारित्रस्य जलाञ्जलिर्गुणगणारामस्य दावानलः । सड़केतः सकलापदां शिवपुरद्वारे कपाटो दृढः शीलं येन निजं विलुप्तमखिलं त्रैलोक्यचिन्तामणिः॥१६॥ સિજૂર કર૦, ગો. ૨૭. જેણે ત્રણ લોકમાં ચિંતામણિ રત્ન સમાન પોતાનું સમગ્ર શીલ લેખ્યું છે, તેણે જગતમાં પિતાની અકીર્તિને-અપયશને પડતું વગડાવ્યું છે, પોતાના ગોત્રમાં મેશને-કાજળને કુચડા દીધો છે, ચારિત્રને જલાંજલિ દીધી છે, ગુણના સમૂહરૂપ ઉદ્યાનમાં દાવાનળ આપે છે, સમગ્ર આપદાઓને આવવાને સંકેત આપ્યો છે, અને મોક્ષનગરના દ્વારમાં દઢ ભેગળ દીધું છે. ૧૬. Page #139 -------------------------------------------------------------------------- ________________ RSELORSESSIRSamsकर . अब्रह्मचर्य-मैथुन (१३) 267570S PERFREEZERS મૈથુન સેવનમાં હિંસાयोनियन्त्रसमुत्पन्नाः, सुसूक्ष्मा जन्तुराशयः । पीड्यमाना विपद्यन्ते, यत्र तन्मैथुनं त्यजेत् ॥१॥ योगशास्त्र, द्वि० प्र०, श्लोक ७९. જે મિથુન સેવતાં સ્ત્રીની નિરૂપી યંત્રમાં ઉત્પન્ન થયેલા અતિ સૂક્ષ્મ (ઝીણું) જંતુના સમૂહે પીડા પામીને (પલાछने ) भ२५ पामे छे, ते मथुन त्या ४२१। योग्य छे. १. દીક્ષા પછી મૈથુન સેવનને દોષ– यस्तु प्रत्रजितो भूत्वा, पुनः सेवेत मैथुनम् । षष्टिवर्षसहस्राणि, विष्टायां जायते कृमिः ॥२॥ वायुपुराण, अ० ३६, श्लो० ७७. शातातपस्मृति, अ. १९ જે મનુષ્ય પ્રત્રજ્યા-દીક્ષા લીધા પછી ફરીને મિથુન સેવે છે, તે સાઠ હજાર વર્ષ સુધી વિષ્ટાને વિષે કૃમિપણે ઉત્પન્ન થાય છે. ૨. सश्रम-भैथुनना होषोरम्यमापातमात्रे यत्, परिणामेऽतिदारुणम् । किंपाकफलसंकाशं, तत् कः सेवेत मैथुनम् ? ॥३॥ त्रि० श० पु० च० पर्व १, स० ३, श्लो० ७७. Page #140 -------------------------------------------------------------------------- ________________ અબ્રહ્મચર્ય-મૈથુન. ( ૯ ) જે મેથુન આરંભમાં રમણીય લાગે છે અને પરિણામે કિપાકના ફળની અહમત ભયંકર થાય છે, તેવા મૈથુનને કેણ સેવે? કઈ પણ ડાઢો માણસ સેવે નહિં. કિંપાકનાં ફળ ખાતી વખતે સારાં લાગે છે અને પરિણામે મૃત્યુ પમાડે છે. ૩. कम्पः स्वेदः श्रमो मूर्छा, भ्रमिलानिर्बलक्षयः। राजयक्ष्मादिरोगाश्च, भवेयुमैथुनोत्थिताः ॥४॥ ત્રિ. ૪૦ પુત્ર જ, પર્વ ૨, ૪૦ રૂ, ગો૭૮. મિથુન સેવવાથી (સેવનારને) શરીરે કંપા, પરસેવો, શ્રમ (થાક), મૂછ, ભ્રમ, ગ્લાનિ, બળને ક્ષય અને રાજયશ્મા (ક્ષય) વિગેરે રોગ ઉત્પન્ન થાય છે. તેથી તેને ત્યાગ કર એગ્ય છે. ૪. વામિત્ર રસલિન, સિદ્ધિ કર્યા બાદ नश्यन्ति तत्क्षणादेव, अब्रह्मसेवनान्नृणाम् ॥ ५ ॥ અબ્રહ્મ (મિથુન) સેવવાથી મનુષ્યોને પ્રથમ પ્રાપ્ત થયેલી વચનની, મંત્રની અને સુવર્ણાદિક રસ વિગેરેની સિદ્ધિ તથા કીર્તિ વિગેરે ગુણો તત્કાળ નાશ પામે છે. ૫ यास्तामिस्रान्धतामिस्रा-गैरवाद्यास्तु यातनाः । કે ન વા નાશ વા, મિચ સન નિર્ધિતા પુરુષ કે સ્ત્રી છે તે પરસ્પરના સંગથી–મૈથુન સેવનથી નીપજાવેલી જે તામિસ, અંધતામિસ અને શૈરવ વિગેરે નરકાની ચાતના (પીડાઓ) છે, તે સર્વ પીડાઓને ભેગવે છે. ૬. Page #141 -------------------------------------------------------------------------- ________________ Ideale1c1in2N2211 SOS LLETESIALTILSLLLL LATITE E #મ-વિલય (૧૪) શું 554745746745454545454545454545454545 કામ-વિષય સેવન નિષેધ– प्रथमतरमथेदं चिन्तनीयं तदासीद्, बहुजनदयितेन प्रेम कृत्वा जनेन । તિય! નિવાર! વળી ! સંતવ્ય લિં?, ન હિ કર ! તોયે સેવન્યા જિયો | . आचा० सूत्र वृ०, पत्र १३६.* જેનું હૃદય હરણ કરાયું છે અને જેની આશા નાશ પામી છે, એવા જડ અને નપુંસક છે ચિત્ત ! તારે આ પ્રથમથી જ વિચારવાનું હતું. ઘણી સ્ત્રિઓને પ્રિય એવા પુરૂષની સાથે અથવા ઘણા પુરૂષોને પ્રિય એવી સ્ત્રીની સાથે પ્રેમ કરીને હવે શા માટે તું દુ:ખ પામે છે? કેમકે પાણી ગયા પછી પાળ બાંધવામાં આવતી નથી, કદાચ આવે છે તે નકામી છે. તેમ તારે પણ પ્રેમ બાંધ્યા પહેલાં જ વિચાર કરવાની જરૂર હતી. (નપુંસક હોય તે સ્ત્રી અથવા પુરૂષની સાથે પ્રેમ જેડે તો પણ તેની ઈચ્છા પૂર્ણ થતી નથી, તેમ મન નપુંસક છે, માટે મનને સ્ત્રી અથવા પુરૂષની સાથેના પ્રેમમાં જોડવું સર્વથા નકામુંજ છે.) ૧. आपातरम्ये परिणामदुःखे, सुखे कथं वैषयिके रतोऽसि । Page #142 -------------------------------------------------------------------------- ________________ જ કામ-વિષય. ( ૧૧ ) जडोऽपि कार्य रचयन् हितार्थी, करोति विद्वन् ! यदुदर्कतर्कम् ॥२॥ अध्यात्म कल्पद्रुम, षष्ठोऽधिकार, श्लो० २. ભેગવતી વખતે માત્ર સુંદર લાગતા પણ પરિણામે દુઃખ દેનારા વિષય સુખમાં તું કેમ આશક્ત થયે છે ? હે નિપુણ ! પિતાનું હિત ઈચ્છનાર મૂ-પ્રાકૃત માણસ પણ કાર્યના પરિણામને તે વિચાર કરે છે જ, તેમ તારે પણ ભેગ ભેગવતાં પહેલાં તેનાથી થવાનાં અનિષ્ટ પરિણામને વિચાર કરવાની જરૂર છે. ૨. तस्मात् कामः सदा हेयो, मोक्षसौख्यं जिघृक्षुभिः । संसारं च परित्यक्तुं, वाञ्छद्भिर्यतिसत्तमैः ॥३॥ तत्त्वामृत, श्लो० १०९. તેથી કરીને મોક્ષના સુખને ગ્રહણ કરવા ઈચ્છનાર તથા સંસારને ત્યાગ કરવાને ઇચ્છનાર ઉત્તમ યતિઓએ-મુનિઓએ સર્વદા કામને ત્યાગ કરો યેગ્ય છે. ૩. यदि भवति समुद्रः सिन्धुतोयेन तृप्तो, ચરિ ચરિ વનિ પ્રસંગતતા अयमपि विषयेषु प्राणिवर्गस्तदा स्यादिति मनसि विदन्तो मा व्यधुस्तेषु यत्नम् ॥४॥ (અમિત તિ) કુમપિતરત્નો , વ. જે સમુદ્ર નદીઓના પાણીથી તૃપ્ત થતું હોય, અને Page #143 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત–પા–રનાકર. કોઈ પણ પ્રકારે અગ્નિ ઋષના સમૂહથી તૃપ્ત થતું હોય, તો આ પ્રાણવર્ગ પણ વિષયને ભેગવવાથી તૃપ્ત થાય. આ પ્રમાણે મનમાં જાણનારા પંડિતે તે વિષયમાં યત્ન કરતા નથી–વિષય સેવન કરવાની ઈચ્છા કરતા નથી. ૪. यदिह भवति सौख्यं वीतकामस्पृहाणां, न तदमरविभूनां नापि चक्रेश्वराणाम् । इति मनसि नितान्तं प्रीतिमाधाय धर्म, भजत जहित चैतान्कामशत्रून्दुरन्तान् ॥५॥ | (અમિતાતિ) કુમારુ રત્નસં૦, ૦ ૧૦. આ જગતમાં કામ–ભેગની ઈચ્છાને ત્યાગ કરનારા પુરૂષોને જે સુખ છે, તે સુખ દેવેંદ્રોને નથી તેમ જ ચક્રવર્તિઓને પણ નથી. આ પ્રમાણે જાણી મનમાં અત્યંત પ્રીતિને ધારણ કરી માત્ર એક ધર્મને જ સે, અને અંતે-પરિણામે દુઃખ દેનારા કામ-જોગરૂપી શત્રુઓનો ત્યાગ કરે. પ. अजानन्माहात्म्यं पततु शलभस्तीबदहने, स मीनोऽप्यज्ञानाइडिशयुतमश्नातु पिशितम् । विजानन्तोऽप्येते वयमिह विपज्जालजटिला- મુઝામ: વામાન ! મહિનો રોમહિમા દા (અરિ) રાચતા, ગોર ૨૮. અગ્નિના મહામ્ય (સામર્થ)ને નહિં જાણનાર પતંગીયે ભલે ઉગ્ર-દેદીપ્યમાન અગ્નિમાં પડે-પડીને મરણ પામે, તથા તે મત્સ્ય પણ અજ્ઞાનને લીધે ભલે બડિશ ( લેઢાના કાંટા ) સહિત માંસને ખાય-ખાઈને મરે. પરંતુ અમે તે જાણકાર છતાં પણ વિપત્તિ-પીડાના સમૂહે કરીને વ્યાસ એવા વિષયને Page #144 -------------------------------------------------------------------------- ________________ કામ–વિષય. ( ૯૩) મૂકતા નથી. અહા ! મેહને મહિમા ગહન છે-મેહને જ્ઞાની કે અજ્ઞાના કેઈ પણ છોડી શકતું નથી. ૬. સ્ત્રીસેવા ત્યાગ ભાવનાकात्र श्रीः श्रोणिबिम्बे स्रवदुदरपुरे वाऽस्ति खद्वारवाच्ये १, लक्ष्मीः का कामिनीनां कुचकलशयुगे मांसपिण्डस्वरूपे । का कान्तिनॆत्रयुग्मे जलकलुषजुषि श्लेष्म-रक्तादिपूर्णे १, का शोभा वक्रगर्ते निगदत यदहो' मोहिनस्ताः स्तुवन्ति ॥७॥ કુમાષિત રત્ન તો, ઋો. ૨૦. સિઓના ઝરતા ઉદરવડે પૂર્ણ અને છિદ્રરૂપ દ્વારવડે નિવ એવા નિતંબને વિષે શી શોભા છે? માંસના પિંડરૂપ સ્તનયુગલને વિષે કઈ શોભા છે ? જળ-આંસુથી મલિનતાને પામેલા નેત્ર યુગલને વિષે શી કાંતિ છે ? અને શ્લેષ્મ તથા રક્ત–રૂધિર વિગેરેથી ભરેલા મુખરૂપી ખાડાને વિષે કઈ શોભા છે? તે તમે કહે. (કાંઈપણ શોભા નથી, છતાં મહી–કામી જન સિઓની. પ્રશંસા કરે છે તે આશ્ચર્ય છે. ૭. शश्वन्मायां करोति स्थिरयति न मनो मन्यते नोपकारं, या वाक्यं वन्यसत्यं मलिनयति कुलं कीर्तिवल्ली लुनाति । सर्वारम्भैकहेतुर्विरतिसुखरतिध्वंसिनी निन्दनीया, तां धर्मारामभक्ती भजति न मनुजो मानिनी मान्यबुद्धिः॥८॥ જે સ્ત્રી નિરંતર માયા-કપટને કરે છે, મનને સ્થિર રાખાની નથી-ચપલતા વાળી છે, કરેલા ઉપકારને માનતી નથી, અસત્ય Page #145 -------------------------------------------------------------------------- ________________ ( ૯૪) સુભાષિત–પદા–રત્નાકર. વચન બોલે છે, કુબને મલિન કરે છે, કીર્તિરૂપી લતાને નાશ કરે છે, સર્વ પ્રકારના આરંભનું કારણ છે, વિરતિના સુખના આનન્દનો નાશ કરનારી છે, અને જે અત્યંત નિંદનીય છે, તેવી ધર્મરૂપી ઉદ્યાન--બગીચાને ભાંગી નાંખનારી સ્ત્રીને સારી બુદ્ધિવાળો પુરૂષ સેવતે જ નથી. ૮. કામોત્પત્તિમાં મન, સ્વભાવવિગેરે પણ કારણે છે– सिंहो बली द्विरद-शूकरमांसभोजी, __ संवत्सरेण रतिमेति किलैकवारम् । पारापतः खरशिलाकणभोजनोऽपि, कामी भवत्यनुदिनं वद कोऽत्र हेतुः॥९॥ કરા પ્રા., મા૨, (ર૦) પૃ. ૬૨.* સિંહ મહા બળવાન છે અને તે હાથી તથા શૂકરનું માંસ ખાય છે, છતાં એક વર્ષમાં એક જ વાર કામ–ભગ સેવે છે, અને પારેવું કઠણ પથ્થરની કાંકરીઓ ખાય છે તો પણ તે હમેશાં કામી હોય છે–વારંવાર મૈથુન સેવે છે. તેનું શું કારણ? તે તું કહે. અર્થાત્ ભજન પર કામને એકાંત આધાર નથી. પણ કામોત્પત્તિમાં મન અને સ્વભાવ વિગેરે પણ કારણભૂત જણાય છે. માટે મનને બહુ દઢ રાખવાની જરૂર છે. ૯. કામની પ્રબળતા– गते प्रेमाबन्धे प्रणयबहुमाने च गलिते, निवृत्ते सद्भावे जन इव जने गच्छति पुरः । Page #146 -------------------------------------------------------------------------- ________________ કામ-વિષય ( લ્પ ). तमुत्प्रेक्ष्योत्प्रेक्ष्य प्रियसखि ! गतांस्तांश्च दिवसान् न जाने को हेतुर्दलति शतधा या हृदयम् ॥ १० ॥ ___ आचा० सूत्र वृ०, पत्र १३६. * . પ્રેમને અનુબંધ જતો રહ્યો, પ્રણય-નમ્રતાનું બહુમાન ગળી ગયું, મનને સદભાવ નિવૃત્ત થયા અને આ પુરૂષના જેવો પુરૂષ એટલે ઉત્તમ પુરૂષરૂપ પ્રિયજન (પતિ) આગળપરલોકમાં ગયે; તોપણ હે પ્રિય સખી ! તે પ્રિયને વિચારીને તથા તે ગયેલા દિવસેને વિચારીને અર્થાત્ પ્રિયના સંગમમાં અથવા પ્રિયના વિરહમાં ગયેલા દિવસેને વિચારીને જે મારૂં હદય ફાટીને ટુકડે ટુકડા થઈ જતું નથી, તેને શે હેતુ હશે? તે હું સમજી શકતી નથી. ૧૦. कामेन विजितो ब्रह्मा, कामेन विजितो हरिः । રામેન વિલિત સાબુ, શક: રામેન નિતિઃ શા રામપુરા, ૦ ૬, ૦ ૮૨. કામદેવે બ્રહ્માને જીત્યા છે, કામદેવે વિષ્ણુને જીત્યા છે, કામદેવે મહાદેવને જીત્યા છે અને કામદેવે ઈદ્રને જીત્યા છે. (માટે આત્મકલ્યાણના અભિલાષિઓએ કામદેવથી ચેતતા રહેવું જરૂરનું છે.) ૧૧. विश्वामित्र-पराशरप्रभृतयो ये चा(वाता)म्बु-पत्राशिनस्तेऽपि स्त्रीमुखपङ्कजं सुललितं दृष्ट्वैव मोहं गताः । आहारं सघृतं पयोदधियुतं ये भुञ्जते मानवास्तेषामिन्द्रियनिग्रहः कथमहो! दम्भः समालोक्यताम् ।१२। (મહા) IG ફાઇ, ર૦ ૬. Page #147 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ) સુભાષિત-પદ્ય-રત્નાકર. વિશ્વામિત્ર અને પરાશર વિગેરે રાષિઓ કે વાયુ, જળ અને પર્ણ-પાંદડાનું ભજન કરનારા હતા, તેઓ પણ મનહર સ્ત્રીનું મુખકમળ જેવા માત્રથી જ મોહ પામ્યા. તે પછી જે મનુષ્ય ઘી સહિત અને દૂધ દહીં યુક્ત ઉત્તમ આહારનું ભજન કરે છે, તેઓને ઇંદ્રિયને નિગ્રહ શી રીતે સંભવે? અહે! હનિયામાં દંભ કે છે? તે જુઓ. (અર્થાત્ બ્રહ્મચારિઓએ ઘી, દુધ, દહિં યુક્ત આહારનો ત્યાગ કરવું જોઈએ. ) ૧૨. કામ-ભેગથી તૃપ્તિ થતી નથી न जातु कामः कामानामुपभोगेन शाम्यति । દવિ છMવર્જીન, મુર પ્રવામિત્ર ૨૨ મનુસ્મૃતિ, ર૦ ૨, ૦ ૧૪. કામગ ભેગવવાથી કદાપિ તે કામ-વિષયની તૃષ્ણાની શાંતિ થતી નથી. પરંતુ જેમ ઘી વિગેરે તેમનાં દ્રવ્ય હેમવાથી અગ્નિ વૃદ્ધિ પામે છે, તેમ કામ-વિષય ભેગાવવાથી વિષયની તૃષ્ણ ઉલટી ફરી ફરીને વૃદ્ધિજ પામે છે. ૧૩. વિષયત્યાગપાય असंयमकृतोत्सेकान्, विषयान् विषसंनिभान् । નિપાવન, સંશજ મહામતિ દ્ધા અસંયમવડે વૃદ્ધિ (ગર્વ) પમાડેલા અને વિષની જેવા વિષને મહા બુદ્ધિમાન પુરૂષે અખંડ સંયમ (ચારિત્ર) વડે હર કરવા જેએ. ૧૪ Page #148 -------------------------------------------------------------------------- ________________ म-विषय. (८७ ). वैराग्यभावनामन्त्रस्तं निवार्य महाबलम् । स्वच्छन्दवृत्तयो धीराः, सिद्धिसौख्यं प्रपेदिरे ॥ १५ ॥ तत्त्वामृत, श्लो० १०७. તે મહા બળવાન કામરૂપી પિશાચને વૈરાગ્યની ભાવનારૂપી મંત્રવડે નિવારણ કરીને સ્વતંત્ર વૃત્તિવાળા ધીર પુરૂષ સિદ્ધિ સુખને પામ્યા છે. ૧૫. उपवासोऽवमौदर्य, रसानां त्यजनं तथा । स्नानस्यासेवनं चैव, ताम्बूलस्य च वर्जनम् ॥ १६ ॥ असेवेच्छानिरोधस्तु, ज्ञानस्य स्मरणं तथा । एते हि निर्जरोपायाः मदनस्य महारिपोः॥ १७ ॥ तत्त्वामृत, श्लो० ११६-११७. G५पास, नारी, घी-दुध-डि वगेरे साना त्या સ્નાનને ત્યાગ, તાંબૂલનું વર્જન, કામસેવાનો ત્યાગ, કામની ઈચ્છાને નિરોધ અને જ્ઞાનનું સ્મરણ, આ સર્વ કામદેવરૂપી મહા શત્રુને વિનાશ કરવાના ઉપાય છે. ૧૬-૧૭. વિષય ત્યાગનું ફળ– अवश्यं यातारश्चिरतरमुषित्वाऽपि विषयाः, वियोगे को भेदस्त्यजति न जनो यत्स्वयममून् । व्रजन्तः स्वातन्त्र्यादतुलपरितापाय मनसः, स्वयं त्यक्ता ह्येते शिवसुखमनन्तं विदधति ॥ १८ ॥ ( भर्तहरि कृत ) वै० श०, श्लो० १२. Page #149 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) સુભાષિત-પદ્મ-રત્નાકર. આ વિષયેા ઘણા કાળ સુધી રહીને પણ અવશ્ય જતા રહેવાના જ છે. છતાં મનુષ્ય પાતે આ વિષયાને તજતા નથી. તા બન્ને પ્રકારના વિયેાગમાં શે। તફાવત છે ? તે તફાવત ખતાવે છે—જો વિષયા પાતે સ્વત ંત્રપણાથી જતા રહે છે તેા તે મનને અત્યંત પરિતાપ દુ:ખ ઉપજાવે છે અને જો મનુષ્ય પેાતે જ તેને ત્યાગ કરે તેા તે ત્યાગ તેને અનંત મેાક્ષસુખ આપનાર થાય છે. ૧૮. કામ ત્યાગની શ્રેષ્ઠતા— धन्यास्ते वंदनीयास्ते, तैस्त्रैलोक्यं पवित्रितम् । यैरेष भुवनक्लेशी काममल्लो विनिर्जितः ॥ १९ ॥ ધર્મત્રિન્તુ ટીજા, ( આ. સ. ) g૦ ૪૬. જેઓએ જગતને ક્લેશ પમાડનારા કામરૂપી મલ્લને જીત્યા છે, તે જ પુરૂષા ધન્ય છે, તે જ વંદનાને લાયક છે, અને તેઓએ જ ત્રણે લેાકને પવિત્ર કર્યા છે. ૧૯. शूरान्महाशूरतमोऽस्ति को वा ? मनोजबाणैर्व्यथितो न यस्तु । प्राज्ञोऽतिधीरश्च शमोऽस्ति को वा ? प्राप्तो न भेदं ललनाकटाक्षैः ॥ २० ॥ ( રામાપાર્વત ) પ્રશ્નોત્તરમાજા. આ જગતમાં શૂરથી પણ અત્યંત મહા શૂર કાણુ છે ? ઉત્તર-જે કામદેવના બાણુથી વ્યથા પામ્યા ન હેાય તે. બુદ્ધિ Page #150 -------------------------------------------------------------------------- ________________ કામ–વિષય. ( ૯ ) માન, અત્યંત ધીર અને સમતાવાળા કાણુ છે ? ઉત્તર-જે સ્ત્રીઓના ક્ટાક્ષોવડે ભેદાયા ન હેાય તે. ૨૦. કામ–જયે વિરલ મનુષ્ય — मत्तेभकुम्भदलने भुवि सन्ति शूराः, केचित्प्रचण्डमृगराजवधेऽपि दक्षाः । किंतु ब्रवीमि बलिनां पुरतः प्रसह्य, कन्दर्पदर्पदलने विरला मनुष्याः ॥ २१ ॥ ( મવૃત્તિ ત ) શૃંગાર રા॰, જો૦ ૭૨. પૃથ્વી ઉપર મદાન્મત્ત હાથીએના કુંભસ્થળને દળી નાંખવામાં સમથ ઘણા શૂરવી છે, અને પ્રચંડ સિંહના વધ કરવામાં પણ કેટલાક ડાહ્યા ( વીર ) પુરૂષા છે, પરંતુ તે સર્વ બળવાનેાની પાસે હું આગ્રહથી કહું છું કે કામદેવને ગ દળી નાખવામાં શૂરવીરા તા વિરલા પુરૂષાજ છે-ધણા થાડાજ છે. ૨૧. કામીના જીવનને ધિક્કાર— योगे पीनपयोधराञ्चिततनोर्विच्छेदने बिभ्यतां, मानस्यावसरे चटूक्तिविधुरं दीनं मुखं बिभ्रताम् । विश्लेषस्मरवह्निनाऽनुसमयं दन्दह्यमानात्मनां, भ्रातः सर्वदशासु दुःखगहनं धिक्कामिनां जीवितम् ||२२|| ( પદ્માન-ીત ) વૈરાગ્ય રાત, ો . 2 હે ભાઈ ! જે પુષ્ટ સ્તનવડે વ્યાસ શરીરવાળી સ્ત્રીના સચેાગમાં વિચ્છેદ-વિયેાગ થવાની સંભાવનાથી ભય પામે છે, સી Page #151 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૦ ) સુભાષિત-પદ્ય-રત્નાકર જ્યારે માનમાં આવે છે–રીસાય છે, તે વખતે જે ખુશામતના વચનવડે વ્યાપ્ત એવા દીન મુખને ધારણ કરે છે, તથા વિયાગમાં કામરૂપી અગ્નિવડે જેમનો આત્મા નિરંતર બળ્યા કરે છે, તેવા કામીજનેના જીવિતને ધિક્કાર છે. કેમકે તેમનું જીવિત સર્વ દશામાં દુ:ખથી વ્યાપ્ત જ છે. ૨૨. કામાધે મનુષ્યોदृश्यं वस्तु परं न पश्यति जगत्यन्धः पुरोऽवस्थितं, रागान्धस्तु यदस्ति तत्परिहरन् यन्नास्ति तत्पश्यति । कुन्देन्दीवरपूर्णचन्द्रकलशश्रीमल्लतापल्लवानारोग्याशुचिराशिषु प्रियतमागात्रेषु यन्मोदते ॥२३॥ આવારા તૂ 2. (બ. વ.) p. ૨૦. આ જગતમાં જે અંધ પુરૂષ છે તે પિતાની પાસે રહેલી અત્યંત જોઈ શકાય તેવી વસ્તુને પણ જોઈ શકતા નથી. પરંતુ જે પુરૂષ રાગથી અંધ થયેલ છે, તે તે જે વસ્તુ વિદ્યમાન છે તેને ત્યાગ કરી જે વસ્તુ નથી તેને જુએ છે. કેમકે તે રાગાંધ પુરૂષ અપવિત્ર-અશુચિના સમૂહરૂપ સ્ત્રીના અવયવોને વિષે કુંદપુષ્પ, પૂર્ણ ચંદ્ર, કળશ-કુંભ અને શ્રીમાન–શોભાવાળા લતાના પલે-નવાંકુરને આરોપ કરીને આનંદ પામે છે. ૨૩. दिवा पश्यति नो घूकः, काको नक्तं न पश्यति । अपूर्वः कोऽपि कामान्धो, दिवानक्तं न पश्यति ॥२४॥ રામી માણાન્તર, (૦) . દરેક ઘુડપક્ષી ફક્ત દિવસેજ જોઈ શક્તો નથી, અને કાગડો Page #152 -------------------------------------------------------------------------- ________________ सम-विषय. ( १०१ ) રાત્રે જોઈ શક્તો નથી, પરંતુ કામાંધ પુરૂષ તો કોઈ અપૂર્વનવીન અંધ છે કે જે દિવસે અને રાત્રે પણ જોઈ શક્તો નથીકામની અંદર આસક્ત થયેલ હોવાથી રાત્રે અને દિવસે પણ न तो नथी. २४. . मातरं स्वसुतां जामि, रागान्धो नैव पश्यति । पशुवद्रमते तत्र, रामाऽपि स्वसुतादिषु ।। २५ ॥ उपदेश प्रा०, स्तम्भ ७, व्याख्यान ९५. વિષયના રાગથી અંધ થયેલો પુરૂષ પોતાની માતાને, પુત્રીને કે બહેનને જેતે નથી, અને તેમની સાથે પશુની જેમ ક્રીડા કરે છે. તે જ પ્રમાણે રાગાંધ થયેલી સ્ત્રી પણ પોતાના પુત્રાદિકની સાથે રમે છે. ૨૫. कामी त्यजति सद्वृत्तं, गुरोर्वाणी हियं तथा । गुणानां समुदायं च, चेतःस्वास्थ्यं तथैव च ॥ २६ ॥ तत्त्वामृत, श्लो० १०८. કામી પુરૂષ સદાચાર, ગુરૂને ઉપદેશ, લજા, ગુણેને समूह भने यित्तनी स्वस्थता से सबनी त्यास ४२ छ. २६. मध्ये स्वां कृशतां कुरङ्गकदृशो भ्रनेत्रयोर्वक्रता, कौटिल्यं चिकुरेषु रागमधरे मान्धं गतिप्रक्रमे । काठिन्यं कुचमण्डले तरलतामक्ष्णोनिरीक्ष्य स्फुटं, वैराग्यं न भजन्ति मन्दमतयः कामातुरा ही नराः॥२७॥ ( पद्मानन्दकृत) वैराग्यशतक, श्लो० १२. Page #153 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૨ ) સુભાષિત-પદ્ય-રત્નાકર. મૃગના જેવા લાચનવાળી સ્રીના ઉદરનું કૃશપણું, ભૃકુટિ અને નેત્રની વક્રતા, કેશનુ કુટિલપણું, એઇમાં રાગ ( રંગ) સહિતપણું”, ગતિમાં મંદપણું, કુચને વિષે કઠિનપણું અને નેત્રને વિષે ચપળતા, આ સર્વે દાષા સ્રીમાં રહેલા છે, તે સ્ફુટ રીતે જોતાં છતાં પણ મંદ બુદ્ધિવાળા કામી પુરૂષા વૈરાગ્યને પામતા નથી, એ ખેદની વાત છે. ૨૭. पाण्डुत्वं गमितान्कचान्प्रतिहतां तारुण्यपुण्यश्रियं, चक्षुः क्षीणबलं कृतं श्रवणयोर्बाधिर्यमुत्पादितम् । स्थानभ्रंशमवापिताश्च जरया दन्तास्थिमांसत्वचः, पश्यन्तोऽपि जडा हा हृदि सदा ध्यायन्ति तां प्रेयसीम् |२८| ( પદ્માનીત ) વૈરાગ્ય શત, लो० ૦ ૧૩. વૃદ્ધાવસ્થાએ મસ્તકના કેશ ધેાળા કર્યા. યુવાવસ્થાની પવિત્ર સુંદર લક્ષ્મી-શાભા હણી નાંખી, નેત્રનુ ખળ ક્ષીણુ કર્યું, કાનમાં અહેરાપણું ઉત્પન્ન કર્યાં, તથા દાંત, અસ્થિ, હાડકાં માંસ અને ત્વચા-ચામડીને સ્થાનથી ભ્રષ્ટ કર્યાં, આ સને જોતાં છતાં પણુ જડ પુરૂષષ સદા હૃદયમાં તે પ્રિયાનુ જ ધ્યાન કરે છે, તે ખેદની વાત છે. ૨૮. अन्यायार्जितवित्तवत्क्वचिदपि भ्रष्टं समस्तै रदै - स्तापाक्रान्ततमालपत्रवदभूदङ्गं वलीभङ्गरम् । केशेषु क्षणचन्द्रवद्धवलिमा व्यक्तं श्रितो यद्यपि स्वैरं धावति मे तथापि हृदयं भोगेषु मुग्धं हहा ! ॥ २९ ॥ ( પદ્માનીત ) વૈરાચરાત, જો ૨૮. Page #154 -------------------------------------------------------------------------- ________________ કામ—વિષય. ( ૧૦૩ ) અન્યાયથી ઉપાર્જન કરેલ ધન જેમ ઘરમાં રહેતુ નથી, તેમ વૃદ્ધાવસ્થામાં મારા સર્વ દાંતા પડી ગયા છે, તાપથી ગ્લાનિ પામેલાં સુકાઇ–ગયેલાં તમાલના પાંદડાની જેમ મારૂ શરીર વળીયાવાળુ થઇ ગયું છે, અને શુકલપક્ષના ચદ્રની જેમ મારા કેશને વિષે સ્પષ્ટ રીતે શ્વેતતા આવી ગઇ છે, તેા પણુ ખેદની વાત છે કે મારૂં મુગ્ધ-અજ્ઞાની હૃદય કામભાગને વિષે ઈચ્છા પ્રમાણે દોડ્યા કરે છે. ૨૯. लोकार्चितोऽपि कुलजोऽपि बहुश्रुतोऽपेि, धर्मस्थितोऽपि विरतोऽपि शमान्वितोऽपि । अक्षार्थपन्नगविपाकुलितो मनुष्य स्तन्नास्ति कर्म कुरुते न यदत्र निन्द्यम् ॥ ३० ॥ ( અમિતઽતિ) સુમતિભલ॰, ો૦ ૬૦૦. ઇંદ્રિયાના વિષયરૂપી સર્પના વિષથી વ્યાકુલ થયેલા મનુષ્ય જો કે પેાતે લેાકમાં પૂજિત હાય, ઉંચા કુળમાં જન્મ્યા હાય, ૫ડિત-વિદ્વાન હાય, ધર્મ માં રહેલા ( ધર્મિષ્ઠ ) હાય, વિરતિવાળા ( વ્રતધારી ) હાય અથવા શમતાયુક્ત હાય, તાપણ તે મનુષ્ય આ જગતમાં એવું કોઇ નિંદ્ય કાર્ય નથી કે જે કાર્ય તે નથી કરતો. અર્થાત્ તે સર્વનિંદ્ય કાર્ય કરે છે. ૩૦. लोकार्चितं गुरुजनं पितरं सवित्रीं, बन्धुं सनाभिमबलां सुहृदं स्वसारम् । भृत्यं प्रभुं तनयमन्यजनं च मर्त्यो, नो मन्यते विषयवैरिवशः कदाचित् ॥ ३१ ॥ ( અમિતનાતિ) સુમષિતરત્નચં, સ્ને॰ ૨૦. Page #155 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૪ ) સુભાષિત પદ્ય-રત્નાકર. વિષયરૂપી શત્રુને વશ થયેલ મનુષ્ય કદાપિ, લેકમાં પૂજ્ય ગણાતા ગુરૂજનને, પિતાને, માતાને, બંધુને, પિતરાઈને, સીને, મિત્રને, બહેનને, ચાકરને, શેઠને (સ્વામીને), પુત્રને, તથા બીજા કોઈ પણ માણસને માનતો નથી–ગણકારતો નથી. અર્થાત્ કોઈની લાકે ભય વગેરેની દરકાર રાખતા નથી. ૩૧. वयं येभ्यो जाता मृतिमुपगतास्तेऽत्र सकलाः, समं यैः संवृद्धा ननु विरलतां तेऽपि गमिताः । इदानीमस्माकं मरणपरिपाटीक्रमकृतां, न पश्यन्तोऽप्येवं विषयविरतिं यान्ति कृपणाः ॥३२॥ (અમિત તિ) કુમાષિત રત્નસિં૦, રહો. રૂરૂ છે. અમે જેનાથી ઉત્પન્ન થયા હતા, તે સર્વે મૃત્યુને પામી ગયા છે, જેની સાથે અમે વૃદ્ધિ પામ્યા છીએ, તેઓ પણ વિરલતાને ( એ છાપણાને ) પામ્યા છે-ઓછા થઈ ગયા છે, અર્થાત્ કેટલાક મરી ગયા અને કેટલાક પરદેશ ગયા, અને હમણાં તો અમે મરણની પરિપાટીને અનુક્રમે પ્રાપ્ત થયા છીએ. આ સર્વ અમારી અવસ્થાને જોતાં છતાં પણ વિષયમાં આસક્ત થયેલા બાપડા મનુષ્યો વિષયથી નિવૃત્ત થતા નથી. ૩૨. दुरन्तविषयास्वादपराधीनमना जनः । अन्धोऽन्धुमिव पादारस्थितं मृत्युं न पश्यति ॥३३॥ જેને પરિણામ અત્યંત ખરાબ છે એવા વિષયના આસ્વાદથી જેનું મન પરાધીન થયેલું છે એ પુરૂષ જેમ અંધ માણસ પિતાના પગની પાસે રહેલા કુવાને જોઈ શકતો નથી Page #156 -------------------------------------------------------------------------- ________________ કામ-વિષય. (૧૦૫). તેમ પોતાના પગની પાસે એટલે નજીકમાં જ રહેલા મૃત્યુને જોઈ શક્તો નથી. ક્ષણ વારમાં જ મરી જવું છે માટે વિષયને ત્યાગ કરી આત્મ સાધન કરવામાં પ્રવૃત્તિ કરવી જોઈએ. ૩૩. કામ-વિષય સેવનના દોષે – आपातमात्रमधुराः, परिणामेऽतिदारुणाः । शठवाच इवात्यन्तं, विषया विश्ववञ्चकाः ॥३४ ॥ ત્રિરાપુત્ર ત્રિ, પર્વ ૨, ૨૦ રૂ, ઋો. ૬૦. જેમ શઠ-દુર્જનની વાણી મુખે મીઠી પણ પરિણામે ભયંકર હોય છે, તેમ વિષયે આરંભમાં અત્યંત મધુર લાગે છે, પણ પરિણામે તે તે અત્યંત ભયંકર છે. તથા આખા જગતને ઠગનારા છે. ૩૪. विषस्य विषयाणां च, पश्यतां महदन्तरम् । उपभुक्तं विषं हन्ति, विषयाः स्मरणादपि ॥ ३५ ॥ उपदेशप्रा०, स्तम्भ, ७ व्याख्यान ८९.४ જુઓ, વિષ અને વિષયમાં મોટું અંતર છે, કેમકે વિષ તે ખાધું હોય તેજ હણે છે અને વિષયો તે સંભારવા માત્રથી પણ હણે છે. ૩૫. सुखं विषयसेवायामत्यल्पं सर्षपादपि । दुःखं नाल्पतरं क्षौद्रबिन्द्रास्वादकमर्त्यवत् ॥ ३६ ॥ उपदेशप्रा०, स्तम्भ ७, व्याख्यान ९६. Page #157 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૬ ) સુભાષિત-પદ્યરત્નાકર. મધના બિંદુના આસ્વાદ કરનાર મનુષ્યની જેમ-મબિંદુવાના દૃષ્ટાંતની જેમ વિષયની સેવા કરવામાં—વિષયને સેવવામાં સરસવથી પણ ઘણું ઓછું સુખ છે, અને દુ:ખ તા ઘણું માટું છે. ૩૬. मदनोऽस्ति महाव्याधिर्दुश्चिकित्स्यः सदा बुधैः । સંસારવયનોત્વર્થ, ટુડોત્સાનતત્ત્વ: || ૨૦ || तत्त्वामृत, સ્ને ૦ ૧૪. સંસારને અત્યંત વધારનારા અને દુ:ખ ઉત્પન્ન કરવામાં તત્પર એવા મદન-કામદેવ જ માટે વ્યાધિ છે, તેની ચિકિત્સા પડિતા પણ મુશ્કેલીથી કરી શકે છે. ૩૭. यावद्यस्य हि कामाग्निर्हृदये प्रज्वलत्यलम् | आश्रयन्ति हि कर्माणि तावत्तस्य निरन्तरम् ॥ ३८ ॥ તવામૃત, જો ૧૯. O જેના હૃદયમાં જ્યાં સુધી કામરૂપી અગ્નિ અત્યંત પ્રદીપ્ત છે, ત્યાં સુધી નિર ંતર કર્મા તેના આશ્રય કરે છે–તેને કર્મ ધ થયા કરે છે. ૩૮. दोषाणामाकरः कामो, गुणानां च विनाशकृत् । पापस्य च निजो बन्धुरापदां चैव सङ्गमः || ३९ ॥ તવામૃત, જો૦૦૪. કામદેવ સર્વ દાષાની ખાણ છે, સર્વ ગુણૢાના વિનાશ કરનાર છે, પાપને તા સ્વખ છે, અને આપત્તિ-પીડાઓના સમાગમ–મિત્રજ છે. ૩૯. Page #158 -------------------------------------------------------------------------- ________________ शुभ - विषय. पिशाचेनेव कामेन च्छलितं सकलं जगत् । बंभ्रमीति परायत्तं, भवाब्धौ तन्निरन्तरम् ॥ ४० ॥ तत्त्वामृत, श्लो० १०६. ( १०७ ) પિશાચની જેવા કામદેવ વડે આ આખુ જગત ળાયુ છે, તેથી આ જગત પરાધીન થઇને નિરતર સંસાર સમુદ્રમાં वारंवार लभ्या रे छे. ४०. ददति विषयदोषा ये तु दुःखं सुराणां, कथमितरमनुष्यास्तेषु सौख्यं लभन्ते । । मदमलिनकपोलः क्लिश्यते येन हस्ती, क्रमपतितमृगं स त्यक्ष्यतीभारिरत्र १ ॥ ४१ ॥ ( अमितगति ) सुभाषितरत्नसंदोह, लो० ४. જે વિષયારૂપી દાષા દેવાને પણ દુ:ખ આપે છે, તે વિષયેામાં મનુષ્યા તે ક્યાંથી સુખ પામે ? ન જ પામે. જેના ગડસ્થળ મદજળથી મલિન થયા હાય એવા હાથીને પણ જે સિંહ ક્લેશ પમાડે છે, તે સિંહ પેાતાના પગમાં ( ફાળમાં ) આવેલા મૃગને શી રીતે ત્યાગ કરે? ન જ કરે. ૪૧. ध्यायतो विषयान् पुंसः, सङ्गस्तेषूपजायते सङ्गात् संजायते कामः, कामात्क्रोधोऽभिजायते ॥ ४२ ॥ क्रोधाद्भवति संमोहः, समोहात् स्मृतिविभ्रमः । स्मृतिभ्रंशाद्वुद्धिनाशो, बुद्धिनाशात्प्रणश्यति ॥ ४३॥ भगवद्गीता, अ० २, श्लो० ६२-६३. Page #159 -------------------------------------------------------------------------- ________________ (૧૦૮) સુભાષિત-પદ્ય-રત્નાકર. વિષયેનું ધ્યાન કરનાર પુરૂષને તે વિષયને સંગ ઉત્પન્ન થાય છે, વિષયેના સંગથી કામ ઉત્પન્ન થાય છે, કામથી ક્રોધ ઉત્પન્ન થાય છે, ક્રોધથી સંમેહ (મૂછ) ઉત્પન્ન થાય છે, સંમેહથી સ્મૃતિને નાશ થાય છે, સ્મરણના નાશથી બુદ્ધિને નાશ થાય છે, અને બુદ્ધિના નાશથી આત્મા નાશ પામે છે-આત્માના ગુણો નાશ પામે છે. ૪૨-૪૩. शरदम्बुधरच्छायागत्वर्यो यौवनश्रियः। आपातरम्या विषयाः, पर्यन्तपरितापिनः॥४४॥ IિRT૦, ૧૦ ૨૨, ૨૨. ૌવનની લક્ષ્મી-શભા શરદ ઋતુના વાદળાની છાયાની જેમ ક્ષણવારમાં નાશ પામનારી છે, અને વિષયે આરંભમાં રમણીય લાગે છે, પણ પરિણામે પરિતાપ-સંતાપ ઉપજાવનારા છે. ૪૪. श्रद्धेया विप्रलब्धारः, प्रिया विप्रियकारिणः।। सुदुस्त्यजास्त्यजन्तोऽपि, कामाः कष्टा हि शत्रवः॥४५॥ રિતા, સ. ૧૨, રૂ. કામગો કષ્ટ આપનારા શત્રુ તુલ્ય જ છે, કેમકે તે કામભેગે પ્રારંભમાં મનહર લાગે છે તેથી વિશ્વાસ રાખવા લાયક જણાય છે, પણ પરિણામે તે વિશ્વાસઘાત કરનારા છે, પ્રિય લાગે છે છતાં અપ્રિયને કરનારા છે, અને તે કામ ભેગ મનુષ્યને તજે છે છતાં મનુષ્ય તેને તજી શકતા નથી. ( શત્રુઓ તો છેતરનારા, અપ્રિય કરનારા અને તજનારા જ માત્ર હોય છે, પણ વિશ્વાસ કરવા લાયક, પ્રિય અને ન તજી Page #160 -------------------------------------------------------------------------- ________________ કામ-વિષય. ( ૧૦૯ ) શકાય તેવા હોતા નથી, તેથી શત્રુ કરતાં પણ કામરૂપી શત્રુ અતિ અનિષ્ટ છે.) ૪૫. कामिनां कामिनीनां च, सङ्गात् कामी भवेत् पुमान् । देहान्तरे ततः क्रोधी, लोभी मोही च जायते ॥४६॥ કામી પુરૂ અને કામી સ્ત્રીઓના સંગથી મનુષ્ય કામી થાય છે, અને ત્યારપછી બીજા દેહમાં–ભવાંતરમાં ક્રોધવાળે, લેભી અને મેહવાળો થાય છે. ૪૬. Page #161 -------------------------------------------------------------------------- ________________ H EROIN परिग्रह (१५) RECENARASHRAM પરિગ્રહનું સ્વરૂપ अध्यात्मविदो मृच्छौं परिग्रहं वर्णयन्ति निश्चयतः । तस्माद्वैराग्येप्सोराकिश्चन्यं परो धर्मः ॥ १ ॥ प्रशमरति प्रकरण, श्लो० १७८. અધ્યાત્મ જ્ઞાનીઓ નિશ્ચયથી મૂછીને જ પરિગ્રહ કહે છે. તેથી વૈરાગ્યના અથીને માટે પરિગ્રહનો ત્યાગ એ ઉત્તમ धर्म छ. १. પરિગ્રહ ત્યાગ संसारमूलमारम्भास्तेषां हेतुः परिग्रहः । तस्मादुपासकः कुर्यादल्पमल्पं परिग्रहे ॥२॥ योगशास्त्र, द्वितीय प्रकाश, श्लो० ११०. સંસારની વૃદ્ધિનું મૂળ-કારણુ આરંભે છે અને તે આરંભેનું કારણ પરિગ્રહ છે, તેથી શ્રાવકે પરિગ્રહ ઓછો ઓછો કરતા रहे ध्ये. २. પરિગ્રહના દોષે – ममाहमिति चैष यावदभिमानदाहज्वरः, कृतान्तसुखमेर तारदिति न प्रशान्त्युभयः । Page #162 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહ. ( ૧૧૧ ) વસ સુત્તપિતૈિચાવનાર, परैरपसदः कुतोऽपि कथमप्यपाकृष्यते ॥ ३ ॥ રાજા રજૂ કૃ૦, ( મ. સ.) g૦ ૨૨. આ મારૂં છે અને આ હું છું” એ પ્રમાણે મનુષ્યને જ્યાંસુધી અભિમાનરૂપી દાહજવર ચડેલો હોય છે, ત્યાંસુધી યમરાજના મુખમાં જવાનું જ છે, તેથી શાંતિની પ્રાપ્તિ થતી જ નથી. યશ અને સુખની તૃષ્ણ-ઈચ્છા રાખનારા અને અનર્થમાં જ પ્રવર્તનારા અન્ય જનો આ અધમ એવા અભિમાનરૂપી દાહવરને કોઈપણ ઠેકાણેથી કોઈપણ પ્રકારે ખેંચી લાવે જ છે. ૩. तथा हि येन जायन्ते, क्रोध-लोभादयो भृशम् । स्वर्ण रूप्यं न तद्देयं चरित्रिभ्यश्चरित्रहत् ॥४॥ વન્દવૃત્તિ (ર. ત.) g૦ ૭૬–૧. જેનાથી અત્યંત ક્રોધ, લોભ વિગેરે ઉત્પન્ન થાય છે, તે સુવર્ણ, રૂપું વિગેરે કાંઈપણ ચારિત્રવાળા મુનિઓને આપવું નહિં. કેમકે તે સુવર્ણાદિક ચારિત્રને નાશ કરનાર છે. ૪. असंतोषमविश्वासमारम्भं दुःखकारणम् । मत्वा मूर्छाफलं कुर्यात् परिग्रहनियन्त्रणम् ॥५॥ ત્રિષ્ટિ પર્વ ૨, ૨૦ રૂ, જો . મૂછનો ત્યાગ નહિં કરવાથી દુઃખના કારણરૂપ અસંતેષ, અવિશ્વાસ અને ઘણા આરંભે પ્રાપ્ત થાય છે, આ સર્વ મૂછનું જ ફળ છે, એમ જાણીને મનુષ્ય પરિગ્રહનું પ્રમાણ કરવું જોઈએ. પ. Page #163 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૨ ) સુભાષિત–પદ્ય-રત્નાકર. પરિગ્રહથી થતા – सङ्गाद् भवन्त्यसन्तोऽपि राग-द्वेषादयो द्विषः। मुनेरपि चलेच्चतो यत् तेनान्दोलितात्मनः ॥ ६ ॥ યોગરાભિ, દ્વિતીય પ્રારા, ૦ ૨૦૬. અછતા–અવિદ્યમાન એવા પણ રાગ દ્વેષ વિગેરે શત્રુઓ સંગથી (પરિગ્રહથી ) ઉત્પન્ન થાય છે. કારણ કે તે પરિગ્રહ વડે જેનું મન વ્યાકુળ થયું છે એવા મુનિનું ચિત્ત પણ ચલાયમાન થાય છે. ૬. करोति हे दैत्यसुत! यावन्मात्रं परिग्रहम् । तावन्मानं स एवास्य दुखं चेतसि यच्छति ॥७॥ હે દૈત્યપુત્ર (પ્રહલાદ) ! મનુષ્ય જેટલો પરિગ્રહ ધારણ કરે છે, તેટલા પ્રમાણમાં તે તેના ચિત્તમાં દુઃખ આપે છે. અર્થાત્ જેટલે પરિગ્રહ તેટલું દુ:ખ. ૭. પરિગ્રહની તુચ્છતા– कृमिकुलचितं लालाक्लिनं विगन्धि जुगुप्सितं, निरुपमरसप्रीत्या खादभरास्थि निरामिषम् । सुरपतिमपि वा पार्श्वस्थं सशङ्कितमीक्षते, न हि गणयति क्षुद्रो लोकः परिग्रहफल्गुताम् ॥८॥ બાવા. ર૦ વૃ૦, ( મ. સ.) g૦ ૨૨.૪ કુતર કીડાના સમૂહથી વ્યાસ, પોતાની જ લાગે કરીને આદ્ર, ખરાબ ગંધવાળા, દુગંછા કરવા લાયક અને માંસ Page #164 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહ. ( ૧૧૩ ) રહિત એવા મનુષ્યના હાડકાને અસાધારણ રસની પ્રીતિથી ખાય છે-કરડે છે, તે વખતે પોતાની પાસે કદાચ ઇંદ્ર ઉભે હોય તો તેને પણ “આ મારું ભેજન લઈ જશે” એવી શંકાથી જુએ છે. હલક-અજ્ઞાની માણસ પરિગ્રહની તુચ્છતા-નિઃસારતા માનતો જ નથી. ૮. ધર્મના નિમિત્તથી રાખેલ પરિગ્રહ – परिग्रहात्स्वीकृतधर्मसाधना भिधानमात्रात्किम मूढ ! तुष्यसि । · न वेत्सि हेम्नाप्यतिभारिता तरी, निमजयत्यंगिनमंबुधौ द्रुतम् ॥ ९ ॥ अध्यात्मकल्पद्रुम, त्रयोदशमोऽधिकार, श्लो० २५. હે મૂઢ! ધર્મના સાધનને ઉપકરણદિનું નામ માત્ર આપીને સ્વીકારેલા પરિગ્રહથી તું કેમ હર્ષ પામે છે ? શું જાણતે નથી કે વહાણમાં જે સેનાને પણ અતિભાર ભર્યો હોય તો તે પણ બેસનાર પ્રાણીને તુરત જ સમુદ્રમાં બુડાડે છે? ૯. धर्मार्थ यस्य वित्तेहा तस्यानीहा गरीयसी। प्रक्षालनाद्धि पंकस्य दादस्पर्शनं वरम् ॥ १० ॥ પારાશાસ્મૃતિ વા. ૨૩૩. જે(માણસ)ને ધર્મ કરવા માટે જ ધન(મેળવવા)ની ઈચ્છા હોય તેણે તે (ધનની) અનિચ્છા (રાખવી)જ ઉત્તમ Page #165 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) સુભાષિત-પ-રત્નાકર. છે. (કારણ કે પહેલાં કાદવમાં પગ બગાડીને પછી) કાદવને ધોવા કરતાં, હર ઉભા રહીને, કાદવને સ્પર્શ નહિ કરવો એ જ ઉત્તમ છે. ૧૦.. પરિગ્રહથી નુકસાન – रक्षार्थ खलु संयमस्य गदिता येऽर्था यतीनां जिन सिःपुस्तकपात्रकप्रभृतयो धर्मोपकृत्यात्मकाः । मूर्छन्मोहवशात्त एव कुधियां संसारपाताय धिक, स्वं स्वस्यैव वधाय शस्त्रंमधियां यदुष्प्रयुक्तं भवेत् ॥११॥ અધ્યાત્મિકું. - સાધુઓના ચારિત્રની રક્ષાને માટે જ જિનેશ્વરએ ધર્મને ઉપકાર કરનારા વસ્ત્ર, પુસ્તક અને પાત્ર વગેરે જે પદાર્થો કહેલા છે, તે જ (પદાર્થો વૃદ્ધિ પામતા) મિહના-મૂછના વશથી કુબુદ્ધિવાળા સાધુઓને સંસારમાં ભ્રમણ કરાવનારા જ થાય છે, (તેથી તે મેહને ) ધિક્કાર છે. કેમકે કુબુદ્ધિ પુરૂષોએ વિપરીત વાપરેલું પિતાનું શસ્ત્ર પિતાના જ વધને માટે થાય છે. ૧૧. परिग्रहार्थमारंभमसंतोषाद्वितन्वते । . संसारवृद्धिस्तेनैव, गृहीत तदिदं व्रतम् ॥ १२ ॥ उपदेशप्रासाद भा० अष्टमस्तंभ व्या० १०९. (પ્રાણી પિતાની) અસંતોષવૃત્તિથી પરિગ્રહ કરવા માટે આરંભી પ્રાપ)ને આચરે છે. અને) એ આરંભ)થી Page #166 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહ. (૧૧૫). સંસારની વૃદ્ધિ થાય છે. એટલા માટે આ (પરિગ્રહ પરિમાણ). વ્રત લેવું! ૧૨. प्रत्यर्थी प्रशमस्य मित्रमधृतेर्मोहस्य विश्रामभूः, पापानां खनिरापदां पदमसद्ध्यानस्य लीलावनम् । व्याक्षेपस्य निधिर्मदस्य सचिवः शोकस्य हेतुः कलेः, केलीवेश्म परिग्रहः परिहतेोग्यो विविक्तात्मनाम् ॥१३॥ સિજૂરકરણ. . જરૂ. વિવેકી પુરૂએ પરિગ્રહનો ત્યાગ કરવો યોગ્ય છે. કેમકે પરિગ્રહ શમતાને શત્રુ છે, અધૃતિનો મિત્ર છે, મેહને વિશ્રાંતિનું સ્થાન છે, પાપની ખાણ છે, આપત્તિનું સ્થાન છે, અશુભ ધ્યાનને ક્રીડા કરવાનું ઉદ્યાન છે, વ્યાકુળતાનું નિધાન છે, મદન મંત્રી છે, શેકને હેતુ છે, અને કલિને-ક્લેશને ક્રીડા કરવાનું ઘર છે. ૧૩. कालुष्यं जनयन् जडस्य रचयन् धर्मद्रुमोन्मूलनं, क्लिश्यनीतिकृपाक्षमाकमलिनी लोभाम्बुधिं वर्द्धयन् । मर्यादातटमुद्रुजन् शुभमनोहंसप्रवासं दिशन् , किं न क्लेशकरः परिग्रहनदीपूरः प्रवृद्धिं गतः ॥ १४ ॥ सिन्दूरप्रकरण श्लो० ४१. પરિગ્રહરૂપી નદીનું પૂર વૃદ્ધિ પામ્યું હોય તે તે જડ પુરૂષની કલુષતા-મલિનતા ઉત્પન્ન કરે છે, ધર્મરૂપી વૃક્ષોને ઉખેડી નાંખે છે, નીતિ, કૃપા અને ક્ષમારૂપી કમલિનીને કલેશ પમાડે Page #167 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૬ ) સુભાષિત-પદ્ય—રત્નાકર. છે, લાલરૂપી સમુદ્રને વધારે છે, મર્યાદારૂપી કિનારાને ભાંગી નાંખે છે, શુભ મનરૂપી હંસને પ્રવાસ આપે છે–કાઢી મૂકે છે. ( ટુંકમાં કહીએ તે ) પરિગ્રહ શું શું ક્લેશને નથી કરતા ? ૧૪. द्वेषस्यायतनं धृतेरपचयः क्षान्तेः प्रतीपो विधि र्व्याक्षेपस्य सुहृन्मदस्य भवनं ध्यानस्य कष्टो रिपुः । दुःखस्य प्रभवः सुखस्य निधनं पापस्य वासो निजः, प्राज्ञस्यापि परिग्रहो ग्रह इव क्लेशाय नाशाय च ॥ १५ ॥ सुत्रकृतांगसूत्र ( आगमोदय स० ) पृ० १३ ડાહ્યા ( સમજી ) માણસને પણ પરિગ્રહ એ ગ્રહની માફક ફ્લેશ અને નાશને માટે થાય છે. ( કારણ કે એ પરિગ્રહ) દ્વેષના સ્થાન સમાન છે; ધીરજના ક્ષય સમાન છે; ક્ષમાને વિધી છે; વ્યાક્ષેપના મિત્ર સમાન છે; અહંકારના રહેઠાણુ સમાન છે; ધ્યાનના પાકા દુશ્મન છે; દુ:ખનું કારણ છે; સુખના નાશ કરનાર છે; અને પાપના વાસસ્થાન સમાન છે. ( અર્થાત્ પરિગ્રહવાળાને આ બધું સહન કરવું પડે છે ) ૧૫. परिग्रहं चेद्व्यजंहा गृहादेस्तत्किं नु धर्मोपकृतिच्छलात्तम् । करोषि शय्योपधिपुस्तकादेर्गरोऽपि नामांतरतोपि हंता ॥ १६ ॥ अध्यात्मकल्पद्रुम त्रयोदशमोऽधिकार, लो०, २४. ' ઘર વિગેરે પરિગ્રહને તે તજી દીધા છે, તેા પછી ધર્મના ઉપકરણને બહાને શય્યા, ઉપધિ, પુસ્તક વિગેરેનો પણ પરિગ્રહ શામાટે કરે છે? ઝેરને નામાંતર કર્યાથી પણ તે મારે છે. ૧૬ Page #168 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહ. ( ११७ ) परिग्रहग्रहावेशाद् दुर्भाषितरजाकिराम् । श्रूयन्ते विकृताः किं न प्रलापा लिङ्गिनामपि ॥ १७॥ परिग्रहाष्टक, श्लो० २ પરિગ્રહરૂપી ગ્રહના આવેશથી, દુર્વચનરૂપી ધૂળને ઉડાડનારા વેષધારીઓના પણ વિકૃત પ્રલાપે શું સંભળાતા નથી ? (એટલે કે પરિગ્રહને આધીન માણસ બોલવાનું ભાન પણ शुभावी असे छे.) १७, तपःश्रुतपरिवारां शमसाम्राज्यसम्पदम् । परिग्रहग्रहास्ता त्यजेयुर्योगिनोऽपि हि ॥ १८ ॥ पाराशरस्मृति श्लो० १५९. યેગી પુરૂષે પણ, જ્યારે પરિગ્રહરૂપી ગ્રહને આધીન થઈ જાય છે ત્યારે, તપ અને શાસ્ત્રજ્ઞાનના પરિવારવાળી શાંતિરૂપી સામ્રાજ્યની સંપત્તિને તજી દે છે. ૧૮. परिग्रहाधिकं प्राणी प्रायेणारंभकारकः । स च दुःखखनिनूनं ततः कल्प्या तदल्पता ॥ १९॥ उपदेशप्रासाद, अष्टमस्तंभ व्या० १०६. પરિગ્રહને વધારવા માટે પ્રાણુ ઘણે ભાગે આરંભ(પાપ)ને કરનારે થાય છે. અને એ આરંભ દુઃખની ખાણ રૂપ છે. એટલા માટે પરિગ્રહને ઓછો કરવાનો વિચાર કરવા જોઈએ. ૧૯. परिग्रहमहत्त्वाद्धि मज्जत्येव भवांबुधौ । महापोत इव प्राणी त्यजेत् तस्मात् परिग्रहम् ॥ २० ॥ उपदेशप्रासाद, अष्टमस्तंभ व्या० १०६. Page #169 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૮) સુભાષિત-પદ્ય-રત્નાકર. જેમ (બહુ ભારથી ભરેલું) મોટું વહાણ (સમુદ્રમાં) ડુબી જાય છે તેમ બહુ પરિગ્રહ(ના ભાર)થી પ્રાણી સંસાર સમુદ્રમાં ડુબી જાય છે. ૨૦. પરિગ્રહગ્રહની વિલક્ષણતા – न परावर्तते राशे-चक्रतां जातु नोज्यति । परिग्रहग्रहः कोऽयं, विडंबितजगत्त्रयः ॥ २१ ॥ પરિ૦ થ૦ ૦ ૨. જે રાશિથી પાછા ફરતો નથી, વક્રતાને કદાપિ છેડત નથી, એ ત્રણ જગતને વિડંબના કરનાર પરિગ્રહરૂપી ગ્રહ (ખરેખર!) વિચિત્ર છે! (મંગલ વગેરે ગ્રહ એક રાશિમાંથી પાછા ફરી બીજી રાશિમાં જાય છે. વળી પોતાની વકતાને ત્યાગ કરે છે અને બધા પ્રાણીઓને વિડંબના પમાડતા નથી, પણ પરિગ્રહરૂપી ગ્રહ પોતાની ક્રોધાદિ રાશિથી પાછા ફરતો નથી, અનાદિકાળથી પોતાની રાશિમાં રહે છે. માયાવક્રતાને ત્યાગ કરતું નથી. અને ત્રણે જગતને વિડંબના પમાડી રહ્યો છે માટે બધા ગ્રહથી આ ગ્રહ વિલક્ષણ છે. ૨૧.. પરિગ્રહત્યાગ–અપરિગ્રહનું સ્વરૂપ – सर्वमावेषु मुर्छायास्त्यागः स्यादपरिग्रहः । यदसत्स्वपि जायेत मूर्छया चितविप्लवः ॥ २२ ॥ त्रिषष्टि० पर्व १, सर्ग ३, श्लोक ६२६ સર્વ પદાથાને વિષે મૂછને (મમત્વને-મારાપણાને ) ત્યાગ કરો તે જ અપરિગ્રહ છે, કારણ કે અછતા પદાર્થોને વિષે પણ જે મૂછ હોય તે તેથી ચિત્ત વ્યાકુળ થાય છે. ૨૨. Page #170 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહ. मूर्च्छाछनधियां सर्व जगदेव परिग्रहः । मूर्च्छया रहितानां तु जगदेवापरिग्रहः || २३ || જ્ઞાનસાર, મિાદ રોજ ૮. ( ૧૧૯ ) મૂર્ચ્છા( પરિગ્રહની ભાવના)થી જેની બુદ્ધિ ઢંકાઈ ગઈ છે તે માણસ માટે આખું જગત્ પરિગ્રહ રૂપ છે અને જે માણસા મૂર્છા વગરના છે તેમને આખુ જગત્ અપરિગ્રહ રૂપ છે. ૨૩. સાચા અપરિગ્રહઃ— चित्तेऽन्तर्ग्रथगहने बहिर्निग्रंथता वृथा । त्यागात् कंचुकमात्रस्य भुजगो नहि निर्विषः ॥ २४ ॥ જ્ઞાનસાર, મિજિ ોજ જી. ચિત્ત જો આંતરિક પરિગ્રહમાં મગ્ન થયેલુ હાય તા માહ્ય પરિગ્રહને ત્યાગ નકામા છે; કારણ કે કાંચળી ઉતારી નાખવા માત્રથી સર્પ કાંઈ વિષ રહિત નથી ખની જતા ( એટલે કે સાચા અપરિગ્રહ એ આંતરિક અપરિગ્રહ જ છે ). ૨૪. પરિગ્રહત્યાગનું ફળ त्यक्ते परिग्रहे साधोः प्रयाति सकलं रजः । पालित्यागे क्षणादेव सरसः सलिलं यथा ॥ २५ ॥ ज्ञानसार, परिग्रहाष्टक श्लोक ५. જેમ પાળ દૂર થવાની સાથે જ સરેશવરતુ પાણી ચાલ્યું જાય છે તેવી જ રીતે પરિગ્રહના ત્યાગ કરવાથી સાધુની સમસ્ત ( કર્મરૂપી ) રજ ચાલી જાય છે. - ( એટલે કે પારગ્રહ એ કર્મ રજને રાકી શખવામાં પાળ સમાન છે). ૨૫. Page #171 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત-પદ-રત્નાકર. जह जह अप्पो लोहो जह जह अप्पो परिग्गहारंभो । तह तह सुह पवढइ धम्मस्स य होइ संसिद्धि ॥ २६ ॥ उपदेशप्रासाद भा० अष्टमस्तंभ व्या० १०७ જેમ જેમ લેાલ આછે થાય (અને) જેમ જેમ પરિગ્રહ અને આરંભ એ થતા જાય તેમ તેમ સુખ વધતુ જાય છે અને ધર્મની સિદ્ધિ થાય છે. ૨૬. ( ૧૨૦ ) त्यक्तपुत्रकलत्रस्य मूर्च्छामुक्तस्य योगिनः । चिन्मात्र प्रतिबद्धस्य का पुद्गलनियंत्रणा ॥ २७ ॥ જ્ઞાનસાર, પરિમહાષ્ટ. ોજ ૬. (જે) ચેાગી પુરૂષે, પેાતાના પુત્ર ( આદિ )ને ત્યાગ ર્યા છે, જે મૂર્છા( પરિગ્રહની ભાવના )થી મુક્ત છે અને જે જ્ઞાનમાત્રમાં જોડાયેલા છે તેને પુદ્ગલેા શુ અંધન કરી શકે? ૨૭. यस्त्यक्त्वा तृणवद् बाह्यमांतरं च परिग्रहम् । उदास्ते तत्पदांभोजं पर्युपास्ते जगत्त्रयी ॥ २८ ॥ સાનસાર, મિહાષ્ટ. ોજ રૂ. જે માણસ બાહ્ય અને આભ્યંતર પરિગ્રહના તરણાની માફક ત્યાગ કરીને ( જગતના પદાર્થો પ્રતિ ) ઉદાસીનતાને ધારણ કરે છે. તે `માણસના ચરણકમળની ત્રણ જગત્ સેવા કરે છે. ૨૮. Page #172 -------------------------------------------------------------------------- ________________ Mensatisekssisode Radhikeksy दिशापरिमाण (१६) ARYPERTERTAIN દિશાપરિમાણુવ્રતનું સ્વરૂપ – दशस्वपि कता दिक्षु, यत्र सीमा न लङ्घयते । ख्यातं दिग्विरविरिति, प्रथमं तद् गुणवतम् ॥ १॥ __ योगशास्त्र तृ० प्र०, सो० १. જે વ્રતમાં દશે દિશાઓમાં જવાઆવવાના કરેલા નિયમની મર્યાદા ઉલંઘન ન કરાય, તે દિવિરતિ નામનું પહેલું ગુણવ્રત કહેલું છે. ૧. दशदिग्गमने यत्र मर्यादा कापि तन्यते । दिगविरत्याख्यया ख्यातं तद्गुणवतमादिमम् ॥ २॥ उपदेशप्रासाद भा० अष्टमस्तंभ व्या० ११०. દશે દિશામાં જવા (આવવા)ની જેમાં કંઈપણ મર્યાદા કરવામાં આવે છે, તેને દિવિરતિ નામનું. પ્રથમ ગુણવ્રત કહે છે. ૨. દિશાપરિમાણનું ફળ – जगदाक्रममाणस्य, प्रसरल्लोमवारिधेः। स्खलनं विदधे तेन, येन दिग्विरतिः कृता ॥३॥ योगशाख, ४० प्र०, लो० ३ Page #173 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૨ ) સુભાષિત-પા—રત્નાકર. જે માણસે દિશાઓમાં ગમન કરવાના નિયમ લીધા છે, તેણે જગતને દબાવતા અને ફેલાતા લેાભ રૂપી સમુદ્રને આગળ વધતા અટકાવ્યે છે. ૩. દિશાપરિમાણની વિશેષતાઃ— चराचराणां जीवानां, विमर्दननिवर्तनात् । तप्तायोगोलकल्पस्य, सद्वृतं गृहिणोऽप्यदः ॥ ચોળા, ૪૦ ૬૦, જો ર. ४ ॥ ૦ ( જેમ તપેલા લેાઢાના ગાળા જ્યાં જાય ત્યાં જીવાના નાશ કરે છે, તેમ ) તપેલા લેઢાના ગાળા સરખા ગૃહસ્થને પણ આ દિગવિરતિવ્રતમાં ચરાચર (ચાલતા અને સ્થિર ) જીવાના વિમનનું નિવન હેાવાથી આ વ્રત ઉત્તમ છે. (એટલે આ વ્રતમાં પાપથી નિવૃત્તિ થતી હાવાથી એ ગૃહસ્થને ચેાગ્ય છે. ) ૪. Page #174 -------------------------------------------------------------------------- ________________ IIIIIIIIIIIIક | મોગ (૧૭) ઉં ભોગપભેગવ્રતનું સ્વરૂપ – भोगोपभोगयोः संख्या शक्त्या यत्र विधीयते । भोगोपभोगमानं तद् द्वैतीयिकं गुणवतम् ॥ १॥ योग शा० पृ० १५७ श्लो० ४ प्र० स० જે વ્રતને વિષે, પિતાની શક્તિ પ્રમાણે, ભેગ તથા ઉપભેગ(ના પદાર્થો)ની સંખ્યા કરવામાં આવે છે તે, ભેગેપગના પરિમાણ રૂપ, બીજું ગુણવ્રત કહેવાય છે. ૧. ભાગ તથા ઉપભેગની વ્યાખ્યા - सकृदेव भुज्यते यः, स भोगोऽनस्रगादिकः । પુનઃ પુનઃ પુનમ ૩૧મોનો નાવિક | ૨ | ચોરારિ, ૪૦ બ૦, ૦ ૧. જે એક જ વાર ભેગવવામાં આવે તે અનાજ પુષ્પમાળા વિગેરે ભેગ કહેવાય છે અને જે ફરી ફરી ભેગાવવામાં આવે તે સ્ત્રી વિગેરે ઉપભેગ કહેવાય. ૨. सकृत्सेवोचितो भोगो सेयोऽनकुसुमादिकः। પર સેવ વિતરફૂપમોન સ્વાનાવિશ | ૩ | उपदेशप्रासाद भा० अष्टमस्तंभ व्या० ११४. જે એક વખત ભેગવવા લાયક હોય તે અન્ન પુષ્પ વિગેરે પદાર્થો “ગ” તરીકે ગણાય છે અને જે વારંવાર ભેગવવામાં આવતા હોય તે સુવર્ણ-સ્ત્રી આદિ પદાથો ઉપભોગ' ગણાય છે.૩ | વખત ગણાય છે પદાથો ઉપલ Page #175 -------------------------------------------------------------------------- ________________ בהבהבהבהבהבהבהב תכתבתכתבתם મર્સ ( અશક્યના પ્રકાર अनन्तकायसन्धाने बहुबीजं चाभक्ष्यकम् । आमगोरसमिश्रं च द्विदलं सूक्ष्मसत्त्वजम् ॥ १॥ ૩ળે. પ્ર. મા. ૨ પૃ. ૧૨ (ગુ.સ.) પા. અનંતકાય, (બોળ) અથાણું, બહુ બીજવાળાં ફળ, કાચું દૂધ, કાચી છાશ વિગેરેથી મિશ્ર કરેલું દ્વિદલ (કઠોળ-તેની દાળ કે આ વિગેરે) આ બધી વસ્તુઓ સૂક્ષ્મ જીવેને ઉત્પન્ન કરનાર છે અને એટલા માટે એ અભક્ષ્ય છે ૧. तुच्छफलं च वृन्ताकं रसेन चलितं तथा । अज्ञातफलमेतानि ह्यभक्ष्याणि द्वाविंशतिः ॥२॥ ૩ . ક. મા. ૨ કુ. ૧૨ ઇ. સ. તુફળ (મહુડાં, લીંબુ, બેર, કઠાં વિગેરે), વૃતાક, રસવડે ચલિત થયેલું એટલે સ્વાદ રહિત થયેલું વાસી–ઉતરી ગયેલું, તથા અજ્ઞાત ફળ એટલે જે ફળ જાણવામાં ન હોયઅજાણ્યાં હોય, તે વિગેરે (સર્વ પ્રથમ કહેલાની સાથે મેળવતાં) બાવીશ અભક્ષ્ય છે ૨. Page #176 -------------------------------------------------------------------------- ________________ અભક્ષ્ય. ( ૧૨૫ ) रसैश्वलितं निःस्वादं यक्षाणां योनिस्थानकम् । पर्युषितं कुत्सि (थि) तान्नं भक्षणाद्दुःखमासदेत् ॥ ३॥ પવું. પ્રા. મા. ૨ છુ. ૬૨. જેને રસ ફ્રી ગયા હૈાય, જે સ્વાદ રહિત થયું હોય, જે ઢીંદ્રિય જીવાની ઉત્પત્તિનું સ્થાન થયુ` હાય, જે વાસી રહ્યું હાય અને જે અન્ન ખરાબ થયુ હોય અથવા કાહી ગયું હોય, તે અન્ન ખાવાથી જીવ નરકાદિક દુ:ખને પામે છે. ૩. लशुनं गृञ्जनं चैव पलाण्डु कवकानि च । वार्ताकनालिकाऽलाबु वेयाआतिदूषितम् ॥ ४॥ भविष्य पुराण अ० १६ श्लो०१७ લસણુ, ગાજર, પલાંડુ( ડુંગળી ), બિલાડીના ટોપ, રીંગણા, કમળનું નાળ અને તુંબડું એ સર્વે જાતિથી જ કૃષિત છે ( એટલે અભક્ષ્ય છે)૪. अभोज्यं प्राहुराहारं शुक्तं पर्युषितं तथा । अन्यत्र मधु-सक्तुभ्यां भक्षे (क्ष्ये) भ्यः सर्पिषो गुडात् ॥ ५ ॥ देवलस्मृति लो० १७. અત્યંત ખાટા થઈ ગયેલ પદાર્થ; અને મધ તથા સાથવા અને ગાળ ઘીથી અનેલ ભક્ષ્ય પદાર્થ સિવાયના વાસી પદા અભક્ષ્ય છે. ( એટલે કે મધ અને સાથવે તેમજ ગાળ ઘીનેા અનેલ પદાર્થ વાસી છતાં લક્ષ્ય છે) ૫. Page #177 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૬ ) સુભાષિત-પદ્ય-રત્નાકર ~ ~ ~ ~ ~~~~~ અભક્ષ્યના પ્રકાર અને ત્યાગ – wwwwwwwwww फलान्यज्ञातनामानि पत्रपुष्पाण्यनेकधा । गुरुसाक्ष्यात्मसौख्यार्थ त्याज्यानि वंकचूलवत् ॥ ६॥ ૩૫પ્રા. મા. ૨ પૃ. ૧૧. જેનું નામ જાણવામાં ન હોય એવાં અનેક પ્રકારનાં ફળ, પાંદડાઓ અને પુને પિતાના સુખને માટે વંકચૂળની જેમ ગુરૂની સાક્ષીએ ત્યાગ કરવા. ૬. मद्यं मांसं नवनीतं मधूदुम्बरपश्चकम् । अनन्तकायमज्ञातफलं रात्रौ च भोजनम् ॥ ७॥ योगशास्त्र तृ० प्र० श्लो० ६. आमगोरससम्पृक्तं द्विदलं पुष्पितोदनम् । दध्यहतियातीतं कुथितानं च वर्जयेत् ॥ ८ ॥ ચોરાજ ૪૦ પ્ર૦ ૦ ૭. મદિરા, માંસ, માખણ, મધ, પાંચ પ્રકારના ઉદ્દે બર, (ઉમરા), અનંતકાય, અજાણ્યા ફળ અને રાત્રે ભેજન, (આ સર્વ ધમી પુરૂષે તજવાના છે.) ૭. કાચું ગેરસ–દૂધ, દહીં, છાશ વિગેરેમાં મિશ્ર થયેલું દ્વિદળ, વાસી થવાથી કુલી ગયેલ-ઉતરી ગયેલે ભાત, બે દિવસ ઉપરાંતનું દહીં અને કેહી ગયેલું અન્ન, આ સર્વ (અભક્ષ્ય (ઈ) વજેવાં જોઈએ ૮. Page #178 -------------------------------------------------------------------------- ________________ અભક્ષ્ય. (१२७) वृन्ताकं श्वेतवृन्ताकं मूलकं रक्तमूलकम् । . वर्जयेच्चैव शास्त्रज्ञ इत्येवं मनुरब्रवीत् ॥९॥ महाभा० शां० अ० १५ श्लो० ५. રીંગણ, ધેળા રીંગણાં, મૂળા અને રાતા મૂળાને શાસ્ત્ર સમજનાર માણસે વર્જવા જોઈએ, એમ મનુએ કહ્યું છે. ૯. अभक्ष्याणि न भक्ष्याणि कन्दमूलानि मारत । नूतनोद्गमपत्राणि वर्जनीयानि सर्वतः ॥१०॥ महा भारते, शान्ति पर्व, अ० २८ श्लो० २३. હે ભારત ( યુધિષ્ઠિર )! કંદમૂળ વિગેરે અભય પદાર્થોનું ભક્ષણ કરવું નહીં. તેમજ નવા કોમળ ઉગેલાં પાંદડાઓ સર્વથા વર્જવા લાયક છે. ૧૦. लशुनं गृञ्जनं चैव पलाण्डु कवकानि च । अभक्ष्याणि द्विजातीनाममेध्यप्रभवाणि च ॥ ११ ॥ मनुस्म० अ० ५ श्लो० ५. લસણુ, ગાજર, ડુંગળી, બિલાડીને ટેપ તથા અપવિત્ર ખાતરથી ઉત્પન્ન થયેલી વસ્તુ, એ સર્વ દ્વિજોને અભક્ષ્ય છે. ૧૧. અભક્ષ્ય-ભક્ષણનું ફળ – श्वभ्रद्वाराणि चत्वारि, द्विदलं सामगोरसम् । मधुजालमपूताम्बु, कन्दसन्धानभक्षणम् ॥ १२ ॥ महाभारते प्रभासपुराणे. Page #179 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૮) સુભાષિત-પદ-રત્નાકર. નરકના ચાર દ્વાર સમજવા. કાચા દુધ દહીં છાશ સાથેનું કઠોળ, મધ, અપવિત્ર પાણી અને કંદમૂળ તથાબોળ અથાણાનું ભક્ષણ(અર્થાત આથી નરક મળે છે ) ૧૨. કંદમૂળભક્ષણના દોષ – मूलकेन समं भोज्यं यस्तु भुक्ते नराधमः । तस्य बुद्धिर्न चैधेत चान्द्रायणशरीरिणः ॥ १३ ॥ शिवपुराणे, ज्ञानसंहिता, अ० ६३ श्लो० ४८ જે અધમ પુરૂષ મૂળાની સાથે ભેજ્ય પદાર્થ (અન્ન)ને જમે છે, તે પુરૂષ કદાચ ચાંદ્રાયણનો તપ કરે તે પણ તેની બુદ્ધિ વૃદ્ધિ પામતી નથી. (અહીં ચાંદ્રાયણવ્રત આ પ્રમાણે છે–જુદી ૧ ને દિવસે એક કેળીઓ ખાવ, બીજને દિવસે બે કેળીયા. એમ એક એક દિવસે એક એક કળીયે ચડતાં પુનમે પંદર કેળીયા. પછી એ જ રીતે એક એક કેળી ઉતરતાં છેવટ અમાવાસ્યાને દિવસે એક કેળીયે. ખા. આને જેનલી પ્રમાણે યવમધ્ય તપ કહેવાય છે.) ૧૩. यस्तु वृन्ताक-कालिङ्ग-मूलकानां च भक्षकः। अन्तकाले स मूढात्मा न स्मरिष्यति मां प्रिये ! ॥१४॥ મહીં ર૦ ૦ ૨૨, ૦ ૭૨ જે માણસ રીંગણા, કાલિંગડા અને મૂળાનું ભક્ષણ કરે છે, તે મૂઢ પુરૂષ હે પ્રિયા! અંતકાળે મારૂં (ઈશ્વરનું) સ્મરણ કરશે નહીં. ૧૪. Page #180 -------------------------------------------------------------------------- ________________ અભસ્ય. ( ૧૨૯ ). -~ -~~- ~~ ~ કંદમૂળના ત્યાગનું કારણ:-- रक्तं मूलकमिन्याहु-स्तुल्यं गोमांसभक्षणम् । श्वेतं तद्विद्धि कौन्तेय !, मूलकं मदिरोपमम् ॥ १५ ॥ મદમાવત શાંતિપર્વ, મદ રૂરૂ, સો૭૦. હે અર્જુન ! રાત મૂળ ગાયના માંસના ભક્ષણની તુલ્ય કહેલો છે. અને ઘેળો મૂળો મદિરા જે જાણ. ૧૫. उत्पद्यन्ते विपद्यन्ते, यत्र जीवा अनेकशः । अपि पवित्रं च तेषां, सन्धानं परिवर्जयेत् ॥१६॥ महाभारते प्रभासपुराणे. જે (વસ્તુઓ) માં અનેક જીવો ઉત્પન્ન થતા હોય અને નાશ થતા હોય તેવા (કંદમૂળાદિ ) પદાર્થોનું અથાણું, જે કે (દેખીતી રીતે) ચકખું હોય, છતાં તેનો ત્યાગ કરવો જોઈએ. ૧૬. કંદમૂળભણનું કડવું ફળ – कंदमूलानि ये मूढाः, सूर्यदेवे जनार्दने । મક્ષત્તિ નઃ પાર્થ !, તે વૈ નમામિન ને ૨૭ || __ महाभारत, प्रभासपुराणे गोविन्दकीर्तिना. હે અર્જુન, જે મૂખ લેકો કંદમૂળનું ભક્ષણ કરે છે તે નરકે જાય છે. ૧૭ Page #181 -------------------------------------------------------------------------- ________________ सुभाषित-पद्य - २त्ना५२. यस्मिन् गृहे सदा नाथ !, मूलकं पचति नरः । स्मशानतुल्यं तद्वेश्म, पितृभिः परिवर्जितम् ॥ १८ ॥ शिवपुराणे ज्ञानसंहिता अ० ७३ लो० ८३. ? धरने विषं भाएएस ( रसोयो ) हमेशां भूणाने रांधे थे, તે ઘર સ્મશાન તુલ્ય છે, અને તેથી પિતૃલોકો તેનો ત્યાગ કરે છે ( એટલે કે પિતૃઓ તે ઘરાના પિડાર્દિકને સ્વીકારતા નથી.) ૧૮. (930) पुत्रमांसं वरं भुक्तं, न तु मूलकभक्षणम् । भक्षणात् नरकं याति वर्जनात् स्वर्गमाप्नुयात् ॥ १९॥ महाभारत आदिपर्व, अ० ९ ० ३०. પુત્રનુ માંસ ખાવું તે સારૂં છે પર ંતુ મૂળાનું ભક્ષણુ કરવું તે સારૂં નથી. કેમકે મૂળાનું ભક્ષણ કરવાથી મનુષ્ય નરકે જાય છે, અને તેને ત્યાગ કરવાથી સ્વર્ગને પામે છે. ૧૯ भुक्तं हलाहलं तेन कृतं चाभक्ष्यभक्षणम् । वृन्ताकभक्षणाच्चापि, नरा यान्त्येव रौरवम् || २० | शिवपुराणे, ज्ञानसंहिता, अ० १९० ३५, જેણે અભક્ષ્યનું ભક્ષણ કર્યું. તેણે હળાહળ વિષ ખાધુ છે એમ જાણવું. તથા રીંગણાનું ભક્ષણ કરવાથી પણ માણસો રૈરવ નરકમાં જાય છે. ૨૦ नीली क्षेत्रं वपेद्यस्तु, मूलकं चोपदश्यते । न तस्य नरकोत्तारो, यावदिन्द्राश्चतुर्दश ।। २१ । आत्मपुराण अ० ५३, श्लोक ७१. Page #182 -------------------------------------------------------------------------- ________________ અભક્ષ્ય. ( ૧૩૧) જે ગળીનું ખેતર વાવે તથા જે મૂળાનું ભક્ષણ કરે, તે મનુષ્ય જ્યાં સુધી ચૌદ ઇંદ્ર છે ત્યાંસુધી નરકમાંથી બહાર નીકળશે નહીં. ૨૧. सुरा-लसुनसंस्पृष्टं, पीयूषादिसमन्वितम् । સંસદુત્તે તદ્ધ, શૂદ્રોસ્જિદવાર | ૨૨ . ___भविष्यत्पुराण अ० ३७ श्लो० ७१. મદિરા અને લસણથી મિશ્ર થયેલું અને પીયૂષ ( નવી પ્રસવેલી ગાય વિગેરેના દ્વધ) વડે વ્યાપ્ત થયેલું (અન્ન ) સંસર્ગથી અભક્ષ્ય કહેવાય છે, (તેથી તે ખાધું હોય તો) શૂદ્ધના ઉચ્છિષ્ટ ભોજનની જેટલું તેનું પ્રાયશ્ચિત આચરવુંલેવું–જોઈએ. ૨૨. भूमिजं वृक्ष वाऽपि, छत्राकं भक्षयन्ति ये । ब्रह्मघ्नांस्तान् विजानीयाद्, ब्रह्मवादिषु गर्हितान् ॥२३॥ यमस्मृति, श्लो० ११९ જેઓ ભૂમિથી ઉત્પન્ન થયેલા અથવા વૃક્ષથી ઉત્પન્ન થયેલા બિલાડીના ટોપનું ભક્ષણ કરે છે, તેઓને બ્રહ્મવાદી મુનિઓને વિષે નિંદાને પાત્ર એવા, બ્રહ્મહત્યારા જાણવા. ૨૩ દ્વિદલનું સ્વરૂપ - - जामउ पीलिजंति, नेहाः नहु हवन्ति तं विदलं । विदले वि हु उप्पन्ने, नेहजुअं होइ नो विदलं ॥२४॥ ૩૫. પ્ર., તન્મ ૮, વ્યા. ૨૨૮ जामउ पालि उत्पन्ने, प्रा., स्तम्भ Page #183 -------------------------------------------------------------------------- ________________ (૧૩૨ ) સુભાષિત-પદ્ય-રત્નાકર. જેને પીલવાથી તેલ નીકળે નહીં, અને પીલતાં બે દળ (દાળ) જુદા પડે, તે દ્વિદલ કહેવાય છે. પરંતુ બે દળ થવા છતાં પણ તેલ યુક્ત હોય તો તે દ્વિદલ કહેવાય નહિ. (જેમ એરંડી રાઈ વિગેરે ને પીલવાથી બે દળ થાય છે, પરંતુ તેમાંથી તેલ નીકળતું હોવાથી એવી વસ્તુ દિલ કહેવાય નહિં.)૨૪. (ગોરસ યુક્ત) દ્વિદલ ભક્ષણનું પાપ:-- आमगोरससंपृक्त-द्विदलादिपु जन्तवः । दृष्टाः केवलिभिः सूक्ष्मा-स्तस्मात्तानि विवर्जयेत् ॥२५॥ જોઇ. ચા. પૃ. ૨૨ ૦ ૭ ક. સ. કાચા ગોરસમાં-દહીં છાશ વિગેરેમાં નાંખેલા દ્વિદલને વિષે અત્યંત સૂક્ષ્મ જંતુઓ ઉત્પન્ન થતા કેવલીઓએ જોયા છે, તેથી તેવા દ્વિદળ વર્જવા જોઈએ. ૨૫. (ગોર સયુક્ત) દ્વિદલ ભક્ષણનું પાપ गोरसं माषमध्ये तु, मुद्गादिस्तु तथैव च । भक्ष्यमाणं भवेन्मूनं, मांसतुल्यं युधिष्ठिर ! ॥ २६ ॥ पद्मपुराण, अ० ११. श्लो० ४४. અડદની અથવા મગ વિગેરે(કઠોળ)ની સાથે ગેરસ (કાચું-દૂધ-દહિં-છાશ) ભેળવીને ખાવામાં આવે તે તે (ખરેખર) હે યુધિષ્ઠિર માંસ તુલ્ય સમજવું. (અર્થાત માંસ ભક્ષણ કરવાથી જે દોષ લાગે તે દેષ ગેરસ મિશ્રિત કઠળ ખાવાથી લાગે છે.) ર૬. Page #184 -------------------------------------------------------------------------- ________________ VF5|UR SIHI SUR SISFESSFESSISFIERSF Bી વાર માવતિ. (૨) | મહાવિકૃતિની સંખ્યાप्रोचिता विकृतयोऽत्र चतम्र-स्तास्त्यजन्ति भुवि भावुकमाः । प्राप्नुवन्ति सुरसम्पदमुच्चै-जैनशासनजुषो यदि ते हि ॥१॥ ૩૫૦ બ૦, તન્મ ૪, ૦ ૨૨૫. અહીં ચાર વિગઈ કહી, તે ચારે વિગઈને પૃથ્વી ઉપર ભાવિક મનુષ્ય તજે છે. વળી જે તેઓ જૈન શાસનને સેવનારા હોય તો ઉત્તમ પ્રકારની દેવ-સંપત્તિને પામે છે. ૧. મહાવિકૃતિનાં નામ – मद्यं द्विधा समादिष्टं, मांसं त्रिविधिमुच्यते । क्षौद्रं त्रिधापि त्याज्यं च, म्रक्षणं स्याच्चतुर्विधं ॥२॥ उपदेशप्रासाद भा. अष्टमस्तंभ व्या. ११५ દારૂ બે પ્રકારનો કહે છે; માંસ ત્રણ પ્રકારનું કહેવાય છે; મધ ત્રણ પ્રકારનું છે અને માંખણ ચાર પ્રકારનું છે. આ (બધાય) ને ત્યાગ કરવો જોઈએ. ૨. Page #185 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૪ ) સુભાષિત-પદ્મ-રત્નાકર. મહાવિકૃતિ અભક્ષ્ય હાવાનું કારણઃ— मद्ये मांसे च मधुनि, नवनीते बहिष्कृते । उत्पद्यन्ते विलीयन्ते, तद्वर्णास्तत्र जन्तवः ॥ ३ ॥ મહામાત. પ્રમાલપુરાળ. દારૂમાં, માંસમાં, મધમાં અને ( છાશમાંથી ) બહાર કાઢેલ માંખણુમાં એવાજ વર્ણના જીવા ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. ( અને તેથી તે ચારે અભક્ષ્ય છે ) [ o ટ્ls ] દારૂથી નુકસાનઃ—— दोषाणां कारणं मद्यं, मद्यं कारणमापदाम् । रोगातुर इवापथ्यं, तस्मान्मद्यं विवर्जयेत् ॥ ४ ॥ ચોશ. ઇ. ૧૧ જો. ૨૭ ( ×. સ. ) મદિરા સર્વ દાષાનુ કારણ છે, મદિરા આપત્તિનું કારણ છે, તેથી જેમ રાગી મનુષ્ય અપના ત્યાગ કરે તેમ સ જનાએ મદિરાના ત્યાગ કરવા. ૪. विदधत्यङ्गशैथिल्यं, ग्लपयन्तीन्द्रियाणि च । मूर्छामतुच्छां यच्छन्ती, हाला हालाहलोपमा ॥ ५ ॥ યોગા. પૂ. ૬૯૧ ો. ૧૧ (ક. સ. ) હાલા—મદિરા અંગની શિથિલતા કરે છે, ઇંદ્રિયાને ગ્લાનિ Page #186 -------------------------------------------------------------------------- ________________ મદ્ય. ( ૧૩૫ ) પમાડે છે, અને ઘણી મૂર્છા આપે છે, તેથી તે હલાહલ વિષ જેવી જ છે. ૫. मद्यपाने कृते क्रोधो, मानलोभश्च जायते । मोहश्च मत्सरश्चैव दुष्टभाषणमेव च ॥ ६ ॥ મનુસ્મૃતિ. ૧૦૭ ો. ૪, મિંદરા પાન કરવાથી ક્રોધ, માન, લેાલ, મેાહ, ઈર્ષ્યા અને ખરાબ સંભાષણ ( વિગેરે દાષા) ઉત્પન્ન થાય છે. ૬. मधुपाने मतिभ्रंशो, नराणां जायते खलु । धर्मेण तेभ्यो दातॄणां न ध्यानं न च सत्क्रिया ॥ ७ ॥ મનુસ્મૃતિ . છ ો. ૪૦. દારૂ પીવાથી માણસાની બુદ્ધિને નાશ થાય છે. (અને ) જે લેાકેા ધર્મ બુદ્ધિથી તેઓને ( દેવતાને ?) દારૂ અર્પણ કરે ( છે ( તેમનામાં ) નતા શુભ ધ્યાન રહે છે કે નતા, શુદ્ધ ક્રિયા રહે છે. ૭. यस्या धत्रो माधववासुदेवः, सुवर्णदुर्गा धनदेवदत्ता | सा द्वारिका प्रज्वलिता च नूनं, तत्रापि हेतुः किल मद्यपानम्. ॥८॥ हिंगुलप्रकरण मदिरापानक्रम श्लो. ४. જે દ્વારિકા નગરીના સ્વામી શ્રીકૃષ્ણ વાસુદેવ હતા, જેને સુવર્ણના ગઢ હતા, તથા જેને કુબેરે આપી હતી, તે દ્વારિકા જે ખુલી ગઇ, તેમાં પણ ખરેખર મદ્યપાનજ હેતુભુત હતું. ૮. Page #187 -------------------------------------------------------------------------- ________________ ( १७६) सुभाषित-५५-२त्ना४२. विवेकः संयमो ज्ञानं, सत्यं शौचं दया क्षमा । मद्यात् प्रलीयते सर्व, तृण्या वह्निकणादिव ॥ ९॥ __ योगशा. पृ. १५९ श्लो. १६. જેમ અગ્નિના કણિયાથી સર્વ ઘાસને સમૂડ બળી જાય છે, તેમ મદિરા પાન કરવાથી વિવેક, સંયમ, જ્ઞાન, સત્ય પવિત્રતા, દયા અને ક્ષમા એ સર્વ ગુણ લય-નાશ પામે છે. ૯. श्रूयते किल साम्बेन, मद्यादन्,भविष्णुना हतं वृष्णिकुलं सर्व, प्लोषिता च पुरी पितुः ॥ १० ॥ उपदेशप्रासाद, स्तम्भ ८, व्या. ११५ એવું સંભળાય છે કે મદિરાથી મદાંધ બનેલા સાંબે સકલ વૃષ્ણિકુલનો નાશ કર્યો, અને પિતાના પિતાની નગરી બાળી. ૧૦. वारुणीपानतो यान्ति, कान्तिकीर्तिमतिश्रियः।। विचित्राश्चित्ररचना, विलुठत्कजलादिव ॥ ११ ॥ योगशा. १५८ श्लो. १३ (प्र. स.) જેમ કાળો રંગ રેલાવાથી વિચિત્ર પ્રકારની ચિત્રની રચના વિનાશ પામે છે, તેમ મદિરા પાન કરવાથી કાંતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મી એ સર્વ નાશ પામે છે. ૧૧. व्यसनमेति करोति धनक्षयं, मदमुपैति न वेत्ति हिताहितम् । क्रममतीत्य तनोति विचेष्टितं,भजति मद्यवशेन नका क्रियां ॥१२॥ . सुभाषितरत्नसंदोह श्लो. ५०८. Page #188 -------------------------------------------------------------------------- ________________ મg. ( ૧૩૭ ) દારૂના કારણે માણસ દુઃખી થાય છે, ધનને નાશ કરે છે, મદવાળો થાય છે, (પિતાના) ભલા બુરાને નથી જાણતા અને (સારે) માર્ગ મૂકીને અવળું કામ કરે છે. ભલા (દુનિયામાં) એવી કઈ (ખરાબ) ક્રિયા છે કે જે (એ) નથી કરતે? ૧૨. तदिह दूषणमणिगणस्य नो, विषमरिर्भुजगो धरणीपतिः । यदसुखं व्यसनभ्रमकारणं, वितनुते मदिरा गुणिनिन्दिता ॥१३॥। सुभाषितरत्नसंदोह श्लो. ५१७ જીવેનું જેટલું ખરાબ ઝેર, દુશમન, સા૫ અને રાજા કરી શકે છે અને જેટલું દુઃખ આપી શકે છે તે બધું ય ગુણવાન પુરૂષથી નિન્દાને પામેલ મદિરા કરી શકે છે. ૧૩. मदिरापानमात्रेण, बुद्धिर्नश्यति दूरतः।। वैदग्धीबन्धुरस्यापि, दौर्भाग्येणेव कामिनी ॥ १४ ॥ ચોરાર. p. ૨૧૮ ગો. ૮ (ઇ. સ.) જેમ ચતુર પુરૂષની પણ પત્ની તેના દુર્ભાગ્યે કરીને, દૂર જતી રહે છે, તેમ ચતુરાઈ સહિત પુરૂષની પણ બુદ્ધિ માત્ર મદિરા પાન કરવાથી દૂર નાસી જાય છે. ૧૪. देवताराधनं चैव, गुरूणां चैव सेवनम् । शिष्टसंगोऽपि नैवास्य, न धर्मो न च साधनम् ॥१५॥ (જે પુરૂષ મદ્યપાન કરે છે, તેને દેવતાનું આરાધન, ગુરૂઓની પૂજા, તેમ સારા પુરૂષની સબત નથી હોતી. વળી ધર્મ અને સાધન (અર્થ-કામ) (પણ) હેતાં નથી. ૧૫. રાની, ની છે Page #189 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત-પદ્ય—રત્નાકર. ( ૧૩૮ ) દારૂ પીનારની દુર્દશા—— मद्यपानरसे मग्नो, नग्नः स्वपिति चत्वरे । गूढं च स्वमभिप्रायं, प्रकाशयति लीलया ॥ १६ ॥ યોગા. P. ૧૮ ો. (૨ (પ્ર. ૬. ) મદિરા પાનમાં મૂઢ ખનેલા માણસ નગ્ન થઈ ખજારમાં પડ્યા રહે છે. અને રમતાં રમતાં પેાતાની ગુપ્ત વાતા પણ પ્રકટ કરી નાંખે છે. ૧૬. व्यसनमेति जनैः परिभूयते, गदमुपैति न सत्कृतिमनुते । भजति नीचजनं व्रजति क्लमं, किमिह कष्टमियर्ति न मद्यपः ॥ १७ ॥ सुभाषितरत्नसंदोह श्लो. ५०३. દારૂડીયા દુ:ખ પામે છે, લેાકેા વડે તિરસ્કૃત થાય છે, રેગ પામે છે, કાઇ શુભ કામ કરતા નથી, હલકા માણસની સેાબત કરે છે અને ગ્લાન્તિને પામે છે. અરે એવું શું છે કે જેને એ નથી માનતા? ૧૭. भूतात्तवन्नरीनर्त्ति, रारटीति सशोकवत् । રાદ્દવરાર્ત્તવન્દ્રમાં, મુવાળો હોજીઝીતિ ૨ / ૧૮ ।। ચોરી. રૃ. ૧૮ જો. ? (પ્ર. સ.) કરાયે મદિરા પીનાર મનુષ્ય જાણે કે ભૂત પ્રેતથી ગ્રહણ હાય તેમ અત્યંત નાચ્યા કરે છે, શાકાતુરની જેમ અત્યંત ખૂમા પાડ્યા કરે છે, અને દાહ જવરથી પીડા પામ્યા હાય તેમ ભૂમિ ૫૨ લાટે છે. ૧૮. Page #190 -------------------------------------------------------------------------- ________________ ( १३८ ) न जानाति परं स्वं वा, मद्याच्चलितचेतनः । स्वामीयति वराक:स्वं, स्वामिनं किङ्करीयति ॥ १९ ॥ योगशा. पृ. १५८ श्लो. १० ( प्र. स. ) भध. મદ્યથી બેભાન બનેલેા પુરૂષ પેાતાને કે બીજાને જાણી શકતા नथी; भेटसु नहि पशु रांड जीयारो पोताने (सहुनो) भाती भानी से छे भने (पोताना) भासी ने गुसाभ३५ बेणे छे. १७. हसति नृत्यति गायति वल्गति, भ्रमति धावति मूर्छति शोचते । पतति रोदिति जल्पति गद्गदं, धमति ताम्यति मद्यमदातुरः ||२०|| सुभाषितरत्नसंदोह श्लो. ४९९ મદિરામાં ચકચૂર થયેલા भाणुस इसे छे, नाये छे, ગાય छे, हुआ भारे छे, लभे छे, छोडे छे, भूर्छाभां पडे छे, शो भग्न थाय छे, पछाउ जाय छे, रोवे छे, गणगणेो थाने म વાદ કરે છે, અને ટૂંકા મારે છે ( મતલબ કે એક ગાંડાના नेवी दिया। पुरे छे. ) २०. मद्यमत्तो न जानाति, स्वजनान्यजनानि च । न शत्रुं नैव मित्रं च न कलत्रं न मातरम् ॥ २१ ॥ દારૂડીયેા માણસ પેાતાના કે પારકા માણસને પીછાનતા નથી, પેાતાના મિત્ર કે શત્રુને પણ ઓળખી શકતા નથી તેમજ પેાતાની પત્નીને કે માતાને પણ જાણતા નથી. ૨૧. असुभृतां वधमाचरति क्षणाद्व-दति वाक्यमसह्यमसूनृतम् । परकलत्रधनान्यपि वांछति, न कुरुते किमु मद्यमदाकुलः १ ॥ २२॥ सुभाषितरत्नसंदोह लो. ५०२ Page #191 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) સુભાષિત-પદ્ય-રત્નાકર. દારૂના મદમાં મત્ત બનેલે માણસ પ્રાણીઓને મારી નાખે છે, અસત્ય અને જુઠું વાક્ય બોલે છે, અને પારકાની સ્ત્રીઓ અને ધનની પણ ઈચ્છા કરે છે. અરે ! એવી કઈ (ખરાબ) વસ્તુ છે કે જે એ નથી કરતો ? ૨૨. पापाः कादम्बरीपान-विवशीकृतचेतसः। जननी हा प्रियीयन्ति, जननीयन्ति च प्रियाम् ॥ २३ ॥ ચોપરા. p. ૧૮ . 3 (અ. .) અહે! મદિરા પીવાથી જેમનું મન પરાધીન થયું છે એવા પાપી જન પિોતાની માતાને પ્રિયા જેવી માને છે અને પ્રિયાને માતા જેવી માને છે. ૨૩. मद्यपस्य शवस्येव, लुठितस्य चतुष्पथे। मूत्रयन्ति मुखे श्वानो, व्यात्ते विवरशङ्कया॥ २४ ॥ ચોપરા. p. ૧૮ ઋો. ૧૨ ઇ. સ. ચોટામાં શબની જેમ આળોટતા દારૂડીયાના પહોળા થયેલા મુખમાં, બિલની શંકાએ કરીને, કુતરાઓ મુતરે છે. ૨૪. દારૂ પીવાનું પાપ: संततिर्नास्ति वंध्यायाः, कृपणस्य यशो न हि । कातरस्य जयो नैव, मद्यपस्य न सद्गतिः ॥ २५ ॥ हिंगुलप्रकरण मदिरापानप्रक्रम श्लोक ३ Page #192 -------------------------------------------------------------------------- ________________ મદ. ( ૧૪૧ ) જેમ વંધ્યા સ્ત્રીને સંતતિ હોતી નથી, કૃપણને યશ હોતો નથી અને બીકણને જીત મળતી નથી, તેમ મદિરાપાન કરનાર માણસને ઉત્તમ ગતિ મળી શકતી નથી. ૨૫. सुरां पीत्वा तु यो मर्त्यः, कदाचिदुपसर्पति । अपराधं चतुर्विंशं, कल्पयामि वसुंधरे ! ॥ २६ ॥ वराह पु० अ० ११७ श्लोक २७ ( ભગવાન વરાહ કહે છે કે )- હે પૃથ્વી ! જે કોઈ પણ મનુષ્ય કદાચિત્ મદિરાનું પાન કરીને મારી પાસે આવે છે તો હું તેના (દારૂ પીવાના એક અપરાધને) ચાવીશ અપરાધ માનું છું. ૨૬. एकतश्चतुरो वेदान् , ब्रह्मचर्यमर्थकतः । एकतः सर्वपापानि, मद्यमांसं तथैकतः ॥ २७ ॥ ૐન્દ્રપુરાન, ૨, ૪૨, છોક, દર એક તરફ ચારે વેદો અને એક તરફ એક બ્રાચર્ય. (તેમાં બ્રહાચર્ય વધી જાય છે. તે જ રીતે એક તરફ સર્વ પાપ અને એક તરફ મદ્ય અને માંસ (તેમાં મદ્યમાંસનું પાપ વધી જાય છે. ) ૨૭. દારૂ નહિ પીવાનું કારણ भवति जन्तुगणो मदिरारसे, तनुतनुर्विविधो रसकायिकः । पिबति तं मदिरारसलालसः, श्रयति दुःखममुत्र ततो जनः॥२८॥ सुभापितरत्नसंदोह श्लो० ५०७ Page #193 -------------------------------------------------------------------------- ________________ (૧૪૨ ). સુભાષિત-પદ્ય-રત્નાકર દારૂના રસમાં એ રસના જેવા જ ઘણું ઘણા ઝીણા જીવે ઉત્પન્ન થાય છે. (અને તેથી જે) દારૂના રસમાં લુબ્ધ થયેલ માણસ તેને પીવે છે તે આ લોક અને પરલોકમાં દુ:ખ પામે છે. (કારણ કે તેમ કરવાથી અનંત જીવોની હિંસા થાય છે.) ૨૮. દારૂનો ત્યાગ:प्रचुरदोषकरी मदिरामिति, द्वितयजन्मविवाधविचक्षणाम् । निखिलतत्त्वविवेचकमानसाः, परिहरन्ति सदा गुणिनो जनाः॥२९॥॥ सुभापितरत्नसंदोह श्लो० ५२२ આ પ્રમાણે–ઘણા દેષને કરવાવાળી અને બન્ને જન્મમાં દુઃખ આપવામાં કુશળ એવી મદિરાને, બધા તત્વોનું વિવેચન કરવાની મનોવૃત્તિવાળા ગુણવાળા પુરૂષો હમેશાં ત્યાગ કરે છે. ર૯. દારૂ ત્યાગ કરવાનું ફળઃ यस्तु सुप्ते हपीकेशे, मद्यमांसानि वर्जयेत् । मासे मासेऽश्वमेधेन, स यजेच्च शतं समाः ॥३०॥ યોગવાસિષ્ઠ, પૂર્વાર્ધ મહો, ર૦૧ જે મનુષ્ય વિષ્ણુ શયન કરે ત્યારે (અથાત્ ચાતુર્માસમાં) મઘ માંસને વજે છે, તે મનુષ્ય સો વર્ષ સુધી મહિને મહિને અશ્વમેધ યજ્ઞ કરે તેટલું ફળ પામે છે. ૩૦. Page #194 -------------------------------------------------------------------------- ________________ भांस. (१४३ ) [२ मांस.] માંસાહારનું કડવું ફળ – मांसान्यशित्वा विविधानि मत्यों, यो निर्दयात्मा नरकं प्रयाति । निकृत्य शस्त्रेण परैनिकृष्टैः, प्रखाद्यते मांसमसौ स्वकीयं ॥३१॥ सुभाषितरत्नसंदोह श्लो० ५४३. જે નિર્દય માણસ અનેક પ્રકારના માંસનું ભક્ષણ કરીને (से पा५५) न२४मा लय छ, तेनु मांस (त्यां न२४भां) અન્ય ઘાતકી જીવો શસ્ત્રો વડે કાપીને ખાય છે. ૩૧. मांसाशिनो नास्ति दयाऽसुभाजां, दयां विना नास्तिजनस्य पुण्यम् । पुण्यं विना याति दुरन्तदुःखं, संसारकांतारमलभ्यपारम् ॥३२॥ . सुभापितरत्नसंदोह श्लो० ५२५ માંસાહારી માણસને જીવની દયા નથી હોતી, દયા વગર માણસને પુણ્ય નથી થતું અને પુણ્યના અભાવે પાર ન પામી શકાય એવા અને અતિ દુઃખદાયી એવા સંસારરૂપી १२९यमा Mय (२५) छे. ३२. वरं विषं भक्षितमुग्रदोषं, यदेकवारं कुरुतेऽसुनाशम् । मांसं महादुःखमनेकवारं, ददाति जग्धं मनसापि पुंसाम् ॥३३॥ सुभाषितरत्नसंदोह श्लो० ५३८ Page #195 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) સુભાષિત-પદ્ય-રત્નાકર. (માંસ ખાવા કરતાં) ભયંકર દેષ વાળું ઝેર ખાવું એ વધારે સારું છે કે જેથી માત્ર એક વખત જ પ્રાણ જાય છે (પણ) મનથી પણ જે માંસ ભક્ષણ કરવામાં આવે (એટલે કે માંસ ખાવાને માત્ર વિચાર જ કરવામાં આવે, તો તે માણસોને અનેક વાર (દુર્ગતિમાં લઈ જઈને) મહા દુઃખ આપે છે. ૩૩. चिरायुरारोग्यसुरूपकान्ति-प्रीतिप्रतापप्रियवादिताद्याः । गुणा विनिंद्यस्य सतां नरस्य, मांसाशिनः सन्ति परत्र नेमे ॥३४॥ सुभाषितरत्नसंदोह श्लो० ५४०. સજન પુરૂમાં નિંદવા લાયક એ જે માણસ માંસ ખાય છે તેને લાંબુ આયુષ્ય, આરોગ્ય, સુંદરરૂપ, તેજ, પ્રેમ પ્રતાપ, અને મધુરભાષીપણું વિગેરે ગુણે પરભવમાં મળતા નથી. ૩૪. માંસને ત્યાગ કરવાનું કારણ – अश्नाति यो मांसमसौ विधत्ते, वधानुमोदं त्रसदेहभाजाम् । गृह्णाति रेफांसि ततस्तपस्वी, तेभ्यो दुरन्तं भवमेति जन्तुः॥३५॥ सुभापितरत्नसंदोह श्लो० ५२८ જે તપસ્વી માંસ ખાય છે તે બેઢિયાદિક જેની હિંસાનું અનુમોદન કરે છે. એ (હિંસા)થી પાપ બાંધે છે અને આથી દુર્ગતિમય સંસારમાં જાય છે. (એટલે કે ત્રસ જીવોની હિંસાનું કારણ હોવાથી, માંસનો ત્યાગ કરવો જોઈએ.) ૩પ. Page #196 -------------------------------------------------------------------------- ________________ માંસ. ૧૫ मांसाशंनाजीववधानुमोद-स्ततो भवेत्पापमनंतमुग्रम् । ततो बजेदुर्गतिमुग्रदोषां, मत्वेति मासं परिवर्जनीयम् ॥३६॥ सुभाषितरत्नसंदोह श्लो० ५२३ માંસ ખાવાથી જીવહિંસાનું અનુમોદન થાય છે; એનાથી અનંત ભયંકર પાપ બંધાય છે અને એ પાપથી ભયંકર અત્યંત દોષવાળી દુર્ગતિ મળે છે. એમ સમજીને માંસને ત્યાગ કરવો જોઈએ. (એટલે કે પરંપરાએ દુર્ગતિનું કારણ હેવાથી માંસને ત્યાગ કરવો.) ૩૬ માંસાહારથી નુકસાન અને તેને ત્યાગ – करोति मांसं बलमिन्द्रियाणां, ततोऽभिवृद्धि मदनस्य तस्मात् । करोत्ययुक्तिं प्रविचिन्त्य बुद्ध्या,त्यजन्ति मांसं त्रिविधेन सन्तः३७ सुभाषितरत्नसंदोह श्लो० ५३५ માંસ ઇંદ્રિયોને સબળ કરે છે. (એ સબળ ઇદ્રિ)થી કામની વૃદ્ધિ થાય છે અને એથી (માણસ) અનુચિત કાર્ય (પણ) કરે છે. આ પ્રમાણે બુદ્ધિપૂર્વક વિચાર કરીને સજન પુરૂષે માંસને મન, વચન, કાયાએ કરી ત્યાગ કરે છે. ૩૭. નોટઃ–આ (માંસ) વિષયના વધુ એક વિસ્તાર પૂર્વક, આજ પુસ્તકનાં ૩૭ અને તે પછીનાં પૃષ્ઠોમાં આપવામાં આવેલ છે, એટલે ત્યાંથી જોવા. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ સુભાષિત-પદ્ય-રત્નાકર [ રે મધ. ] મધ અભક્ષ્ય હોવાનું કારણ:अनेकजन्तुसंघात-निघातनसमुद्भवम् । जुगुप्सनीयं लालावत् , कः स्वादयति माक्षिकम् ? ॥३८॥ ચોપરા પ્રા રૂ, ઋો. ૩૬. અનેક જતુઓના સમૂહના વિનાશથી ઉત્પન્ન થયેલું અને (અપવિત્ર) લાળની માફક ધૃણાને ઉત્પન્ન કરનારું એવું મધ કેણુ ખાય ? एकैकोऽसंख्यजीवानां, घाततो मधुनः कणः। निष्पद्यते यतस्तेन, मध्वस्यति कथं बुधः १ ॥ ३९ ॥ सुभाषितरत्नसंदोह श्लो. ५५० મધને એક એક કણ અસંખ્ય જીવોનો ઘાતથી ઉત્પન્ન થાય છે. તે પછી ડાહ્યો (સમજદાર) માણસ કઈ રીતે મધ ખાય? ૩૯ एकैककुसुमक्रोडा-द्रसमापीय मक्षिकाः । यद्वमन्ति मधूच्छिष्टं, तदनन्ति न धार्मिकाः ॥ ४० ॥ યોગરાત્રિ પ્રારા રૂ, ઋો. ૨૮. એક એક પુષ્પના મધ્યથી રસનું પાન કરીને-રસને ચૂસીને માખીઓ જે મધને વમન કરે છે, તે ઉચ્છિષ્ટ (એઠા) મધને ' ધર્મિષ્ઠ પુરૂષ ખાતા નથી. ૪૦. Page #198 -------------------------------------------------------------------------- ________________ भध. १४७ एकत्र मधुनो बिन्दौ, भक्षितेऽसंरव्यदेहिनः । यो हिनस्ति न कृपा तस्य, तस्मान्मधु न भक्षयेत् ॥४१॥ सुभापितरत्नसंदोह श्लो. ५६३. જે માણસ મધનું એક ટીપું પણ ખાવામાં અસંખ્ય જીવોને નાશ કરતો હોય તે માણસમાં દયા નથી રહેતી. તેથી મધ ખાવું ન જોઈએ. ૪૧. मक्षिकामुखनिष्ठ्यूतं, जन्तुलक्षक्षयोद्भवम् । कथमास्वाद्यते क्षौद्रं, सुधीभिर्नरकावहम् ? ॥४२॥। उप० प्रा०, रतम्भ ८, व्या० ११५* માખીઓના મુખના થુંકસમાન, લાખો જીવડાઓના નાશથી થયેલું અને નરક ગતિ આપનારું એવું મધ બુદ્ધિશાળી પુરૂષ કેમ ચાખે ? ૪૨. मक्षिकामुखनिष्टयूतं, जन्तुघातोद्भवं मधु । अहो पवित्रं मन्वाना, देवस्नाने प्रयुञ्जते ॥४३ ।। योगशास्त्र प्रकाश ३ श्लो० ४१. માખીઓના મુખથી થુંકેલ–નાખેલ અને જીવોના ઘાતથી ઉત્પન્ન થયેલા એવા મધને પવિત્ર માનતા લોકો તેને દેવના સ્નાનમાં વાપરે છે તે આશ્ચર્ય છે. ૪૩. મધ ખાવાનું પાપ -- 'भक्षयन् माक्षिकं क्षुद्र-जन्तुलक्षक्षयोद्भवम् । स्तोकजन्तुनिहन्तभ्यः, शौनिकेभ्योऽतिरिच्यते ॥४४॥ योगशास्त्र प्रकाश ३ श्लो० ३७ Page #199 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત—પદ્ય—રત્નાકર. લાખા ઝીણા જંતુઓના ક્ષયથી ઉત્પન્ન થયેલા મધનુ જે મનુષ્ય ભક્ષણ કરે છે, તે થાડાક પ્રાણીઓને હણનારા કસાઈથી પણ વધી જાય છે (વધારે પાપ કરે છે ). ૪૪. ૧૪૮ मध्वस्यतः कृपा नास्ति, पुण्यं नास्ति कृपां विना | विना पुण्यं नरो दुःखी, पर्यटेद् भवसागरे ॥ ४५ ॥ सुभाषितरत्नसंदोह लो० ५४९. મધ ખાનાર માણસમાં દયા હેાતી નથી (કારણકે મધ અસંખ્ય વાના ઘાતથી બને છે ); યા વગર પુણ્ય નથી થતુ અને પુણ્ય વગર માણુસ (આ) સંસાર સમુદ્રમાં દુ:ખી થઈને રખડ્યા કરે છે ૪૫. एकत्रापि हते जन्तौ, पापं भवति दारुणम् । न सूक्ष्मानेकजंतूनां धातिनो मधुपस्य किम् ? ॥ ४६ ॥ सुभाषितरत्नसंदोह लो० ५५१ જો એક પણ જીવને મારવાથી ભયંકર પાપ થાય છે (તેા પછી) સૂક્ષ્મ એવાં અનેક જંતુઓને સંહાર કરનારા એવા મધને પીનારનુ શુ (પૂવુ)? (અર્થાત્ મધ પીનારાના પાપના તા હીસાબ જ નથી રહેતા) ૪૬. सप्तग्रामे च यत्पाप - मग्निना भस्मसात् कृते । तदेतज्जायते पापं, मधुबिन्दुप्रभक्षणात् 11 80 11 मनुस्मृति अ० ७ અગ્નિ વડે સાત ગામ ભસ્મીભૂત કયે છતે જેટલુ પાપ લાગે, તેટલું પાપ મધનું બિંદુમાત્ર ખાવાથી થાય છે. ૪૭. Page #200 -------------------------------------------------------------------------- ________________ મધ. ૧૪૯ शमो दमो दया धर्मः, संयमः शौचमार्जवम् । पुंसस्तस्य न विद्यन्ते, यो लेढि मधु लालसः ॥४८॥ सुभाषितरत्नसंदोह ५५६ જે (ખાવામાં) લોલુપ માણસ મધ ખાય છે તે માણસમાં શમ (શાંતિ) દમ (ઈદ્રિયોનું નિયમન), દયા, ધર્મ, ચારિત્ર, શુદ્ધતા અને સરળતા રહેતાં નથી. (કારણકે મધ ખાવાના ફુર પરિણામથી આ બધા શુભ પરિણામોનો નાશ થઈ જાય છે). ૪૮. મધ ખાવાનું કડવું ફળઃ–– मधुनोऽपि हि माधुर्य-मबोधैरहहोच्यते । आसाद्यन्ते यदास्वादा-चिरं नरकवेदनाः योगशा. तृ. प्र. श्लो० ४० અહા! ખેદની વાત છે કે અજ્ઞાની જનો મધની મધુરતા વર્ણવે છે, કે જેના ભક્ષણથી ચિરકાળ સુધી નરકની વેદનાઓ (દુઃખ) પ્રાપ્ત થાય છે. ૪૯. दुःखानि यानि संसारे, विद्यन्तेऽनेकभेदतः । सर्वाणि तानि लभ्यन्ते, जीवेन मधुभक्षणात् ॥५०॥ सुभाषितरत्नसंदोह श्लो० ५५५ (આ) સંસારમાં અનેક પ્રકારના જે કાંઈ દુઃખ છે તે બધાય, જીવને મધ ખાવાથી, આવી પડે છે. ૫૦. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ સુભાષિત-પદ્ય-રત્નાકર. થો (ત્તિ મધુ શ્રા, મોહિતો ધર્મન્સિયા | स याति नरकं घोरं, खादके सह लम्पटेः ॥५१॥ | મામાવત, શાન્તિપર્વ, ૧૦, ૨૭, ૦, ૨૪. જે પુરૂષ ધર્મ પામવાની ઈચ્છાથી, મેહ પામીને, શ્રાદ્ધમાં મધને આપે છે, તે પુરૂષ, મધના સ્વાદમાં લંપટ થયેલા તેના ખાનારાઓની સાથે, ઘોર નરકમાં જાય છે. ૫૧. यद्यल्पेऽपि हृते द्रव्ये, लभन्ते व्यसनं जनाः । વિશે પુરી, મુwાન્તો ન ચં ચપુઃ ? પરા सुभाषितरत्नसंदोह श्लो० ५६५ જે (આ સંસારમાં પારકાનું) થોડું પણ દ્રવ્ય હરણ કરવામાં આવે તો તે (ચેરીના દોષ)થી માણસો (રાજદરબાર વિગેરે દ્વારા) દુ:ખને પામે છે. તો પછી (જે માણસો) મધમાખીની (મધરૂપી) તમામ મીલકતને ચોરી લેતા હોય તે લેકે કેમ દુઃખી ન થાય? પર. દવા નિમિત્તે પણ મધ ન ખાવું – अप्यौषधकृते जग्धं, मधु वननिबन्धनम् । मक्षितः प्राणनाशाय, कालकूटकणोऽपि हि ॥५३॥ યોગરાત્રિ, પ્રારા ૩, મો. રૂર ઔષધને માટે પણ ખાધેલું મધ નરકનું કારણે થાય છે, કેમકે કાળકૂટ ઝેરનો કણીયો પણ ખાધો હોય તો તે પ્રાણના નાશને માટે થાય છે. પ૩. Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૫ योऽत्ति नाम मधु भेषजेच्छया, सोऽपि याति लघु दुःखमुल्वणम् । किं न नाशयति जीवितेच्छया, भक्षितं झटिति जीवितं विषम् ? ॥५४॥ ૩૫૦ બ૦, સ્તન્મ ૮, ચ૦ ૨૨. ક જે ( માણસ ) ઓસડની ઈચ્છાથી (એટલે કે એસિડ તરીકે) પણ મધ ખાય છે, તે પણ જલદી આકરૂં દુ:ખ પામે છે. ( કેમકે ) શું જીવવાની ઈચ્છા રાખીને પણ ખાધેલું ઝેર જંદગીને જલદી નાશ નથી કરતું? (એટલેકે–જેમ ઝેર ગમે તે દષ્ટિથી ખાવા છતાં મરણ ઉપજાવે છે તે જ પ્રમાણે ગમે તે બહાનાથી પણ મધ ખાવામાં પાપ લાગે જ છે અને તે મજા જ મને પાપથી દુઃખ મળે છે.) ૫૪. મધ અને ઝેર –– वरं हलाहलं पीतं, सद्यः प्राणहरं विषम् । न पुनर्भक्षितं शश्वद्, दुःखदं मधु देहिनाम् ॥५५॥ सुभापितरत्नसंदोह श्लो० ५५४. (ખાતાની સાથે) તરત જ પ્રાણને હરણ કરનારૂં હળાહળ ઝેર પીવું વધુ સારું છે પણ હમેશાં પ્રાણીઓને દુઃખ આપનારૂં મધ ખાવું સારું નથી. ૫૫. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ સુભાષિત-પદ્ય-રત્નાકર. મધને ત્યાગ – संसारभीरुभिः सद्धि-र्जिनाज्ञां परिपालितम् । यावजीवं परित्याज्यं, सर्वथा मधु मानवैः ॥५६॥ ॥ सुभाषितरत्नसंदोह श्लो० ५६९. સંસાર (બ્રમણથી) બીતા એવા સજન પુરૂષોએ, શ્રી જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું પાલન કરવા માટે, જીંદગી પર્યતા મધને દરેક પ્રકારે ત્યાગ કરે જોઈએ. ૫૬. विज्ञायेति महादोषं, मधुनो बुधसत्तमाः । સંસાર/સારતત્રસ્તા, વિપુનિ મધુ ત્રિધા છે ૧૭. सुभाषितरत्नसंदोह श्लो० ५७०. સંસારની અસરતાથી ભયભીત થયેલા અને સમજદાર એવા સજજન પુરૂષ, આ (ઉપર વર્ણન કરવામાં આવ્યું છે તે) પ્રમાણે મધના મહાદેષને ધ્યાનમાં લઈને, મધનો મન, વચન અને કાયાથી (સર્વથા) ત્યાગ કરે છે. પ૭. Page #204 -------------------------------------------------------------------------- ________________ मापस. ૧૫૩ [४ माखण.] માખણ અભક્ષ્ય હોવાનું કારણ – अन्तमुहूर्तात्परतः, सुसूक्ष्मा जन्तुराशयः । यत्र मूर्छन्ति तमाद्यं, नवनीतं विवेकिभिः ॥५८॥ योगशा. तृतीय प्रकाश. श्लो० ३४. જે (માખણ)માં એક અંતર્મુહૂર્ત પછી તરત જ અતિ સૂક્ષ્મ જંતુના સમૂહ સંમૂર્ણિમપણે ઉપજે છે, તે માખણ વિવેકી જનેએ ખાવું નહીં. ૫૮. ऊर्ध्वमन्तर्मुहूर्तात् स्यु-बहवो यत्र जन्तवः । विवेकिभिः कथंकारं, नवनीतं तदद्यते ? ॥५९॥१९॥ उपदेशप्रासाद. स्तंभ ८ व्या० ११५. જેમાં એક અંતર્મુહૂર્ત પછી જ ઘણા જીવ ઉત્પન્ન થાય છે એવું માખણ (સારાસારને ભેદ જાણનારા)– વિવેકી भासवी शते माय ? ५६. માખણ ખાવાનું ફળसंसृजन्ति विविधाः शरीरिणो, यत्र सूक्ष्मतनवो निरन्तरम् । तद्ददाति नवनीतमङ्गिनां, पापतो निरयमत्र सेविनाम् ॥६०॥ उप० प्रा०, स्तम्भ ८, व्या० ११५. Page #205 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત-પદ્મ-રત્નાકર જેમાં સૂક્ષ્મ શરીરવાળા વિવિધ જાતિના જંતુએ નિરંતર ઉત્પન્ન થાય છે, તે માખણ તેને સેવનારા પ્રાણીઓને પાપથી નરક ગતિ આપે છે. ૬૦. માખણના ત્યાગઃ—— एकस्यापि हि जीवस्य, हिंसने किमघं भवेत् । जन्तुजातमयं तत्को, नवनीतं निषेवते ? । ૬ ।। योगशास्त्र, तृ० प्र०, लो० ३५ ૧૫૪ એક જીવને પણ મારવામાં કેટલું ( બધું ) પાપ થાય છે ? તેા પછી જંતુઓના સમુદાયથી ભરપુર એવા માખણના કાણ( ડાહ્યો માણસ ) ઉપયાગ કરે ? ( અર્થાત્ એ મહા પાપથી ખચવા માટે માખણના ત્યાગ કરવા જોઇએ. ) ૬૧. મહાવિકૃતિ ત્યાગનું ફળઃ—— मधुमांसस्त्रियो नित्यं वर्जयन्तीह मानवाः । जन्मप्रभृति मद्यं च दुर्गाण्यतितरन्ति ते " | ૬૨ || शांतिपर्व अ ११ श्रो० २२ જે મનુષ્યા જન્મથી જ નિરંતર મધ, માંસ અને સ્ત્રીના ત્યાગ કરે છે, તે કષ્ટોને તરી ત્યાગ કરે છે, તથા મદિરાને જાય છે. ૬૨. Page #206 -------------------------------------------------------------------------- ________________ * रात्रि - भोजन. (२०) 豆豆豆豆豆豆 રાત્રિભાજન નહિં કરવાનું કારણઃ— भानोः करैरसंस्पृष्ट-मुच्छिष्टं प्रेतसंचरात् । सूक्ष्मजीवाकुलं चापि निशि भोज्यं न युज्यते ॥ १ ॥ विवेकविलास चतुर्थ उल्लास श्लो० ४ સૂર્ય ના કિરણે!થી સ્પર્શે નહીં કરાયેલું, ભૂત-પ્રેતના સંચારથી ઉચ્છિષ્ટ ( એઠું ) થયેલું અને સુક્ષ્મ સંપાતિમ જીવાથી વ્યાપ્ત એવું રાત્રિ-ભાજન કરવું ઉચિત નથી ૧. हृन्नाभिपद्मसङ्कोच - श्वण्डरोचिरपायतः । अतो नक्तं न भोक्तव्यं, सूक्ष्मजीवादनादपि ॥ २ ॥ आयुर्वेद, माध्यन्दिनी शाखा लो० १२९ સૂર્ય અસ્ત થવાથી મનુષ્યનાં હૃદય કમળ અને નાભિ કમળનો સંકોચ થાય છે (તે બન્ને કમળો બીડાઈ જાય છે). તેથી કરીને તથા સૂક્ષ્મ જીવા ભેાજન સાથે ખવાઈ જાય તેથી કરીને રાત્રિએ ભાજન કરવું નહીં. ૨. हिंस्यन्ते प्राणिनः सूक्ष्मा, यत्राशुच्यभिभक्ष्यते । तद्रात्रिभोजनं संतो न कुर्वन्ति दयापराः ॥ ३ ॥ सुभाषितरत्नसंदोह लो० ७६६ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ સુભાષિત-પદ્ય-રનાકર જેમાં (અસંખ્ય) સૂક્ષ્મ જીવોની હિંસા થાય છે, (અને તે જીવોની હિંસાના કારણે ) જેમાં અપવિત્રતા આવે છે એવા પ્રકારનું રાત્રિભોજન દયાળુ એવા સજ્જને નથી કરતા. ૩. त्वया सर्वमिदं व्याप्तं, ध्येयोऽसि जगतां रवे ।। त्वयि चास्तमिते देव!, आपो रुधिर मुच्यते (न्ते) ॥४॥ स्कन्दपुराणान्तर्गतरुद्रप्रणीतकपालमोचनस्तोत्र श्लो० २४ હે સૂર્ય આ સર્વ જગત્ તારાથી વ્યાપ્ત છે, તું ત્રણ ભુવનના પ્રાણીઓને ધ્યાન કરવા લાયક છે. (માટે) હે દેવી તું અસ્ત પામે છે ત્યારે જળ પણ રૂધિર સમાન કહેવાય છે (અને તેથી રાત્રે તે પીવા લાયક નથી તો ભજનનું શું કહેવું?) ૪. अस्तंगते दिवानाथे, आपो रुधिरमुच्यते । अनं मांससमं प्रोक्तं, मार्कण्डेन महर्षिणा ॥५॥ ___ मार्कडपुराण अ० ३४, श्लो० ५३ સૂય અસ્ત થયા પછી પાણી રૂધિર સમાન કહેવાય છે અને અન્ન માંસ સમાન ગણાય છે એમ માર્કડ નામના મહર્ષિએ કહ્યું છે. ૫. देवैस्तु भुक्तं पूर्वाह्न, मध्याहे ऋषिभिस्तथा । अपराहे च पितृभिः, सायाह्ने दैत्यदानवैः ॥६॥ यजुर्वेदआह्निक, श्लो० २४ Page #208 -------------------------------------------------------------------------- ________________ રાત્રિ ભોજન. ૧૫૭ દેવોએ પ્રાત:કાળે ભોજન કર્યું છે, ઋષિઓએ મધ્યાન્હકાળે ભેજન કર્યું છે, બપોર પછી ત્રીજા પ્રહરે પિતૃઓએ ભજન કરેલું છે, અને સાંજે દૈત્ય તથા દાનાએ ભજન કર્યું છે –(અર્થાત તે કાળે જે ભજન કરે છે તે દૈત્ય-રાક્ષસ સમાન ગણાય છે.) ૬. मृते स्वजनमात्रेऽपि, सूतकं जायते किल। अस्तङ्गन्ते दिवानाथे, भोजनं क्रियते कथम् ? मार्क० पु० अ० २३, श्लो०, ३० કોઈપણ સ્વજન માત્ર મરી જાય છે ત્યારે સૂતક લાગે છે, તે પછી સૂર્ય (કે જે દિવસને સ્વામી છે તે) અસ્ત પામે-મરણ પામે ત્યારે શી રીતે ભેજન કરાય ? અર્થાત ન જ કરાય (સંબંધી જનના શબને અગ્નિસંસ્કાર વિગેરે યા પહેલાં સૂતક-અસ્પૃશ્યપણું હોવાથી, ખાવા પીવા વિગેરેની કાંઈપણ ક્રિયા થઈ શકતી નથી.) ૭. सन्ध्यायां यक्षरक्षोभिः, सदा भुक्तं कुलोद्वह!। सर्ववेलामतिक्रम्य, रात्रौ भुक्तमभोजनम् ॥८॥ यजुर्वेदआन्हिक, श्लो० १९ હે કુલેહ-રાજા! સંધ્યા કાળને વિષે યક્ષ અને રાક્ષસેએ સદા ભોજન કર્યું છે. પરંતુ સર્વ વેળાને ઓળંગીને રાત્રિએ જે ભેજન કરવું તે તે અભેજન જ છે. ૮. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ સુભાષિત-પદ્ય-રત્નાકર. वासरे च रजन्यां च, यः खादमेव तिष्ठति । પુછપરિણા, સ્પષ્ટ ર પરેવ હિં ચોરાશાજ, ૪૦ ર૦, જો દૂર જે માણસ દિવસે અને રાત્રે ખાતે જ રહે છે, તે શિંગડા અને પુંછડા વગરને પ્રગટ રીતે પશુજ છે. (કારણ કે પશુ કેઈપણ ઉચિત અનુચિત કાળને વિચાર કર્યા વગર ખાધ જ કરે છે.) ૯. પોપટલ્થ (), નાક્ષત્તિ વિનંતી ગણતંતે તુ મુંબાના, હો માનોઃ સુસેવા || ૨૦ | आत्मपुराण, अ० ३३, श्लो० ४३ સૂર્યમંડળ જ્યારે વાદળાઓની ઘટાથી આચ્છાદિત થઈ જાય છે ત્યારે, જે લોકે ભજનો ત્યાગ કરે છે તે જ લોક (જ્યારે) રવિમંડળ અસ્ત થઈ જાય તે પણ ભજન કરે ત્યારે તે એમની સૂર્યદેવની ભલી (!) પૂજાને ધન્યવાદ જ ઘટે છે. (અર્થાત સૂર્ય વાદળાથી ઢંકાઈ જાય ત્યારે ભેજનને ત્યાગ કરીને સૂર્ય પૂજાને ડેળ કરનારા સૂર્ય અસ્ત પામે ત્યારે ભજન કેમ કરી શક્તા હશે ?) નોટ–આ લેકમાં દર્જન એ તૃતીયાના સ્થાને સપ્તમી જોઈએ. વળી સૂર્ય વાદળાથી ઢંકાઈ ગયો હોય ત્યારે ભેજન ત્યાગ કરવાને આચાર આજે કયાંય નજરે પડતું નથી. જે અહિં કહેલ વસ્તુને અર્થ સૂર્ય–ગ્રહણ જે તે હોય યા કરવામાં આવે તે તે બીલકુલ સંગત થાય છે. કારણકે સૂર્યનું ગ્રહણ થાય ત્યારે ભેજન ત્યાગનું વિધાન અને આચાર બજે જેવામાં આવે છે. ૧૦. Page #210 -------------------------------------------------------------------------- ________________ રાત્રિ ભોજન. ૧૫૯ રાત્રિ-ભેજનથી નુકશાન – कण्टको दारुखण्डं च, वितनोति गलव्यथाम् । व्यञ्जनान्तर्निपतितस्तालु, विध्यति वृश्चिकः ॥ ११ ॥ ___ योगशा. प्र. ३ श्लो० ५१ રાત્રિએ ભજન કરવાથી કદાચ ભેજનમાં કટ કે લાકડાને સૂક્ષ્મ કકડે આવ્યો હોય તો ગળામાં વ્યથા કરે છે. શાકની અંદર વીંછી (કે ભમરો વિગેરે ) આવ્યું હોય તો તે તાળવાને વીંધે છે. ૧૧. मेधां पिपीलिका हन्ति, यूका कुर्याजलोदरम् । कुरुते मक्षिका वान्ति, कुष्ठरोगं च कोलिकः ॥ १२॥ योगशा. प्र. ३ श्लो० ५० (રાત્રે ભોજન કરવાથી ભેજનની અંદર) કીડી આવી ગઈ હેાય તે બુદ્ધિને નાશ થાય છે, જૂ આવી હોય તે તે જલોદર વ્યાધિ કરે છે, માખી આવી હોય તો તે વમન-ઉલટી કરાવે છે અને કળિયે આવ્યું હોય તે તે કુ–કેડ રેગને કરે છે. તેથી આ બધા દોષોથી બચવા માટે રાત્રિભોજન તજવું ઘટે.) ૧૨. विलग्नस्तु गले वालः, स्वरभंगाय जायते । ત્યાદિ દદલો , તેવાં નિશિ મોલને | ૨૨ योगशा. प्र. ३ मो० ५२ Page #211 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત-પદ્ય-રત્નાકર. રાત્રિભૂજન કરવાથી ભેજનમાં આવેલ વાળ જે ગળામાં લાગ્યો હોય–વળગી રહ્યો હોય તો કંઠના સ્વરને ભંગ થાય છે. (એટલે કે ગળું બેસી જાય છે) આ વિગેરે ઘણા દે રાત્રિભૂજન કરવાથી સર્વને થાય છે એમ પ્રત્યક્ષ જોયું છે. ૧૩ રાત્રિભોજનનું ફળ -- स्वपरसमये गाँ, आद्यं वनस्य गोपुरम् । सर्वज्ञैरपि यत्यक्तं, पापात्म्यं रात्रिभोजनम् ॥ १४ ॥ उपदेशप्रासाद भा० अष्टमस्तंभ व्या० ११७ પિતાના અને બીજાના શાસ્ત્રોમાં નિંદાયેલું, નરકના પ્રથમ દ્વાર સમાન અને જેનો સર્વજ્ઞોએ પણ ત્યાગ કર્યો છે એ રાત્રિભેજન પાપરૂપ છે. (અર્થાત્ રાત્રિભૂજન કરવાથી નરક ગતિમાં જન્મ લેવો પડે છે) ૧૪. उलूककाकमार्जार--गृध्रशम्बरशूकराः। अहिवृश्चिकगोधाश्च, जायन्ते रात्रिभोजनात् ॥ १५ ॥ __ • महाभारत, ज्ञानपर्व, अ. ७० श्लो० २०३ રાત્રિભોજન કરવાથી (પ્રાણી) ઘુવડ, કાગડા, બિલાડા, ગીધ, સાબર, ભૂંડ, સર્પ, વીછી અને ઘ પણે ઉત્પન્ન થાય છે. (અર્થાત્ રાત્રિભોજન કરનારા મનુષ્યને એવી નીચ નિમાં જન્મ લેવું પડે છે.) ૧૫. Page #212 -------------------------------------------------------------------------- ________________ રાત્રિભોજન. રાત્રિભેજનને ત્યાગ– चतुर्विधं त्रियामाया-मशनं स्यादभक्ष्यकम् । यावजीवं तत्प्रत्याख्यं, धर्मेच्छुभिरुपासकैः ॥ १६ ॥ કરાબાસા, ર્તમ ૮, ચ૦ ૧૨૬. રાત્રિના સમયે ચારે પ્રકારનો આહાર અભક્ષ્ય ગણવામાં આવ્યો છે, એટલા માટે ધર્મની ઈચ્છાવાળા ઉપાસકો-શ્રાવકો એ એનું જીવન પર્યત પચ્ચખાણ કરવું જોઈએ. ૧૬. ततो वैकालिकं कार्य, मिताहारमनुत्सुकम् । પરિયોજેહિ, વાચિત્યનેન ૨૭ રિવિઝાન, તુર્ણ છાસ, ૦ રૂ. ત્યારપછી (નિક વ્યાપાર સંબંધી કામકાજ કર્યા પછી ) બે ઘડી દિવસ શેષ રહે ત્યારે ઉત્સુકતા રહિતપણે, કાળને ઉચિત જનવડે, પરિમિત આહારવાળું વાળુ કરવું. (એટલે કે રાત્રિ પડ્યા પહેલાં જ વાળું કરવું. ) ૧૭. ૧ ચાર પ્રકારને આહાર આ પ્રમાણે સમજવોઃ ૧ અશન એટલે અનાજ, કઠોળ, શાક, મીઠાઈ, ઘી, દુધ, દહીં વિગેરે ભોજન તરીકે વપરાતા પદાર્થો; ૨ પાન એટલે પાણી વિગેરે, ૩ ખાદિમ એટલે લીલાં તથા સૂકાં ફળ, મેવો વિગેરે અને ૪ સ્વાદિમ એટલે મુખવાસ તથા દવા તરીકે વપરાતા સોપારી, તજ, લવીંગ, સુંઠ, કાળાં મરી અજમો વિગેરે પદાર્થો. ૧૧ Page #213 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત-પદ્ય-રત્નાકર -~-~~- ~~~~~~~~ त्रयीतेजोमयो भानु-रिति वेदविदो विदुः । तत्करैः पूतमखिलं, शुभं कर्म समाचरेत् ।। १८ ॥ યોગરાજ, ૪૦ ૦, જો બધા વેદના જાણકારે સૂર્યને ( વેદ, યજુર્વેદ અને સામવેદ) એ પ્રમાણે ત્રણે તેજથી ભરેલ કહે છે, તેથી તેનાં કિરણેએ કરી પવિત્ર થયેલ એવું સકળ શુભ કાર્ય કરવું. (અર્થાત્ સમગ્ર શુભ કાર્ય દિવસે જ કરવું જોઈએ. તે પછી જનનું તે શું કહેવું ? ) ૧૮. નૈવાતુતિને નન, ૧ શ્રાદ્ધ સેવતાઓના સાત વા વિદ્ધિ પાત્રો, મગન તુ વિશેષતા.૨૧ II યોગશાસ્ત્ર, ૪૦ ૪૦, . ૧૬ . રાત્રિએ અગ્નિમાં આહુતિ આપવાનું એટલે તેમ કરવાનું કહ્યું નથી, તેમ જ સ્નાન, શ્રાદ્ધ, દેવપૂજન અને દાન આપવાનું કહ્યું નથી તથા ભેજન કરવાનું તે વિશેષ કરીને કહ્યું નથી. ૧૯. नोदकमपि पातव्यं, रात्रावत्र युधिष्ठिर!। तपस्विनां विशेषेण, गृहिणां च विवेकिनाम् ॥ २०॥ માન્ડપુખ, ૦ , ૨૨. હે યુધિષ્ઠર! વિશેષ કરીને તપસ્વીઓએ તથા વિવેદી ગૃહસ્થીઓએ રાત્રિને સમયે જળ પણ પીવું નહી જોઈએ. (તે પછી ભેજનનું તે પૂછવું જ શું?) ૨૦. Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ રાત્રિભોજન. રાત્રિભેજન ત્યાગનું ફળ –– करोति विरतिं धन्यो यः सदा निशिभोजनात् । सोऽधं पुरुषायुषस्य, स्यादवश्यमुपोषितः ॥२१॥ ચોગાઘ, દૃ૦ બ૦, ૦ ૬૧. જે ભાગ્યશાળી હમેશાં રાત્રિભેજનથી વિરતિ કરે છે (એટલે રાત્રિભોજનને ત્યાગ કરે છે, તે પોતાના આયુષ્યને અધે ભાગ ઉપવાસી થાય છે (અર્થાત્ અરધી જીંદગી જેટલા ઉપવાસનું તેને મહાનું ફળ મળે છે.) ૨૧. अह्नो मुखेऽवसाने च, यो द्वे द्वे घटिके त्यजन् । निशाभोजनदोपज्ञो-ऽश्नात्यसौ पुण्यभाजनम् ॥ २२ ॥ * ચોક્સાઇ, દૃ૦ બ૦, છો૬૩. રાત્રિભેજનના દોષનો જાણકાર જે મનુષ્ય દિવસની આદિમાં તથા દિવસને છેડે બબ્બે ઘડી ત્યજીને ભજન કરે છે તે પુણ્યનું ભાજન થાય છે. ૨૨. नक्तं न भोजयेद्यस्तु, चातुर्मास्ये विशेषतः । सर्वकामानवामोति, इह लोके परत्र च ॥२३॥ ગોવાસિષ્ઠ, પૂર્વાર્ધ, ડો. ર૦૮ , જે મનુષ્ય રાત્રે ભજન કરતે ન હોય અને વિશેષે કરીને ચાતુર્માસમાં (રાત્રે) લેજના કરતો ન હોય, તે આ ભવ તથા પરભવમાં સર્વ મનોરથને પ્રાપ્ત કરે છે. ૨૩. Page #215 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત-પ-રત્નાકર. एकमताशनाभित्य-मग्निहोत्रफलं लमेत् । अनस्तभोजनो नित्यं, तीर्थयात्राफलं मजेत् ॥२४॥ જરૂ૦, ૭, ૧૦ ૨૧, રોડ ૨૨. જે માણસ હમેશાં એક વાર ભજન કરે, તે અગ્નિહોત્રના ફળને પામે છે, અને જે હમેશાં સૂર્યાસ્ત પહેલાં ભજન કરે (અર્થાત રાત્રિભેજનને ત્યાગ કરે) છે, તે તીર્થયાત્રાનું ફળ પામે છે. ૨૪. ये रात्रौ सर्वदाऽऽहारं, वर्जयन्ति सुमेधसः। तेषां पक्षोपवासस्य, फलं मासेन जायते ॥२५॥ મહામાત, શારિર્વિ, ગો. ૨૬. જે સારી બુદ્ધિવાળા માણસે સર્વદા રાત્રિએ આહારને ત્યાગ કરે છે, તેમને એક મહિના (સુધી રાત્રિભેજનને ત્યાગ કરવા) થી પંદર ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે. ૨૫. Page #216 -------------------------------------------------------------------------- ________________ UCULULUCL SUCUE AIL યા] כוכתכתבתל מתכתבת כתכו F תלתלתלתל િવંદુર ક્નાન (૨૨) USEFUSEFUSESSISTURBURUNDISES પંદર કમદાનનાં નામ अंगार-वन-शकट-भाटक-स्फोटजीविका । વક્તાક્ષા-શ-વિવાનિ જાથા यत्रपीडा निलांछनमसतीपोषणं तथा । दवदानं सरःशोष इति पंचदश त्यजेत् ॥ २॥ ___उपदेशप्रासाद, स्तंभ ९, व्या० १२३. ૧ અંગારકમ ( એટલે કેયલા ઉત્પન્ન કરવા, ચૂને પકાવ વિગેરે અગ્નિ સંબંધી કામકાજ ), ૨ વનકર્મ (એટલે વન વેચાતા રાખવા, વેચવા, કપાવવા વિગેરે વન સંબંધી કામ ), ૩ શકટકમ (એટલે ગાડા, ગાડી વિગેરે સંબંધી કામકાજ ), ૪ ભાટકકર્મ ( એટલે ગાડા, બળદ, ઘેડા વિગેરે રાખીને એ ભાડે આપવા સંબંધી કામકાજ ), ૫ કેટકકર્મ ( એટલે કુવા ગળાવવા, જમીન ખોદાવવી વિગેરે ફોડવા સંબંધી કામ ), એ પાંચ કર્મથી પિતાની આજીવિકા કરવી; ૬ દંતવાણિજ્ય (એટલે હાથી વિગેરેના દાંતને વ્યાપાર કર ), ૭ લાક્ષાવાણિજ્ય ( એટલે લાખ વિગેરેને વ્યાપાર કર ), ૮ રસવાણિજ્ય ( એટલે ઘી તેલ વિગેરે રસવાળી યાને ચીકણી વસ્તુઓને વ્યાપાર કરે છે, Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ સુભાષિત-પદ્યરત્નાકર ૯ કેશવાણિજ્ય ( એટલે પશુઓના વાળ કે પક્ષના પીંછા વિગેરેના વ્યાપાર કરવા ), ૧૦ વિષવાણિજય ( અફ઼ીણુ સામલ વગેરે પ્રકારના ઝેરનેા વ્યાપાર કરવા ); આ પાંચ પ્રકારના વ્યાપાર કરવા; ૧૧ યંત્રપીલણ ( એટલે તેલ વિગેરે પીલવાની ઘાણી વિગેરે યંત્રા ચલાવવા ), ૧૨ નિર્ણાંછન ( એટલે બળદ, પાડા વિગેરેની સી-યાને ઇંદ્રિય છેદન-કરવી ), ૧૩ અસતીપાષણ ( એટલે કુલટા શ્રી યા અયેાગ્ય ક્તિનુ પેાષણ કરવું ), ૧૪ દવદાન ( એટલે વન વગેરેમાં દાવાનળ લગાડવા ), ૧૫ સરશેષણ ( એટલે તળ.વ, વાવ, કુવા, ઝરણાં વગેરે ચુકવવાં ); આ બંદર–કર્માદાન-કર્મ ઉપાર્જન કરવાનાં કારણેા-ના ત્યાગ કરવા ોઇએ. ૧, ૨. વ્ય अङ्गारकर्मप्रमुखाणि पञ्च, कर्माणि दन्तादिक विक्रयाणि । विहाय शुद्धव्यवसायकश्च गृही प्रशस्यो जिनशासनेऽस्मिन् ॥३॥ उपदेशसाद, स्तम्भ ९, व्या० १२३. અંગારક વિગેરે પાંચ પ્રકારનાં કર્મ અને દંતવાણિય વિગેરે પાંચ પ્રકારના વાણિજ્યને છેડીને શુદ્ધ વ્યાપાર કરનાર ગૃહસ્થ આ જિનશાસનમાં પ્રશ ંસા કરવા યેાગ્ય થાય છે. 3. રસ તથા વિષના વ્યાપારનું ફળઃ— कन्याविक्रयिणश्चैव, रसविक्रयिणस्तथा । विषविक्रयिणश्चैव नरा निरयगामिनः ॥ ४ ॥ , શત્રાસાદુ મ॰, હ્તમ ૧, ′૦ ૧૨૨. Page #218 -------------------------------------------------------------------------- ________________ પંદર કર્માદાન. ૧૦ જે માણસા કન્યાવિક્રય કરનારા હેાય; જે (ધી તેલ વિગેરે) રસાનુ વેચાણ કરનાર હાય અને જે ( અર્ીણુ, સામલ વિગેરે ) વિષના વેપાર કરનારા હાય તે નરકે જાય છે. ૪. તલના વ્યાપારનું ફળઃ— तिलवल्लघुता तेषां तिलवत्क्षुद्रता पुनः । तिलवच्च निपीड्यन्ते, ये तिलव्यवसायिनः ॥ ५ ॥ નિપુરાળ, જ્ઞાનસંહિતા, ૪૦ ૧૨, મો॰ ૮૧. . જે તલના વેપાર કરે છે, તે તલની જેમ લઘુતાને પામે છે, તલની જેમ ક્ષુદ્રતાને પામે છે, અને તલની જેમ પીલાય–પીડાય છે. ૫. ઘાણીના ધંધાનું ફળઃ~~ तिलयन्त्रं तु कुर्वन्ति, तिलसंख्या नराधिप । તાવદૂતસ્રાળિ, રૌરવે વિજ્યતે ॥ ૬॥ શિવપુરાળ, જ્ઞાનમંદિતા, ૧૦ ૨૨, ૦ ૮૨. હે રાજા ! જે તિલયત્ર કરે છે એટલે તલની ઘાણીના ધંધા કરે છે, તેઓ જેટલા સંખ્યાવાળા તલને પીલે છે તેટલા હજાર વર્ષ સુધી રાવ નામના નરકમાં પચાય છે યારે દુ:ખ પામે છે. ૬. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ સુભાષિત—પદ્મરત્નાકર. પાષમય વસ્તુના વ્યાપારનું ફળઃ— नीलीमदनलाक्षाऽयः - प्रभूताग्निविषादयः । अनर्थकारिणस्त्याज्या, बहुदोषा मनीषिभिः ॥ ७ ॥ સુમાષિતરત્નસંતો, સ્ને૦ ૮૦રૂ. ગળી, મીણ, લાખ, લેાક્કું, અગ્નિ ( અગ્નિજનક દ્રવ્યે ) અને વિષ વિગેરે બહુ દોષવાળા અને મેટા અનને કરનારા હાવાથી તેના ( તેના વ્યાપારના ) બુદ્ધિશાળી પુરૂષાએ ત્યાગ કરવા ઘટે. ૭. स्थापयेत् फाल्गुनादूर्ध्व, न तिला भालसीमपि । गुडदुप्परकादीनि, जन्तुघ्नानि घनागमे ॥ ८ ॥ ઉપડ઼ેરાપ્રાપ્તાન, સ્તન્મ ૧, ૦ ૨૨૪. ફાગણુ માસ પછી તલ કે અળસી રાખવી નહિં, તેમજ ગાળ કે ટાપરાં વિગેરે પણ રાખવાં નહિં; કારણકે, વષાકાળમાં તેમાં જીવાત્પત્તિ થવાથી ઘણા જીવાની હિંસા થાય છે. ૮. Page #220 -------------------------------------------------------------------------- ________________ છે નહિં (૨૨) અનર્થદંડનું સ્વરૂપ – शरीराद्यर्थदंडस्य, प्रतिपक्षतयास्थितः । योऽनर्थदंडस्तत्यागस्तृतीयं तु गुणवतम् ॥ १॥ ૩રાબાસાઃ મારુ, તંમ , ચા. ૨૩૨. ( પિતાના ) શરીરાદિકને માટે જે સકારણ દંડ કર (એટલે કે સકારણ બીજા અને દુઃખ આપવું), એનાથી જે અવળાપણે રહેલ ( એટલે કે કેઈપણ પ્રકારના કારણ વગર માત્ર મનસ્વી પણે જીવોનો નાશ કરે તે રૂપ જે ) હાય તેનું નામ અનર્થદંડ છે. અને એને ત્યાગ કરે તે અનર્થદંડવિરમણ નામનું ત્રીજું ગુણવ્રત સમજવું. અનર્થદંડનાં કારણે – कुतूहलाद् गीतनृत्त-नाटकादिनिरीक्षणम् । कामशास्त्रप्रसक्तिश्च, घृतमद्यादिसेवनम् ॥ २॥ जलक्रीडाऽऽन्दोलनादि-विनोदो जन्तुयोधनम् । रिपोः सुतादिना वैरं, भक्तस्त्रीदेशराटकथाः ॥३॥ Page #221 -------------------------------------------------------------------------- ________________ ~~~ ~~~ wwws New ૧૭૦ સુભાષિત-પદ્ય-રત્નાકર. ~~~~~ रोगमार्गश्रमौ मुक्ता, स्वापश्च सकलां निशाम् । एवमादि परिहरेत् , प्रमादाचरणं सुधीः ॥४॥ યોગરાણ, તૃ૦ પ્ર૦, ૦ ૦૮-૦૨-૮૦. કુતુહળથી ગાયન, નાચ અને નાટકાદિ જેવા કામશાસ્ત્રમાં આસકિત રાખવી; જુગાર તથા મદિરા વિગેરેનું સેવન કરવું જળમાં ક્રીડા કરવી; હિંચળા વિગેરેથી વિનોદ કર; જનાવરનાં યુદ્ધ કરાવવા; શત્રુના પુત્રાદિ સાથે વેર રાખવું, ભેજન, સ્ત્રી, દેશ અને રાજાની કથા કરવી; તથા રોગ અને રસ્તાના પરિશ્રમ સિવાય આખી રાત્રિ સૂઈ રહેવું એ આદિ પ્રમાદનાં આચરણને બુદ્ધિમાન પુરૂ ત્યાગ કરવો જોઈએ. (કારણકે આ બધા અનર્થનાં કારણ હોઈ અશુભ કર્મબંધ કરાવે છે) ૨, ૩, ૪. जीवाकुलेषु स्थानेषु, मजनादिविधापनम् । रसदीपादिपात्राणि, आलस्यात् स्थग्यते न हि ॥ ५ ॥ उल्लाचं नैव बध्नाति, स्थाने महानसादिके । सर्वमेतत् प्रमादस्याचरणमभिधीयते ॥ ६ ॥ કાકાસાર મા, પરંમ , વ્યા૦ ૨૨૪. જીવ જંતુઓથી ભરેલી જગ્યાએ હાવા વિગેરેની ક્રિયા કરવી, ઘી, તેલ, દીવ, ( કંઈ ભરેલા ) વાસણ વિગેરે ન ઢાંકવા; રસોડા, પાણીયારા વિગેરે સ્થળોએ ચંદરવો ન બાંધે આ બધાને પ્રમાદનું આચરણ કહેવામાં આવે છે ( અને તે, નિરર્થક જંતુઓની હિંસા-અનર્થદંડ નું કારણ હેઈ, મહા પાપમય છે.) પ, ૬. Page #222 -------------------------------------------------------------------------- ________________ અનર્થદંડ. ૧૭૧ शारिकाशिखिमार्जार-ताम्रचूडशुकादयः । अनर्थकारिणस्त्याज्या, बहुदोषा मनीषिभिः ॥ ७॥ सुभाषितरत्नसंदोह, श्लो० ८०२. મેના, મોર, બિલાડી, કુકડા અને પિપટ આદિ મહાઅનર્થ કરનારા અને બહુદોષવાળાં હોવાથી બુદ્ધિશાળી પુરૂષાએ તેઓનો ત્યાગ કરવો જોઈએ. कुतूहलान्नृत्यप्रेक्षां, कामग्रंथस्य शिक्षणम् । सुधीः प्रमादाचरण-मेवमादि परित्यजेत् ॥८॥ રાબાસાદ મારુ, તંમ , કચ૦ ૨૨. કેતુકની દષ્ટિથી નાચ જેવાનો, કામશાસ્ત્ર વિગેરે કામવિષયનાં પુસ્તકના શિક્ષણને અને પ્રમાદયુક્ત આચરણ આદિક ( અનર્થનાં કારણો )ને ડાહ્યા માણસે ત્યાગ કરવો જોઈએ. ૮. आतं रौद्रमपध्यानं, पापकर्मोपदेशिता.। हिंसोपकारिदानं च, प्रमादाचरणं तथा ॥९॥ योगशास्त्र, तृ० प्र०, श्लो० ७३. આર્તધ્યાન અને રિદ્રધ્યાનરૂપ દુર્બાન કરવું, પાપમય કાર્યનો ઉપદેશ આપ, જેનાથી હિંસાને ઉત્તેજન મળે એવા પ્રકારની (ઘંટી, સાંબેલું વિગેરે) વસ્તુઓનું દાન અને પ્રમાખરિફ આચરણ (આ બધાંય અનર્થદંડના કારણે છે.). ૯. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ સુભાષિત-પદ્ય-રત્નાકર संयुक्ताधिकरणत्व-मुपभोगातिरिक्तता। મૌર્યમથ , નવા ૨૦ છે. उपदेशप्रासाद भा०, स्तंभ १०, व्या० १३६. દળવા વિગેરેનાં અધિકરણ-સાધને જોડેલાજ-તૈયારજ રાખવાં, પોતાના ઉપગની વસ્તુઓમાં ( નકામે ) વધારે કર, અતિવાચાળપણું રાખવું અને કુચેષ્ટા કરવી. આ અનWદંડનાં કારણ છે. (એટલે કે આ બધાથી, નિરર્થક પ્રવૃત્તિના કારણે, પાપને બંધ થાય છે. ) ૧૦. ચાર વિકથા – राज्ञा स्त्रीणां च देशानां, भक्तानां विविधाः कथाः। संग्रामरूपसद्वस्तु-स्वादाद्या विकथाः स्मृताः ॥११॥ ફરાબા મા, તંમ , વ્યા૦ ૨૩ ૨. રાજાના યુદ્ધ સંબંધી કથા તે રાજકથા, સ્ત્રીના રૂપ વિગેરે સંબંધી ચર્ચા તે સ્ત્રીસ્થા, દેશની સારી ખોટી વસ્તુની ચર્ચા તે દેશથા અને ભજનના સ્વાદ વિગેરેની ચર્ચા એ ભતસ્થા. એમ જુદા જુદા પ્રકારની ચારવિકથાઓ કહી છે. ૨૨ Page #224 -------------------------------------------------------------------------- ________________ OOYO AAOO सामायिक ( २३ ) સામાયિકનું સ્વરૂપ त्यक्तार्तरौद्रध्यानस्य, त्यक्तसावद्यकर्मणः । मुहूर्त समता या तां विदुः सामायिकव्रतम् ॥ १ ॥ योगशास्त्र, तृ० प्र०, लो० ८२. જેણે આ ધ્યાન અને રીધ્યાન ત્યજ્યું છે, તથા જેણે સાવા ( પાપમય ) કર્મ ત્યજ્યું છે, એવા ગૃહસ્થની જે મુહૂર્ત પર્યંતની સમતા, તેને સામાયિકત્રત કહ્યું છે. ૧. समता सर्वभूतेषु, संयमः शुभभावना । आर्त्तरौद्रपरित्याग - स्तद्धि सामायिकं व्रतम् ॥ २ ॥ अष्टाटिका. સર્વ પ્રાણીઓને વિષે સમભાવ રાખવા, સયમ કરવા, શુભ ભાવના ભાવવી, અને આ રોદ્ર ધ્યાનના ત્યાગ કરવા, તે સામાયિક વ્રત કહેવાય છે. ૨. मुहूर्त्तावधिसावद्य - व्यापारपरिवर्जनम् । आद्यं शिक्षाव्रतं सामा-यिकं स्यात् समताजुषां ॥ ३ ॥ उपदेशप्रासाद, द्वि० भा०, पृ० ९०, ( प्र . स . ) Page #225 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત-પદ્ય-રત્નાકર. એક મુહૂર્ત ( બે ઘડી ) સુધી, સર્વ સાવદ્ય-પાપયુક્ત વ્યાપારને ત્યાગ કરવા ત, સમતાને સેવનારા પુરૂષાનુ સામાયિક નામનું શિક્ષાવ્રત છે. ૩. સામાયિકના પ્રકારઃ— सामायिकं स्यात्त्रैविध्यं सम्यक्त्वं च श्रुतं तथा । चारित्रं तृतीयं तच्च, गृहिकमनगारिकम् ॥ ४ ॥ ઉદ્દેશમાસાર મા૦, ર્ત્તમ ૧૦, ચા૦ (૨૦. ૧૭૪ • સામાયિક ત્રણ પ્રકારનું છે. ( ૧ ) સમ્યક્ત્વ - સામાયિક, ( ૨ ) શ્રુત સામાયિક અને ( ૩ ) ચારિત્ર સામાયિક. ( તેમાંય ) ચારિત્ર સામાયિક એ પ્રકારનું સમજવું. પહેલું ગૃહસ્થન સામાયિક અને બીજું સાધુઓનું સામાયિક. ૪. સામાયિકના વિધિઃ— धर्मोपकरणान्यत्र, पश्चोक्तानि श्रुतोदधौ । तदालम्ब्य विधातव्यं, सामायिकं शुभास्तिकैः ॥ ५ ॥ उपदेशप्रासाद भा०, स्तंभ १०, व्या० १४३. આ આગમરૂપી સમુદ્રને વિષે ધર્મના પાંચ ઉપકરણેા કહ્યાં છે, તેનું આલંબન કરીને શુભ આશયવાળા આસ્તિક જનાએ સામાયિક કરવુ ચેાગ્ય છે. ( આ પાંચ ઉપકરણે! આ પ્રમાણે સમજવા: પહેલું સ્થાપનાચાર્ય, બીજી મુહપત્તિ, ત્રીજી નવકારવાળી, ચેાથું ચરવળા અને પાંચમું કટાસણું. ) ૫. Page #226 -------------------------------------------------------------------------- ________________ સામાયિક ૧૭૫ सर्वाग्भं परित्यज्य, कृत्वा द्रव्यादिशोधनम् । વાવ વિધાતળ્યું, વ્રતકૃત્યપુત્તમૈઃ || ૬ | ___ सुभाषितरत्नसंदोह, श्लो० ८०६. દરેક પ્રકારના આરંભ સમારંભનો (એટલે કે સાવદ્ય યોગને ) ત્યાગ કરીને, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની શુદ્ધિ કરીને, પિતાના વતની વૃદ્ધિ કરવાને માટે, ઉત્તમ પુરૂએ આવશ્યક (એટલે કે છ આવશ્યકમાંનું સામાયિક નામનું આવશ્યક ) કરવું જોઈએ. ૬. સાચું સામાયિકા કિંલ્લોનાd, સામાજિકુપા विधिपूर्वमनुष्ठेयं, तेनैव फलमश्नुते ॥ ७ ॥ વેરાસર મારુ, તંમ ૨૦, ૨૦ ૨૪૨. શ્રાવકેએ, બત્રીશ ષ રહિત સામાયિક, વિધિ પૂર્વક કરવું જોઈએ. કારણકે એવું ( સામાયિક ) કરવાથી જ ફળ પ્રાપ્ત થાય છે. ૭. સમતાને અર્થ – इतो रागमहांभोधि-रितो द्वेषदवानलः । यस्तयोर्मध्यगः पंथाः, तत्साम्यमिति गीयते ॥८॥ उपदेशप्रासाद भा०, स्तंभ १०, व्या० १३८* Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ સુભાષિત-પદ્ય-રત્નાકર. એક તરફ રાગરૂપી મહાસાગર હોય અને બીજી તરફ દ્વેષરૂપી દાવાનલ હેય, તે બન્નેની મધ્યમાં રહેલે જે માર્ગ તે સામ્ય કહેવાય છે. ( એટલે કે રાગ અને દ્વેષમાંથી એક પણ જેને ન પશે તેને જ સમતા કહે છે. ) ૮. સામાયિક વ્રતના અતિચાર – कायवाङ्मनसां दुष्ट-प्रणिधानमनादरः। स्मृत्यनुपस्थापनं च, स्मृताः सामायिकवते ॥९॥ યોગરાજ, g૦ ૨૦૧, રોડ ૨૨૬. (૬૦ ૦) કાયા, વાણી અને મનનું દુપ્રણિધાન-નિયમમાં ન રાખવું એટલે સાવદ્ય વ્યાપારમાં પ્રવર્તવું તે, તથા સામાયિક કરવા ઉપર અનાદર અને સામાયિક કર્યું કે નથી કર્યું ઈત્યાદિક સ્કૃતિને અભાવ, આ પાંચ સામાયિક વ્રતના અતિચાર છે. ૯. સામાયિકની વિશેષતા – कर्म जीवं च संश्लिष्टं, परिज्ञातात्मनिश्चयः। विभिन्नीकुरुते साधुः, सामायिकशलाकया ॥१०॥ થોડાણ, . ૧, સ્કોધ૨. (૬. સ.) જેણે આત્માને નિશ્ચય જાયે છે એવા સાધુ ( ક્ષીર નીરની જેમ) મળેલાં કર્મને અને જીવને સામયિકરૂપી શલાકાસળી–એ કરીને જુદા પાડે છે. (આત્મા અને કર્મને જુદાં કરવાં એ સામાયિકની વિશેષતા સમજવી. ) ૧૦. Page #228 -------------------------------------------------------------------------- ________________ સામાયિક. ( ૧૦ ) સામાયિનુ ફળઃ— तप्येद्वर्षशतैर्यश्व, एकपादस्थितो नरः । एकेन ध्यानयोगेन, कलां नार्हति षोडशीम् ॥। ११ ॥ વેરામાસાનું, મ॰ ર્, g॰ ૧૦. (૬૦ ૧૦). માણુસ એક પગે ઉભેા રહી સેા વર્ષ સુધી તપ કરે, તા પણ તે ( તપનું) ફળ એક જ ધ્યાનયેાગના સેાળમા અશ જેટલું પણ નથી થતુ. ( અર્થાત્ એ સેા વર્ષના તપથી પણ માત્ર એક જ ધ્યાનયેાગનુ મૂળ અધિક છે. ) ૧૧. रागादिध्वान्तविध्वंसे, कृते सामायिकांशुना । स्वस्मिन् स्वरूपं पश्यन्ति, योगिनः परमात्मनः ॥ १२ ॥ એસાજ, ૪૦ ૨૬૧, À૦ ૧૩. (૬૦ ૧૦) સામાયિકરૂપી સૂર્ય ના કિરણુવર્ડ રાગાદિક અંધકારના નાશ ચવાથી, યાગીજના પેાતાના આત્માને વિષે પરમાત્માના રૂપને નુએ છે. ૧૨. सामायिकव्रतस्थस्य, गृहिणोऽपि स्थिरात्मनः । चन्द्रावतंसकस्येव, क्षीयते कर्म संचितम् || १३ || ઓમાન, દ૦ ૬૦, ક્શે. ૮૩. સામાયિક વ્રતમાં રહેલા સ્થિર પરિણામવાળા ગૃહસ્થના પશુ, ચંદ્રાવત સફ રાજાની પેઠે, સંચય કરેલ કર્યું નષ્ટ થાય છે. ૧૩. ૧૨ Page #229 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭૮) સુભાષિત-પદ્ય-રત્નાકર. तदेव सर्वगुणस्थानं, पदार्थानां नम इव । दुष्टकर्मविधातेन, सुध्यानतस्तथा भवेत् ॥ १४ ॥ उपदेशप्रासाद भा०, स्तंभ १०, व्या० १४१. જેમ બધાય પદાર્થોનું સ્થાન આકાશ છે તેમ બધાય ગુણોનું સ્થાન એ (સામાયિક ) છે. કારણકે ( એમાં ) દુષ્ટકર્મોને નાશ થાય છે અને શુભ ધ્યાનની પ્રાપ્તિ થાય છે. ૧૪. दानं सदा यच्छति मार्गणेभ्यः, સુવર્ણયુઃ હવાતિય ચિતા ततोऽप्यधिकं गदितं मुनीन्द्रः, ___ सामायिके पुण्यमतो विधेयम् ॥ १५ ॥ ઉપરાકાસાહ, દિવ મા૦, પૃ. ૧૧. () કઈ રાજા વિગેરે સ્વામી, હમેશાં યાચક જનોને સુવર્ણ પૃથ્વીનું દાન કરે તે પુણ્યથી પણ મુનીએ સામાયિકનું પુણ્ય અધિક કહ્યું છે, તેથી હંમેશાં સામાયિક કરવું જોઈએ. ૧૫. देशसामायिकं श्राद्धो, वितन्वन् घटिकाद्वयम् । द्रव्यादीनां व्ययाभावा-दहो पुण्यं महद्भवेत् ॥ १६ ॥ उपदेशप्रासाद, भा॰ २, पृ० १००. બે ઘડી–૪૮ મીનીટ-પ્રમાણ દેશ સામાયિકને કરનાર શ્રાવક અહે ! કાંઈ પણ ધનાદિકના ખર્ચ વિના જ મોટું પુણ્ય ઉપાર્જન કરે છે. ૧૦. Page #230 -------------------------------------------------------------------------- ________________ D ફેશાવાારાજ ( ૨૪ ) Dimmmmm દેશાવકાશિકવ્રતનુ સ્વરૂપઃ- दिग्वते परिमाणं यत्, तस्य संक्षेपणं पुनः । दिने रात्रौ च देशाव का शिकव्रतमुच्यते ॥ १ ॥ યોગશાસ્ત્ર, નૃ૦ ૬૦, જો ૮૪. ° દિશાપરિમાણુવ્રત ગ્રહણ કરતી વખતે ( દસે ) દિશાઓમાં જવાઆવવાની ભૂમિનુ જે પરિમાણુ રાખ્યુ હાય, તેને દિવસે તથા રાત્રે સ ંક્ષેપ કરવા, તે દેશાવકાશિક વ્રત કહેવાય છે. ૧.+ દેશાવકાશિકવ્રતના અતિચારઃ— प्रेष्यप्रयोगानयनं, पुद्गलक्षेपणं तथा । ચહ્ન પાનુપાતૌ ૨, વ્રતે ફેશનવાશિઃ ॥ ૨ ॥ उपदेशप्रासाद भा०, स्तंभ १०, व्या० १४६. + દિવ્રત અને દેશાવકાશિવ્રતમાં ફેર એટલો છે કે દિગ્વ્રતમાં ગ્રહણ કરેલ જવા આવવાની ભૂમિની મર્યાદા, આખી જીંદગી સુધી પાળવાની ડાઇ, એક જ હાય છે; જ્યારે દેશાવકાશિકવ્રતમાં રાજ રાજ, દિવસ અને રાત્રિ માટે, પોતાની જરૂરીયાત પ્રમાણે, એછી યા વધતી મર્યાદા રાખવાની હાઈ, તે જુદી જુદી થઈ શકે છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) સુભાષિત-પદ્ય-રત્નાકર (ઉપર કહ્યું તે પ્રમાણે દેશાવકાશિક વ્રતમાં દિવસ અને રાતની જવા આવવાની હદની મર્યાદા બાંધ્યા પછી માણસ પિતાની નિયમિત ભૂમિમાં રહેવા છતાં) નેકર વિગેરેને (પિતાના કામ માટે પોતાની મર્યાદિત ભૂમિમાંથી) બહાર મોકલે, બહારની ભૂમિમાંથી (બીજા પાસે) કંઈ મગાવે, કંઈ પણ કાંકરે કે એવી કઈ ચીજ નાખીને બીજાનું ધ્યાન પિતા તરફ ખેંચે, ખુંખારો ખાઈને કે એ કોઈ શબ્દપ્રયોગ કરીને બીજાને પોતાના તરફ આકર્ષે અથવા તો પિતાનું રૂપ બતાવીને બીજાને પોતાની પાસે બોલાવે; આ પાંચમાંથી ગમે તે કરવાથી, દેશાવકાશિકવ્રતમાં ભંગ થતો હોવાથી, એ પાંચે એ વ્રતના અતિચાર કહ્યાા છે. ૨ Page #232 -------------------------------------------------------------------------- ________________ વૌષધ (૨૫) આ - પિષધનું સ્વરૂપઃ चतुष्पर्धां चतुर्थादि, कुव्यापारनिषेधनम् । ब्रह्मचर्य क्रियास्नाना-दित्यागः पौषधव्रतम् ॥ १॥ ચોરાણ, ૪૦ ૪૦, ગો૮૧. આઠમ, ચાદશ, પૂર્ણિમા અને અમાવાસ્યા, એ ચાર પર્વમાં ઉપવાસ વિગેરે તપ કરે, સાવધ વ્યાપારને ત્યાગ કરે, બ્રહ્મચર્ય પાળવું, અને સ્નાન વિગેરે શરીરની શોભાને ત્યાગ કરવો તે પિષધવ્રત કહેલું છે. ૧ तपश्चतुर्थादि विधाय धन्यं-मन्या नराः पर्वसु यच्चतुषु । व्यापारमारं सकलं सपापं, शरीरसत्कारमपि त्यजन्तः ॥२॥ ब्रमव्रतं तीव्रतरं दधानाः, प्रमादहानेन यतेः समानाः । गृहन्ति यत्पौषधमेकचित्ता एकादशं तद्वतमामनन्ति ॥३॥ પિતાના આત્માને ધન્ય માનનારા પુરૂ, ચાર પર્વને વિષે ઉપવાસ વિગેરે તપને અંગીકાર કરી, સમગ્ર પાપ સહિત વ્યાપારને ત્યાગ કરી, શરીરના સત્કારને-શોભાને–પણ ત્યાગ કરી, તીવ્ર બ્રહ્મચર્યને ધારણ કરી, યતિની જેમ પ્રમાદને ત્યાગ Page #233 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૨ ) સુભાષિત–પદ્ય–રત્નાકર કરી તથા ચિત્તને એકાગ્ર રાખી, જે પૈાષધ વ્રતને ગ્રહણ કરે છે, તે અગ્યારમું વ્રત કહેલ છે. ૨, ૩. चत्वारि सन्ति पर्वाणि, मासे तेषु विधीयते । उपवासः सदा यस्तत्, पौषधमीर्यते ॥ ४ ॥ સુમવિતરનસંદ્રોદ, જો૦૮૦૮. એક મહિનામાં ચાર પર્વ (એ આઠમ અને બે ચઉદશ) કહેલા છે. એ( પર્વ દિવસે )માં ઉપવાસ કરવે! એને પાષધવ્રત કહે છે. ૪. પાષધનુ' વિધાનઃ चतुर्दश्यष्टमीराको -द्दिष्टापर्वसु पौषधः । विधेयः सौधस्थेनेत्थं, पर्वाण्याराधयेद्गृही ॥५॥ ઉપડ઼ેરાપ્રાસા૬, માળ ૧, પૃ. ૨૮. ( ×. સ. ) ચાદશ, આઠમ, પુનમ અને અમાસની તિથિએ પોતાના ઘરમાં રહીને ( પણું ) પાષધ કરવા જોઇએ, અને આ પ્રમાણે શ્રાવકે પર્વની આરાધના કરવી જોઇએ. ૫. गृहिणोऽपि हि धन्यास्ते, पुण्यं ये पौषधव्रतम्, दुष्पालं पालयन्त्येव, यथा स चुलनीपिता ॥ ६ ॥ ચોરાજી, તૃ૦ ૬૦, જો ૮૬. તે ગૃહસ્થા પણ ધન્ય છે કે જેઓ દુ:ખે પાળી શકાય એવા પવિત્ર પાષધનતને ચુલનીપિતાની માફક પાળે છે. ૬. Page #234 -------------------------------------------------------------------------- ________________ પષધ ' ( ૧૮૩) सर्वारम्भपरित्यागात् , पाक्षिकादिषु पर्वसु । विधेयः पौषधोऽजस्र-मिव सूर्ययशा नृपः ॥ ७ ॥ પરાકાસા, મા ૨, પૃ. ૨૨૦. (1. સ.) (ચાદશ વિગેરે) પાક્ષિકાદિક તિથિને વિષે સર્વ આરંભ ત્યાગ કરીને સૂર્યશા રાજાની જેમ, નિરંતર પિષધ કરે જોઈએ. ૭. सर्वेष्वपि तपोयोगः, प्रशस्तः कालपर्वसु । अष्टम्यां पञ्चदश्यां च, नियतं पौषधं वसेत् ॥ ८॥ અત્તરાધ્યયનસૂત્ર, પૃ. ૨૨. (વિ. ઇ. સ.) સર્વે પર્વતિથિને વિષે તપ કરવો શ્રેષ્ઠ છે. તેમાં પણ આઠમ અને પુનમ (તથા અમાવાસ્યાએ) અવશ્ય પિષધ કરવો જોઈએ. ૮. પિષધના પ્રકાર पोषं धर्मस्य धत्ते यत् , तद्भवेत् पौषधव्रतम् । तञ्चतुर्धा समाख्यात-माहारपौषधादिकम् ॥९॥ વપરાતા, માગ ૨, ૪. ૨૨૬. (૪. સ.) જે ધર્મની પુષ્ટિને ધારણ કરે છે, તે પિષધદ્રત કહેવાય છે, તે આહારપષધ વિગેરે ચાર પ્રકારનું કહેવું છે. (આહારપષધ, શરીરસત્કારપષધ, બ્રહ્મચર્યપષધ અને અધ્યાપારપષધ). ૯. Page #235 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) સુભાષિત-પદ્ય-રત્નાકર. अहोरात्रदिवारात्रि-मेदात् त्रेधा च पौषधः। તત્ર વારિ વણિ, વિવા િવિવક્ષઃ | ૨૦ | उपदेशकल्पवल्ली, पल्लव १०, श्लो० २८. દિવસરાત્રિને, દિવસ અને રાત્રિને, એવી રીતે ત્રણ ભેદે ત્રણ પ્રકારને પિષધ છે. તે પૈષધમાં વિચક્ષણ શ્રાવકેએ ચાર કાર્યોને વિચાર કર. ૧૦ (તે આ પ્રમાણે) પિષધમાં શું કરવું – चतुर्थादि तपः पाप-व्यापारपरिवर्जनम् । ब्रह्मचर्य परित्यागः, शरीरसंस्कृतेरपि ॥ ११ ॥ उपदेशकल्पवल्ली, पल्लव १०, श्लो० २९. ઉપવાસ વિગેરે કોઈપણ ત૫; પાપપૂર્ણ વ્યાપારનો ત્યાગ બ્રહ્મચર્યનું પાલન અને શરીરસંસ્કાર એટલે શરીરને વસ્ત્ર આભૂષણાદિકથી શણગારવાને પણ ત્યાગ. ૧૧ पर्यायाः सन्ति ये चाष्टौ, निर्धार्य सूरिमिः कृताः । प्रतिक्रमणशब्दस्य, कार्य तत् पौषधे मुदा ॥ १२ ॥ उपदेशप्रासाद भा०, स्तभं ११, व्या० १५३. જે પ્રતિકમણ શબ્દના આચાર્ય મહારાજાઓએ નિશ્ચય કરીને આઠ પર્યાય કરેલા છે, તે પ્રતિક્રમણ, પિષધ કર્યો હોય ત્યારે, હર્ષ પૂર્વક, કરવું જોઈએ. ૧૨. . Page #236 -------------------------------------------------------------------------- ________________ पाय. (१८५) प्रतिक्रमणश्रुतस्कंध-मिर्यापथिकं तथा । प्रतिक्रम्य क्रियाः सर्वा, विधेयाः पौषधादिकाः ॥१३॥ उपदेशप्रासाद भा०, स्तम्भ ११, व्या० १५८. પિષધાદિક ક્રિયાઓ, પ્રતિક્રમણ શ્રુતસ્કંધ, કે જેનું બીજું નામ છે ઈર્યાપથિકી એટલે ઈરીયાવહી છે તે, પડિકમીને પછી કરવી. ૧૩. પિષધમાં શું ન કરવું – पौषधग्रहणायुक्तै-विधेयं धीधनैर्जनैः ।। न पर्वसु च वस्त्रादि-धावनं शीर्षशोधनम् ॥ १४ ॥ हलादिखेटनं यन्त्र-वाहनं गृहलिम्पनम् । पुष्पपत्रफलादीनां, त्रोटनं मोटनं तथा ॥१५॥ उपदेश कल्पवल्ली, पल्लव १०, श्लो० ३०-३१. પર્વદિવસોમાં પિષધ ગ્રહણ કરીને ઉપયુક્ત થયેલા બુદ્ધિમાન મનુષ્યએ વસ્ત્રાદિ દેવાનું કાર્ય કે મસ્તક સમારવાનું કામ ન કરવું. તેમજ હળ વિગેરેથી ખેડવું નહિ; યંત્ર (धार विगेरे ) यदा नाई; घ२ लिं५ नहि तथा दूस, પાંદડાં કે ફળ વિગેરેને તેડવાં કે મોડવાં નહિં. ૧૪, ૧૫. પષધ કરવાનું કારણ – विधेयः सर्वपापानां, मथनायैव पौषधः । सद्यः फलत्यसौ शुद्ध्या, महाशतकश्रेष्ठिवत् ॥ १६ ॥ उपदेशप्रासाद, भा० ३, पृ. ९०. (प्र. स.) Page #237 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૬) સુભાષિત-પદ્ય-રત્નાકર. સર્વ પાપનું મથન કરવા માટે પૈષધ કરવે જ જોઈએ. તે પિષધ મન વિગેરેની શુદ્ધિવડે કરવાથી મહાશતક શેઠની જેમ તે તત્કાળ ફળ આપે છે. ૧૬. पोषं पुष्टिं च धर्मस्य, दधातीत्यर्थसंश्रयात् । વ્યઃ પૌષધ પર્વ-વિવુ શ્રાવપુરા उपदेशकल्पवल्ली, पल्लव १०, श्लो० २७. જે ધર્મની વૃદ્ધિ અને પુષ્ટિ કરે તે પષધ” એ પ્રમાણે પિષધ શબ્દને અર્થ થતું હોવાથી (પિતાના ધર્મની વૃદ્ધિ અને પુષ્ટિ કરવાના હેતુથી) ઉત્તમ શ્રાવકેએ, પર્વ દિવસોમાં, પિષધ કરવું જોઈએ. ૧૭. પોષધનું ફળ पौषधेन पुमानेकं, पवित्रयति यो दिनम् । आयुर्देवेषु बध्नाति, पल्योपममितं यथा ॥ १८॥ રાજરાણી, પકવ ૨૦, ગોળ ૨૨. જે પુરૂષ પિષધવડે એક પણ દિવસને પવિત્ર કરે છે, તે દેવકનું પાપમપ્રમાણુ આયુષ્ય બાંધે છે. (માત્ર એક દિવસના પૈષધનું આટલું મહાન ફળ મળે છે તે પછી દરેક પર્વના દિવસે પિષધ કરવાના ફળનું તે કહેવું જ શું?) ૧૮. Page #238 -------------------------------------------------------------------------- ________________ תבכתבהכרכרככתכתבותברכתב BSNSISTER થી ૩પવાર (૨૬) ઉપવાસનું સ્વરૂપ – त्यक्तभोगोपभोगस्य, सर्वारंभविमोचिनः । चतुर्विधाशनत्याग, उपवासो मतो जिनैः ॥१॥ કુમાષિત રત્નસંયોદ્દ, ઋો. ૮૦૨. દરેક પ્રકારના ભેગ તથા ઉપગ નો ત્યાગ કરનાર અને બધા આરંભ સમારંભને-દૂર કરનાર માણસને જે ચારે પ્રકારના (અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ) આહારને ત્યાગ, તેને જિનેશ્વર ભગવાને ઉપવાસ માન્ય છે. (એટલે કે ઉપવાસમાં ચારમાંથી કેઈપણ પ્રકારને આહાર ન કરી શકાય) ૧. ઉપવાસમાં શું ન કરવું – असकृजलपानात्तु, ताम्बूलस्य च भक्षणात् । उपवासः प्रत्येत, दिवास्वापाच मैथुनात् ॥ २॥ विष्णुभक्तिचंद्रोदय, श्लो० १७७. વારંવાર જળ પીવાથી, તાંબુલનું ભક્ષણ કરવાથી, દિવસે સુવાથી તથા મૈથુન સેવવાથી ઉપવાસ દૂષિત થાય છે (અર્થાત્ ઉપવાસમાં આ સર્વ ત્યાગ કરવા લાયક છે.) ૨. Page #239 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૮) સુભાષિત-પદ્ય-રત્નાકર पुष्पाणि क्षारवस्त्राणि, गन्धमाल्यानुलेपनम् । उपवासे न शुष्यन्ति, दन्तधावनमजनम् ॥ ३॥ પુરાતાતાતિ, . ૨૨૦, . ૧. ઉપવાસને દિવસે પુષ્પ, ખારવસ્ત્ર, ગંધ. માળા, અનુલેપન, (તેલ ચંદન વિગેરેનું ચોપડવું) દાતણ અને સ્નાન, આ સર્વ કરવાં નહીં ૩. उपवासे तथा श्राद्धे, न खादेद् दन्तधावनम् । दन्तानां काष्ठसंयोगो हन्ति सप्तकलान्यपि ॥४॥ विष्णुपुराण, अध्याय २१, श्लो० ३२. ઉપવાસને દિવસે તથા શ્રાદ્ધને દિવસે દાતણ કરવું નહીં. કેમકે દાંતને કાણને સંગ થાય તે તે સાત પેઢીને હણે છે. ૪ સાચો ઉપવાસ – कषायविषयाहार-त्यागो यत्र विधीयते । उपवासः स विज्ञेयः, शेष लखनकं विदुः ॥५॥ જ્યાં (ક્રોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ વિગેરે) કષાયોને, વિષય-કામવાસના–નો અને આહારનો ત્યાગ કરવામાં આવે છે, તે ઉપવાસ જણવે. તે સિવાય બાકીનાને તો કેવળ લાંઘણ જ સમજવી. ૫. Page #240 -------------------------------------------------------------------------- ________________ ઉપવાસ ( ૧૮૯ ) उपावृत्तस्य पापेभ्यो, यस्तु वासो गुणैः सह । उपवासः स विज्ञेयः, सर्वभोगविवर्जितः ॥६॥ મારીઉતરી, છો૨૭. પાપથી પાછા હઠેલા પુરૂષનું ગુણની સાથે જે વસવું, તેને સર્વ ભેગથી રહીત એ, ઉપવાસ જાણ. ૬. [વશી અને ૩પવાસ ] એકાદશીમાં ઉપવાસ – एकादश्यां न भुञ्जीत, पक्षयोरुभयोरपि । वनस्थयतिधर्मोऽयं, शुक्लामेव सदा गृही ॥७॥ રિપુરા, ૦ ૧૬, ૦ ૮૧. બને પક્ષને વિષે અગ્યારશને દિવસે ભેજન ન કરવું, એ વાનપ્રસ્થ તથા યતિનો ધર્મ છે, અને ગૃહસ્થીએ શુકલ એકાદશીએ ભજન કરવું નહીં. ૭. रटन्तीह पुराणानि, भूयो भूयो वरानने । न भोक्तव्यं न भोक्तव्यं, सम्प्राप्ते हरिवासरे ॥ ८॥ ત્યાચસ્કૃતિ, ૦ ૪૪. હે ઉત્તમ મુખવાળી સ્ત્રી! પુરાણે વારંવાર પોકારીને કહે છે કે વિષગુને દિવસ–અગ્યારશ–પ્રાપ્ત થાય ત્યારે ભેજન ન કરવું, ભેજન ન કરવું. ૮. Page #241 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત-પદ્ય—રત્નાકર. गृहस्थो ब्रह्मचारी च, आहिताग्निस्तथैव च । एकादश्यां न भुञ्जीत, पक्षयोरुभयोरपि ॥ ९ ॥ ( ૧૯૦ ) અગ્નિપુરાળ, ૬૦ ૧૬, જો ૨૦. ૦ ગૃહસ્થી, બ્રહ્મચારી અને જેણે અગ્નિ ધારણ કર્યો ડાય એવા યાજ્ઞિક–અગ્નિહેાત્રી; આ સર્વેએ અન્ને પક્ષમાં અગ્યારશને દિવસે ભાજન કરવું નહીં. ૯. उपवासे त्वशक्ताना-मशीतेरूर्ध्वजीविनाम् । एकभुक्तादिका कार्ये - त्याह बोधायनो मुनिः ॥ १० ॥ સ્મૃતિચંદ્રોદ્ય, પૂ. ૧૪, જો૦ ૮૨. જેએ ઉપવાસ કરવામાં અશક્ત હાય અને એ એશી વરસથી વધારે ઉમ્મરવાળા હાય, તેમણે ( ઉપવાસના બદલે ) એક વખત જમવુ, એમ ધાયન મુનિ કહે છે. ૧૦. એકાદશીએ ઉપવાસ કેમ કરવાઃ— यानि कानि च पापानि, ब्रह्महत्यासमानि च । अनमाश्रित्य तिष्ठन्ति, संप्राप्ते हरिवासरे ॥ ११ ॥ જાત્યાયનસ્મૃતિ, જો ૩૨૦. બ્રહ્મહત્યા જેવાં જે કાઇ મેટાં પાા છે તે વિષ્ણુના દિવસ–અગ્યારશ–પ્રાપ્ત થાય ત્યારે અન્નના આશ્રય કરીને રહે છે. ( એટલે અગ્યારશને દિવસે જે લેાજન કરે તેને તે પાપા વળગે છે. તેથી તે દિવસે ઉપવાસ કરવા જોઇએ. ) ૧૧. Page #242 -------------------------------------------------------------------------- ________________ ઉપવાસ. ( ૧૧ ) એકાદશીના ઉપવાસનું ફળ – एकादश्युपवासस्य, कलां नार्हन्ति षोडशीम् । તઃ રોવર સર્વે, સર્વતથતાંતિ જ છે ૨૨ છે પદ્મપુરાણ, જં૦ ૪, ૫, ૬, ઋો. ૩૬. એક ઠેકાણે સર્વે યજ્ઞ, સર્વે તીર્થો અને સર્વે તપે રાખીએ, તો પણ તે સર્વે (નું પુણ્ય ) એકાદશીના ઉપવાસ (ના પુણ્ય) ના સોળમા અશને પણ લાયક નથી. (એટલે કે એકાદશીના ઉપવાસના પુણ્ય પાસે તે સર્વનું પુણ્ય સેળમે ભાગે નથી.) ૧૨. एकादशी समासाद्य, निराहारा भवन्ति ये । તે વિષ્ણુપુરે શાશ્વત, સ્થાનમેવ જ સંશય: ૨૨ છે. પુIળ, ઘં. , ૩૦ ૨૧, સે. ૨૨. એકાદશીને દિવસ પામીને જેઓ નિરાહાર થાય છેઆહારનો ત્યાગ કરે છે, તેઓને વિષ્ણુપુર-વૈકુંઠને વિષે હમેશાને માટે સ્થાન મળે છે. તેમાં કાંઈ સંશય નથી. ૧૩. એકાદશીએ ઉપવાસ ન કરવાનું પાપ – . अष्टवर्षाधिको मत्यों, शशीतिर्न हि पूर्यते । यो भूक्ते मामके राष्ट्र, विष्णोरहनि पापकृत् ॥१४॥ स मे वध्यश्च, दण्ड्यश्च, निर्वास्यो विषयाद् बहिः । પૃદ્માવપુરાણ, . ૨૬, ૦ ૮. Page #243 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૨ ) સુભાષિત-પદ્મ-રત્નાકર. આઠ વર્ષથી અધિક વયવાળા અને એંશી વર્ષની વય પૂરી ન હેાય એવા, મારા રાજ્યમાં રહેનાર કાઈપણ મનુષ્ય, વિષ્ણુને દિવસે એટલે અગ્યારશને દિવસે ભાજન કરે, તેા તે પાપી છે, તે મારે વધ કરવા લાયક છે, દંડ કરવા લાયક છે અને દેશનીકાલ કરવા લાયક છે. ( એટલા માટે અગ્યારસના ઉપવાસ કરવા. ) ૧૪. ઉપવાસનું ફળઃ— कर्मेन्धनं यदज्ञानात्, संचितं जन्मकानने । उपवासशिखी सर्व, तद्भस्मीकुरुते क्षणात् ॥ १५ ॥ सुभाषितरत्नसंदोह, लो० ८११. ૨ સંસારરૂપી જંગલમાં (જીવે પોતાના ) અજ્ઞાનના કારણે જે જે કર્મરૂપી લાકડું ભેગુ ક્યું છે, તે તમામ ને ઉપવાસરૂપી અગ્નિ, એક ક્ષણમાત્રમાં, ખાળીને ભસ્મ કરી નાખે છે. (ક રૂપ ઈંધણને ખાળીને સાફ્ કરવામાં ઉપવાસ અગ્નિ સમાન છે. ) ૧૫. Page #244 -------------------------------------------------------------------------- ________________ છે તિથિ (૨૭) છે. ડિઝ>િ<>>>>>> પર્વતિથિને નિર્ણય– क्षये पूर्वा तिथिः कार्या, वृद्धौ कार्या तथोत्तरा । શીવજ્ઞાનનિવાં, કાર્ય સોજાનુરિટ || 2 || ___ उमास्वाति उपाध्याय. તિથિને ક્ષય હોય તે પૂર્વની તિથિ કરવી (એટલે કે પાંચમને ક્ષય હોય તો ચોથને દિવસે પાંચમ કરવી અર્થાત્ ચેથને ક્ષય કરી તે દિવસે પાંચમ કરવી) અને કોઈ પણ તિથિની વૃદ્ધિ હોય તો બીજી તિથિ કરવી (એટલે કે પાંચમની વૃદ્ધિ હોય તે બીજે દિવસે પાંચમ કરવી અર્થાત્ ચોથ બે ગણવી.) તથા શ્રી મહાવીર સ્વામીનું જ્ઞાન અને નિર્વાણ લકને અનુસરીને કરવું એટલે કે લોકિક તિથિને અનુસારે કેવળજ્ઞાન અને નિર્વાણની તિથિઓ ગણવી. ૧. પર્વતિથિની સંખ્યા – पदपर्वी मासि विज्ञेया, पालनीया विवेकिभिः । - દેશભ્ય ચતુર્લયા-વસાવા જ પૂર્ણિમા | ૨ उपदेशकल्पवल्ली, पल्लव १.०, श्लोक १. Page #245 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૪ ) સુભાષિત-પદ્ય રત્નાકર. એ આઠમ, એ ચાદશ, અમાસ અને પૂનમ; એ પ્રમાણે એક મહિનામાં છ પર્વ જાણવાં. વિવેકી મનુષ્યાએ એ પનું પાલન કરવું ર. पञ्चपर्वी तथा पक्षे, द्वितीया चैव पञ्चमी । अष्टम्येकादशी चैव, पूर्णिमा च तथा मता ॥३॥ વેરા૫વણી, પવ ૨૦, જો ર. વળી ખીજ, પાંચમ, આઠમ અગીયારશ અને પૂનમ; એ પ્રમાણે એક પખવાડિયામાં પાંચ પર્વ માનેલાં છે. ૩. ', अन्यान्यपि च ख्यातानि वर्षे पर्वाण्यनेकशः । चतुर्मासीत्रिकं षट् चाष्टाहिकाः पर्ववार्षिकम् ॥ ४ ॥ उपदेशकल्पवल्ली, पल्लव १०, श्लोक ३. વળી વરસમાં બીજા પણ અનેક પર્વ પ્રસિદ્ધ છે. જેવાં કે, ત્રણ ચામાસી, છ અઠ્ઠાઈ, અને વાર્ષિક પર્વ-સંવત્સરી. ૪. चतुर्दश्यष्टमी चैव, अमावास्या च पूर्णिमा । पर्वाण्येतानि राजेन्द्र ! रविसंक्रान्तिरेव च ॥ ५ ॥ વિષ્ણુપુરાળ, ષ. ૭, ૩૬૦ ૨૭, જો ૪, હે રાજે' ! ચૌદશ, આઠમ અમાવાસ્યા, પૂર્ણિમા તથા સૂર્યની સંક્રાતિના દિવસ, આ સ પ તિથિ છે. ૫. Page #246 -------------------------------------------------------------------------- ________________ પર્વતિથિ. ( ૧૫ ) કઈ તિથિએ શું ન કરવું – दन्तकाष्ठममावास्यां, चतुर्दश्यां च मैथुनम् । हन्ति सप्त कुलान् कृत्वा, तैलाभ्यङ्गं तथा व्रती ॥६॥ वृद्धशातातपस्मृति, श्लो० ५६. કોઈ પણ માણસ જે અમાવાસ્યાને દિવસે દંતધાવન કરે, અને ચતુર્દશીની તિથિએ મૈથુનને સેવે, તથા વતી (બ્રહ્મચારી, સંન્યાસી તથા ઉપવાસાદિક વ્રતવાળે કઈ પણ) તેલનું મર્દન કરે એટલે શરીરે તેલ ચાળીને સ્નાન કરે, તો તે સર્વ પિતાની સાત પેઢીને હણે છે અર્થાત તેમને કુગતિમાં નાંખે છે (તાત્પર્ય એ છે કે આ તિથિએ આ કાર્યને નિષેધ છે.) ૬. तैलस्त्रीमांससंभोगी, पर्वस्वेतेषु वै पुमान् । विण्मूत्रभोजनं नाम, प्रयाति नरकं मृतः ॥ ७॥ મહામાત્ર, વિદ, ૪૦ ૩૦, . ૧૩. આ પર્વતિથિને વિષે જે પુરૂષ તેલ, સ્ત્રી અને માંસને ભેગવનાર થાય છે, તે મરીને વિમૂત્રજન નામના નરકમાં જાય છે. ૭. चतुर्दश्यां तथाऽष्टम्यां, पञ्चदश्यां तथैव च । तैलाभ्यङ्गं तथा भोगं, योषितश्च विवर्जयेत् ॥८॥ ધપુરા, ૦ ૬, ર૦ ૭૨. Page #247 -------------------------------------------------------------------------- ________________ (૧૯) સુભાષિત-પદ્ય-રત્નાકર. ચાદશ, આઠમ અને પુનમ (તથા અમાસ) આ તિથિએ તેલ ચોળીને સ્નાન તથા સ્ત્રીને ભેગ વર્ક જોઈએ, ૮ પર્વતિથિએ શેને ત્યાગ કરવા – फलपत्रादि शाकं च, त्यक्त्वा पुत्रधनान्वितः। 'मधुरस्वरो भवेद्राज-नरो वै गुडवर्जनात् ॥९॥। મારપુરા, ૦ ૨૦, ૦ ૨૩. પર્વતિથિએ જે પુરૂષ ફળ, પત્ર વિગેરેને તથા શાકને ત્યાગ કરે છે, તે પુરૂષ પુત્ર અને ધનવડે યુક્ત થાય છે. તથા હે રાજા ! ગોળને તજવાથી પુરૂષ મધુર સ્વરવાળો થાય છે. (એટલે પર્વ દિવસે આનો ત્યાગ કરે) ૯ तैलाभ्यङ्गं नरो यस्तु, न करोति नराधिप । बहुपुत्रधनैर्युक्तो रोगहीनस्तु जायते ॥१०॥ મવિદ્યોત્તપુરા, ૦ કરૂ, ગો. ૨૦. હે રાજા (પર્વ તિથિમાં) જે પુરૂષ તેલનું મર્દન નથી કરતે. તે પુરૂષ ઘણા પુત્ર અને ધનવડે યુક્ત થાય છે, તથા રેગ રહિત થાય છે. (એટલા માટે પર્વતિથિના દિવસે આને ત્યાગ કર) ૧૦ दधिदुग्धपरित्यागा-द्रोलोकं लभते नरः। ચામદશં ગણિત્યાગ- રો િરિયલે ? શાપુરાણ. . . . . Page #248 -------------------------------------------------------------------------- ________________ પર્વતિથિ. (૧૭) (પર્વતિથિએ) દહીં દૂધને ત્યાગ કરવાથી મનુષ્ય ગેલોકમાં જાય છે, તથા બે પ્રહર સુધી જળને ત્યાગ કરે તે તે રેગથી પરાભવ પામતો નથી. (એટલે પર્વતિથિએ આને ત્યાગ કરે ) ૧૧. पुष्पादिभोगसंत्यागात् , स्वगलोके महीयते । कट्वम्लतिक्तमधुरकषायक्षारजान् रसान् ॥ १२ ॥ यो वर्जयेत् स वैरूप्यं, दौर्भाग्यं नाप्नुयात्क्वचित् । ताम्बूलवर्जनाद्राजन् ! भोगी लावण्यमाप्नुयात् ॥१३॥ મવિષ્યો પૂરાળ, શ૦ ૩૮, ઋો. ૮. પર્વતિથિએ પુરૂષ પુષ્પાદિકના ભાગનો ત્યાગ કરવાથી સ્વર્ગે જાય છે, કડવા, ખાટા, તીખા, મધુર, કષાય–સુરા અને ક્ષારવાળા પદાર્થોથી ઉત્પન્ન થયેલા રસોનો જે પુરૂષ ત્યાગ કરે છે, તે વિરૂપપણાને-કદરૂપપણાને અને શૈર્ભાગ્યને કદાપિ પામતો નથી, તથા હે રાજા! તાંગ્લને વર્જવાથી ભેગી થાય છે અને લાવણ્યને પામે છે. ૧૨, ૧૩. પર્વતિથિનું ફળ – शुभायुःकर्मबन्धाय, पर्वपालनमङ्गिनाम् । तेन सद्ध्यानदानादि-विषये स्थापयेन्मनः ॥ १४ ॥ કપરા૫વણી, પવ ૨૦, ઋો૨૨. પર્વના દિવસોનું પાલન (એટલે તે દિવસે જપ, તપ વિગેરે) કરવું એ પ્રાણીઓના શુભ આયુષ્યકર્મના બંધ માટે છે. તેથી Page #249 -------------------------------------------------------------------------- ________________ (१८८) सुभाषित-पध-२ल्ला३२. (पहिवसे) भनने शुमध्यान, हान विगेरे विषयमा ५२।. पy नये. १४ लभते संततिं दीर्घा, तापपक्वस्य वर्जनात् । भूमौ संस्तरशायी च, विष्णोरनुचरो भवेत् ॥ १५ ॥ भविष्योत्तरपुराण, अ. ४१, श्लो. ३२. (પર્વતિથિને દિવસે) તાપથી પાકેલા અન્નનો ત્યાગ કરવાથી, લાંબી સંતતિ-પુત્ર પિત્રાદિકની શ્રેણિ પ્રાપ્ત થાય છે, તથા ભૂમિ ઉપર સંતર-સાદડી ઉપર શયન કરનાર પુરૂષ વિષણુને સેવક થાય છે-વિષ્ણુલોકમાં જાય છે. ૧૫. કઈ તિથિનું શું ફળ – अष्टमी कर्मघाताय, सिद्धिलाभा चतुर्दशी । पञ्चमी केवलज्ञाना, तस्मात्त्रितयमाचरेत् ॥१६॥ मौनएकादशीपर्वकथा, श्लो० ८९. ( य. प्र.) भामिनी तिथि (418) मनोधात ४२नारी छ, चाहश સિદ્ધિને લાભ કરનારી છે અને પાંચમ કેવળજ્ઞાનને આપનારી. છે, તેથી તે ત્રણે તિથિનું આરાધન કરવું, ૧૬ द्वितीया पञ्चम्यष्टम्येकादशी चतुर्दशी पञ्च तिथयः । एताः श्रुततिथयो गौतमगणधरेण भणिताः ॥१७॥ द्वितीया द्विविघे धर्मे पञ्चमी ज्ञाने चाष्टमी कर्मणि । एकादश्यङ्गानां चतुर्दशी चतुर्दशपूर्वाणाम् ॥१८॥ सूक्तमुक्तावलि, पृ० १०, लो १-२ (हि. हं.) * Page #250 -------------------------------------------------------------------------- ________________ પર્વતિથિ. ( ૧ ) બીજ, પાંચમ, આઠમ, અગ્યારશ અને ચિદશ આ પાંચ તિથિઓને મૈતમ ગણધરે કૃતતિથિઓ કહેલી છે. તેમાં બીજ બે પ્રકારના (સાધુ શ્રાવક) ધર્મને માટે છે, પાંચમ જ્ઞાનને માટે છે, આઠમ આઠ કર્મના ક્ષયને માટે છે, અગ્યારશ અગ્યાર અંગને માટે છે, અને ચાદશ ચૌદ પૂર્વને માટે છે, એટલે કે એતિથિઓના આરાધ નથી તે તે વસ્તુને લાભ થાય છે) ૧૭,૧૮. [ વાતુર્મા–પર્વ ] ચાતુર્માસનું કર્તવ્ય – सामायिकावश्यकपौषधानि, देवार्चनस्नानविलेपनानि । ब्रह्मक्रियादानदयामुखानि, भव्याश्चतुर्मासकमण्डनानि ॥१९॥ सूक्तमुक्त्वावलि, पृ. १०, श्लो० ५. હે ભવ્ય પ્રાણીઓ ! સામાયિક, આવશ્યક–પ્રતિક્રમણ, પષધ, દેવપૂજા, સ્નાત્ર, વિલેપન, બ્રહ્મચર્ય, દાન અને દયા (અમારી પડહ) એ વિગેરે શુભ કાર્યો કરવાં, તે ચતુર્માસનાં આભૂષણે છે. ૧૯ व्याख्यानश्रवणं जिनालयगतिर्नित्यं गुरोर्वन्दनं, प्रत्याख्यानविधानमागमगिरां चित्ते चिरं स्थापनम् । कल्पाकर्णनमात्मशक्तितपसा संवत्सराराधनं, श्राद्धैः श्लाघ्यतपोधनादिति फलं लभ्यं चतुर्मासके ॥२०॥ सूक्तमुक्तावलि, पृ० १०, श्लो० ६. Page #251 -------------------------------------------------------------------------- ________________ (૨૦૦). સુભાષિત-પ-રત્નાકર ચોમાસાના ચાર માસમાં હમેશાં ગુરૂ પાસે વ્યાખ્યાન સાંભળવું, જિનચૈત્યમાં જઈ દર્શન તથા પૂજન વિગેરે કરવું, ગુરૂને વંદના કરવી, પ્રત્યાખ્યાન-પચ્ચખાણ કરવું, આગમની વાણીને ચિત્તમાં ચિરકાળ સુધી સ્થાપન કરવી, કલ્પસૂત્ર સાંભળવું, પિતાની શકિત પ્રમાણે તપ કરીને સંવત્સરનું આરાધન કરવું, આ પ્રમાણે પ્રશંસા કરવા લાયક તરૂપી ધન થકી શ્રાવકોએ ફળ પ્રાપ્ત કરવું. ૨૦ [હિર– ] એકાદશીમહાભ્યા– कृष्णेनाराधिता मार्गशीर्षस्यैकादशी तिथिः । तेनाराध्यतया लोके, जज्ञे सर्वजनेषियम् ॥२१॥ ૩રાવણી, વર્ણવ ૨૦, ૦ ૨૦. કૃષ્ણ મહારાજાએ માગશર માસની અગીયારશ આરાધી હતી, તેથી લોકમાં સમગ્ર મનુષ્યમાં એ તિથિ આરાધ્ધપણે થઈ. ૨૧. એકાદશીએ શું ન કરવું असत्यभाषणं द्यूतं, दिवास्वापं च मैथुनम् । एकादश्यां न कुर्वीत, उपवासपरो नरः ॥२२॥ પરિમાહિત્ન, એ. ૧૪ . એકાદશીને દિવસે ઉપવાસ કરવામાં તત્પર થયેલા પુરુષે અસત્ય વચન બોલવું નહીં, છૂત રમવું નહીં, દિવસે શયન કરવું નહીં અને મિથુન સેવવું નહીં. ૨૨. Page #252 -------------------------------------------------------------------------- ________________ smtipuppy Diporamioyms છે સતચિત્રત (૨૮) અતિથિનું સ્વરૂપ – स्वयमेव गृहं साधु-योऽत्रातति तु संयतः । નવી રિમિક , સૌsતિથિનિgવૈ ? | सुभाषितरत्नसंदोह, श्लो० ८१७. જે (ઇંદ્રિયોને) સંયમ કરનાર સાધુપુરૂષ પિતાની મેળે જ-આમંત્રણ વિના જ–ઘરે પધારે તેને, ( શાસ્ત્રોના ) અર્થને જાણવાવાળા એવા મુનિઓમાં શ્રેષ્ઠ પુરૂષોએ અતિથિ કહ્યો છે. ૧. अज्ञातकुलनामान-मन्यतः समुपागतम् । पूजयेदतिथिं सम्यग् नैकग्रामनिवासिनम् ॥ २ ॥ विष्णुपुराण, अ० ४, पृ० २२, श्लो० ५८. જેનું કુળ અને નામ જાણવામાં ન હોય, જે અન્ય ગામથી આવેલ હોય, અને જે એક ગામમાં રહેનાર ન હોય (એટલે કે હમેશાં ફરનાર હેય) એવા અતિથિ(સાધુ)ની સભ્ય પ્રકારે અન્નાદિકવડે પૂજા કરવી. ૨. Page #253 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત-પ-રનાકર. (૨૦૨) સાચે અતિથિ हिरण्ये वा सुवर्णे वा, धने धान्ये तथव च । अतिथिं च (तं) विजानीया-द्यस्य लोभो न विद्यते ॥३॥ ધર્મરત્નજર. જેને ચાંદીને વિષે, સુવર્ણને વિષે, ધનને વિષે તથા ધાન્યને વિષે (જરા પણ) લેભ ન હોય તેને અતિથિ જાણ. ૩. सत्यार्जवदयायुक्तं, पापारम्भविवर्जितम् । उग्रतपस्समायुक्तमतिथिं विद्धि तादृशम् ॥ ४ ॥ સૂર્મપુરાણ, ક. ૪૬, જો ૧૪. સત્ય, સરળતા અને દયાવડે યુક્ત, પાપના આરંભથી રહિત અને ઉગ્ર તપસ્યાવડે સહિત, આ જે હોય તેને તું અતિથિ જાણ. ૪. અતિથિ તથા પણે – तिथिपर्वहर्षशोका-स्त्यक्ता येन महात्मना । धीमद्भिः सोऽतिथिज्ञेयः, परः प्राघूर्णिको मतः ॥५॥ વિવિ, તીવણસ, ૦ ૨૪. જે મહાત્માએ તિથિ, પર્વ હર્ષ અને શોકને ત્યાગ કર્યો, હોય તેને બુદ્ધિમાન પુરૂષોએ અતિથિ જાણુ, તે સિવાય બીજાને પણ જાણવે. ૫. Page #254 -------------------------------------------------------------------------- ________________ અતિથિવ્રત. ( ૨૦૩ ) तिथिपर्वोत्सवाः सर्वे, त्यकता येन महात्मना । अतिथिं तं विजानीया -च्छेषमभ्यागतं विदुः ॥ ६ ॥ ચોળશાસ્ત્ર, ક. ૧, g. ૧૪. (. સ.). જે મહાત્માએ તિથિ, પર્વ અને લગ્નાદિક ઉત્સવે, એ સના ત્યાગ કર્યો હાય, તેને અતિથિ જાણવા. બાકીના સ અભ્યાગત કહેવાય છે. ૬. अनाहूतमविज्ञातं, दानकालसमागतम् । जानीयादतिथिं प्राज्ञ एतस्माद्व्यत्यये परम् ॥ ७ ॥ વિવેવિાન, તૃતીયોલ્લાસ, સ્ને૦ ૧. જે નહીં ખેલાવેલા, નહીં જાણીતા અને દાન દેવાને અવસરે અકસ્માત્ આવેલા હાય તેને ડાહ્યા પુરૂષે અતિથિ જાણુવેા. તે સિવાય ખીજો હાય તેને પરાણેા જાણવા. છ. અતિથિ પૂજાઃ— आर्ततृष्णाक्षुधाभ्यां यो वित्रस्तो वा स्वमंदिरम् । आगतः सोऽतिथिः पूज्यो विशेषेण मनीषिणा ॥ ८ ॥ વિવેવિતાલ, તૃતીયડન્નાસ, જો. ૧. ભુખ અને તરસથી પીડાયેàા અથવા ભય પામેલે એવા જે કાઈ માણસ પાતાના ઘરે આવે તે અતિથિની સુજ્ઞપુરૂષ, વિશેષે કરીને ( ભાદરમાનપૂર્વક ), સેવા—શક્તિ કરવી જોઇએ. ૮. Page #255 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત-પદ્ય—રત્નાકર. (૨૦૪ ) અતિથિવ્રતનું સ્વરૂપઃ— सदा चान्नादिसंप्राप्ते, साधूनां दानपूर्वकम् । भुज्यते यत्तदतिथि- संविभागाभिधं व्रतम् ॥ ९॥ उपदेशप्रसाद भा०, स्तंभ ११, व्या० १६२. હુમેશાં, અન્ન વિગેરે સામગ્રી પ્રાપ્ત થતાં, સાધુપુરૂષોને દાન આપ્યા પછી જે ભાજન ( કરવાના નિયમ ) કરવામાં આવે તેને અતિથિસવિભાગ નામનુ વ્રત કહે છે. ૯. अतिथिभ्योऽशनावास - वासः पात्रादिवस्तुनः । यत्प्रदानं तदतिथि - संविभागवतं भवेत् ॥ १० ॥ उपदेशप्रासाद, स्तम्भ ११, व्या० १६३. અતિથિઓને અન્ન, નિવાસ, વસ્ત્ર અને પાત્ર વિગેરે વસ્તુએનું જે દાન કરવુ. તે અતિથિસવિભાગ-ત્રત કહેવાય છે. ૧૦. चतुर्विधो वराहारो, दीयते संयतात्मनाम् । શિક્ષાવ્રત સતાવ્યાત, ચતુર્થ વૃધિનામ્ ॥ ૧૨ ॥ सुभाषितरत्नसंदोह, श्लो० ८१६. સંયમવાળા ( અતિથિએ ) ને ચાર પ્રકારના ( અશન– ભેાજન, પાન–પાણી, ખાદિમ-ષધ અને સ્વાદિમ-મુખવાસ વિગેરે) ઉત્તમ આહાર આપવા તે વ્રતને, ગૃહસ્થાન ચેાથુ ( અતિથિસ વિભાગ નામનું) શિક્ષાવ્રત કહેલું છે. ૧૧. Page #256 -------------------------------------------------------------------------- ________________ * * * * * * * અતિથિવ્રત. ( ૨૦૫ ) અતિથિ સાથે કેમ વર્તવું – श्रद्धामुत्सत्त्वविज्ञानतितिक्षाभक्त्यलुब्धताः । एते गुणा हितोद्युक्तै-धियन्तेऽतिथिपूजने ॥ १२ ॥ કુમાષિતરત્નસંતોહ, ૦ ૮૨૮. શ્રદ્ધા, ઉત્સાહ, સત્વ, વિજ્ઞાન, સહિષ્ણુતા, ભક્તિ અને નિર્લોભપણું આટલા ગુણે, (પિતાના આત્માના) હિતને માટે તત્પર એવા માણસે, અતિથિની સેવા ચાકરી કરતી વખતે ધારણ કરવા જોઈએ. ૧૨. न प्रश्नो जन्मनः कार्यों न गोत्राचारयोरपि । नापि श्रुतसमृद्धीनां, सर्वधर्ममयोऽतिथिः ॥ १३ ॥ ___ विवेकविलास, तृतीयउल्लास, श्लो० १३. અતિથિને એના જન્મ સંબંધી, એના ગેત્ર સંબંધી, એના આચાર વિચાર સંબંધી, એને જ્ઞાન સંબંધી કે એની સંપત્તિ સંબધી; (એવા કોઈ પણ પ્રકારના અંગત) પ્રશ્નો પૂછવા ન જોઈએ; કારણ કે (ગમેતેવો હોવા છતાં) અતિથિ (તરીકે પોતાને ત્યાં આવેલા માણસ) ને દરેક પ્રકારે ધર્મમય ગણવામાં આવેલ છે. ૧૩. प्रतिग्रहोचदेशांघ्रि-क्षालनं पूजनं नतिः । શિશુદ્ધિશુચિ, પુથા નવા વિધિઃ II ૨૪ .. સુભાષિત રત્નસંતો, ૦ ૮૨૬. (અતિથિની સેવા કરવામાં) પાત્ર આપવું, ઉંચા આસન ઉપર બેસાડવું, પગને ધોવા, પૂજા કરવી, નમસ્કાર કરે, ત્રણ પ્રકારની શુદ્ધિ એટલે મન પવિત્ર રાખવું, શુદ્ધ વચન Page #257 -------------------------------------------------------------------------- ________________ (૨૦૬ ) સુભાષિત-પદ્ય-રત્નાકર. ખેલવુ અને નિર્મળ કાયા રાખવી તથા (જે લેાજન આપવામાં આવે તે ) ભાજન ચાકખું રાખવું; આ પ્રમાણે પુણ્યની પ્રાપ્તિને માટે નવ પ્રકારના વિધિ કહેલેા છે. ૧૪. અતિથિપૂજાની વિશેષતાઃ— धर्मकृत्येषु सारं हि वैयावृत्त्यं जगुर्जिनाः । तत्पुनर्लानसंबन्धि, विना पुण्यं न लभ्यते ॥ १५ ॥ સર્વ ધર્મકાર્યને વિષે વૈયાવૃત્ત્વ-સેવા સારભૂત છે એમ જિનેશ્વરા કહે છે. તેમાં પણ ગ્લાન~માંદા સાધુ વિગેરેની વૈયાવચ્ચ કરવાના અવસર પુણ્ય વિના મળી શકતા નથી. ૧૫. અતિથિની અવજ્ઞાનું પાપ C अतिथिर्यस्य भग्नाशो गृहात् प्रतिनिवर्तते । स तस्मै दुष्कृतं दत्वा, पुण्यमादाय गच्छति ॥ १६ ॥ વિનેવિલાસ, તૃતીયવકાસ, જો૦ ૧૬. જે માણસના ઘરેથી અતિથિ નિરાશ થઈને પાછે કરે છે તે અતિથિ ( પેાતાના ) પાપને તે( ઘરવાળા )ને આપીને તે( ઘરવાળા )નુ ં પુણ્ય લઈને ચાલ્યે જાય છે. ( અર્થાત્ અતિથિના સત્કાર નહિં કરવાથી પેાતાના પુણ્યના નાશ થાય છે અને સાથે સાથે પાપને અંધ થાય છે.) ૧૬. नाभ्युत्थानक्रिया यत्र, नालापो मधुराक्षरः । गुणदोषकथा नैव, तस्य हर्म्ये न गम्यते ॥ १७ ॥ મહામાત, વિરાટપર્વ, ૧૦ ૨૧, À૦ ૨૪. Page #258 -------------------------------------------------------------------------- ________________ અતિથિવ્રત. (2009) જેને ઘેર ( આવેલા અતિથિને માટે) ઉભા થવું વિગેરે સત્કારની ક્રિયા ન હેાય, મધુર વચનથી ખેલાવવાનું ન હેાય, તથા ગુણુ દ્વેષની કથા ન હેાય, તેને ઘેર જવુ ચેાગ્ય નથી. ૧૭. अकिञ्चनमसंबन्ध-मन्यदेशादुपागतम् । असंपूज्यातिथिं भुञ्जन्, भक्तं कामं व्रजत्यधः ॥ १८॥ વિષ્ણુપુરાળ, બૈં. ૪, જો ૧૪. ૦ જેની પાસે કાંઇપણુ નથી એવા, જેની સાથે કાંઇપણ સંબંધ નથી એવા, અને જે બીજા દેશથી આવેલા છે એવા અતિથિની પૂજા કર્યા વિના ( જમાડ્યા વિના ) લેાજનને કરનાર ગૃહસ્થી પુરૂષ અત્યંત નીચે જાય છે–નરકે જાય છે. ૧૮. मन्दिराद्विमुखो यस्य, गच्छत्यतिथिपुंगवः । जायते महती तस्य, पुण्यहानिर्मनस्विनः ॥ १९॥ વિવેવિજ્ઞાન, તૃતીય છાસ, જો ૧. જે માણસના ઘરથી, અતિથિ માઢું ફેરવીને (એટલે કે અસંતુષ્ટ-નિરાશ થઇને ) ચાહ્યા જાય છે, તે મનસ્વી માણુસના પુણ્યની માટી હાનિ થાય છે. ( એના ઘણા પુણ્યને નાશ થાય છે ). ૧૯. અતિથિપૂજાનું ફળઃ~ वैयावृत्यं वितन्वानः, साधूनां वरभावतः । बध्नाति तनुमानन्दि - पेणवत् कर्म सुन्दरम् ॥ २० ॥ ઉપપ્ટેરાપ્રાપ્તાન, મા. ૧, બ્રુ. ૨૮. (×. સ.) Page #259 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત-પદ્ય-રત્નાકર (૨૦૮) ઉત્તમ ભાવથી ( અંત:કરણની લાગણી પૂર્વક ) સાધુઓની વૈયાવચ્ચ કરનાર માણસ શ્રીનર્દિષેણુઋષિની જેમ શુભ કર્મ ખાંધે છે. ૨૦. पश्य सङ्गमको नाम, सम्पदं वत्सपालकः । चमत्कारकरीं प्राप, मुनिदानप्रभावतः ॥ २१ ॥ ૉ ૮૮. યોગશાસ્ત્ર, દ૦ ૬૦, જુએ, સંગમક નામના વાછડાંને પાળવાવાળા માણસ પણ મુનિને દાન આપવાના પ્રભાવથી આશ્ચર્યકારી સંપત્તિને પામ્યા.૨૧. कोविदो वाऽथवा मूर्खो मित्रं वा यदि वा रिपुः । निदानं स्वर्ग भोगाना -मशनावसरेऽतिथिः ॥ २२ ॥ વિવવિછાસ, તૃતીયઽહાસ, જો૦ ૧૨. જમવાના અવસરે ( પેાતાના ઘર આંગણે આવેલ ) અતિથિ ચાહે પડિત હાય કે મૂર્ખ હાય, ચાહે ( પેાતાના ) દુશ્મન હાય કે મિત્ર હોય, પણ તે ( તેની સેવાભક્તિ ) સ્વર્ગ લાકના ભાગને આપનાર છે. ( એટલે કે ગમે તેવા અતિથિની પૂજાથી અવશ્ય પુણ્ય થાય છે ). ૨૨. दूरायातं पथभ्रान्तं वैश्वदेवान्तमागतम् । अतिथिं पूजयेद्यस्तु स याति परमां गतिम् ॥ २३ ॥ નૈનવતંત્ર, પૃ. ૨૨૬, જો ૪, જે દૂરથી આવેલે હાય, માર્ગોમાં થાકી ગયા હાય અને વૈશ્વદેવના હામ થઈ રહ્યા પછી તરત પાતાને ઘેર હાય, આવા અતિથિની જે અન્નાદિકવડે પૂજા કરે ગતિને-મેાક્ષને પામે છે. ૨૩. આવ્યે તે પરમ છે, Page #260 -------------------------------------------------------------------------- ________________ जबाबजानाजानाजवाफ न कषाय (२९) न કષાયોનાં નામ:– कामः क्रोधस्तथा लोभो रागो द्वेषश्च मत्सरः । मदो माया तथा मोहः, कंदर्पो दर्प एव च ॥१॥ एते हि रिपवो घोरा धर्मसर्वस्वहारिणः । एतैर्बम्ध्रम्यते जीवः, संसारे बहुदुःखदे ॥२॥॥ तत्त्वामृत, श्लो० २३, २४. आम-४२७, औष, तथा बम, २१, द्वेष भने अहेमा મદ–ગર્વ માયા તેમજ મેહ, કામદેવ અને અહંકાર: આ બધાય ધર્મરૂપી સર્વસ્વનું હરણ કરનારા એવા ભયંકર શત્રુઓ છે. અને એ બધાય, જીવને બહુ દુઃખને દેવાવાળા . सेवा संसारमा श्रम ४२॥ छ. १, २. कामं क्रोधं भयं लोभ, दंभ मोहं मदं तथा । निद्रां मत्सरमालस्यं, नास्तिक्यं च परित्यज ॥३॥ इतिहाससमुच्चय, अ० १८, श्लो० १९. भ, शोध, लय, ale, , भाड, मह, निद्रा, मत्सर, આલસ્ય અને નાસ્તિકપણું, આ સર્વને તું ત્યાગ કર. ૩. Page #261 -------------------------------------------------------------------------- ________________ (૨૧૦) સુભાષિત-પદ્ય-રત્નાકર रागद्वेषमयो जीवः, कामक्रोधवशंगतः । लोभमोहमदाविष्टः, संसारे संसरत्यसौ ॥४॥ तत्त्वामृत, श्लो० २५. રાગ અને દ્વેષથી યુક્ત થયેલે, કામ અને ક્રોધને આધીન થયેલે, લેભ, મેહ અને મદથી વ્યાપ્ત થયેલે એ આ જીવ સંસારમાં ભ્રમણ કરે છે. ૪. કષાયોના અવાંતર પ્રકાર – स्युः कषायाः क्रोधमानमायालोमाः शरीरिणाम् । चतुर्विधास्ते प्रत्येकं, भेदैः संज्वलनादिभिः ॥५॥ ચોપારાણ, ક, સો. ૬. પ્રાણીઓને ક્રોધ, માન, માયા અને લેભ એમ ચાર કષા હેય છે, તે દરેક કષાય સંજવલન વિગેરે ભેદથી ચાર ચાર પ્રકારના હોય છે. (સંજવલનકષાય, પ્રત્યાખ્યાનકષાય અપ્રત્યાખ્યાનકષાય અને અનંતાનુબંધી કષાય: એ ચાર પ્રકાર દરેક કોધાદિક કષાયના છે) ૫. કષાયેનું આયુષ્ય – पक्षं संज्वलनः प्रत्या-ख्यानो मासचतुष्टयम् । अप्रत्याख्यानको वर्ष, जन्मानन्तानुबन्धकः ॥६॥ ચોટારા, ૦ ૪, ગો. ૭. Page #262 -------------------------------------------------------------------------- ________________ કાય. ( ૨૧૧) સંજવલનરૂપ કષાય એક પખવાડીયા સુધી રહે છે, પ્રત્યાખ્યાનરૂપ કષાય ચાર માસ રહે છે; અપ્રત્યાખાનરૂપ કષાય એક વર્ષ રહે છે; અને અનંતાનુબંધી કષાય જન્મ પર્યત રહે છે. ૬. કષાયજન્ય કષ્ટ – कषायकलुषो जीवो रागरंजितमानसः । चतुर्गतिभवाम्भोधौ, भिननौरिव सीदति ॥ ७ ॥ तत्त्वामृत, श्लो० ३२. કષાયરૂપી મેલથી યુક્ત અને જેનું મન રાગથી રંગાયેલું હોય એ જીવ ( દેવ મનુષ્ય, તિર્યંચ અને નરક રૂ૫ ) ચાર ગતિરૂપી સંસારસમુદ્રમાં, તૂટી ગયેલ વહાણની માફક, નાશ પામે છે. ૭. कामः क्रोधस्तथा मोह-त्रयोऽप्येते महाद्विषः । एते न निर्जिता यावत् , तावत्सौख्यं कुतो नृणाम् ॥८॥ તસ્વામૃત, ૦ ૨૭. કામ-વાસના, ક્રોધ અને મોહ: આ ત્રણેય મહાન દુમને છે. ( તેથી ) જ્યાં સુધી એમના ઉપર વિજય કરવામાં ન આવે ત્યાં સુધી માણસોને સુખ ક્યાંથી મળે? ૮. कषायविषयार्तानां, देहिनां नास्ति निर्वृतिः । तेषां च विरमे सौख्यं, जायते परमाद्भुतम् ॥९॥ तत्त्वामृत, लो० २९. Page #263 -------------------------------------------------------------------------- ________________ (૨૧૨ ) સુભાષિત-પત્ત-રત્નાકર. કષાયા અને વિષયાથી પીડા પામતા એવા પ્રાણીઓને ( કયાંય પણ ) શાંતિ નથી મળતી. એ કષાય અને વિષયા જ્યારે શાંત થઈ જાય છે ત્યારે ( જીવને ) અત્યંત અદ્ભુત સુખ થાય છે. ૯. स क्रोधमानमायालो भैरतिदुर्जयैः परामृष्टः । प्राोति याननर्थान्, कस्तानुद्देष्टुमपि शक्तः १ ॥ १० ॥ પ્રશમત્તિ, જો૦ ૨૪. ' દુ:ખે કરીને જીતા શકાય એવા ક્રોધ, માન, માયા અને લાલવડે કરીને પરાભવ પામેલા એવા તે ( જીવ ) જે જે અનર્થાને આતાને પામે છે એ બધાને કાણુ કહી શકે? ૧૦. कषायवशगो जीवः, कर्म बघ्नाति दारुणम् । तेनासौ क्लेशमाप्नोति, भवकोटिषु दुस्तरम् ॥ ११ ॥ तत्त्वामृत, સ્ને ૦ ૨૨. કષાયાને આધીન થયેલેા જીવ ભયંકર કનિ માંધે છે. અને એથી એ કરાડા ભવમાં મુશ્કેલીથી તરી શકાય એવા દુ:ખને પ્રાપ્ત કરે છે. ૧૧. હોમમૂહાનિ પાપાનિ, સમૂનિ ( ૫ ) ન્યાયયઃ । स्नेहमूलानि दुःखानि त्रीणि त्यक्त्वा सुखी भव ॥ १२॥ " उपदेशमाला भा०, पृ० ४९. પાપનું મૂળ લાભ છે, વ્યાધિનું મૂળ રસ છે અને દુ:ખનું મૂળ સ્નેહ છે. ( તેથી ) એ ત્રણેના ત્યાગ કરીને જ માણસ સુખી થાય છે. ૧૨. Page #264 -------------------------------------------------------------------------- ________________ કષાય. - ( ૨૧૩ ) કષાયજન્ય નુકસાનઃ— उत्सर्पन्ति ते यावत्, प्रबलीभूय देहिषु । स तावन्मलिनीभृतो, जहाति परमात्मताम् ॥ ચોળતા, પ્ર૦, જો ૧. १३ ॥ ' જ્યાંસુધી કષાયેા બળવાન થઇને, પ્રાણીઓને વિષે, વૃદ્ધિ પામે છે, ત્યાંસુધી મલિન થયેલે તે આત્મા પરમાત્મપણાને ત્યાગ કરે છે-પરમાત્મપણાને પામી શકતા નથી. ૧૩. कामः क्रोधश्च लोभश्च, देहे तिष्ठन्ति तस्कराः । ज्ञानरत्नमपाहारि, तस्माज्जागृत जागृत ॥ १४ ॥ पार्श्वनाथ चरित्र गद्य, पृ० २१. ( प्र. स. > કામ, ક્રોધ અને લેાભ એ વિગેરે ચારે શરીરમાં જ રહેલા છે. તેએએ જ્ઞાનરૂપી રત્ન હરણ કર્યું છે, તેથી તમે જાગા, જાગા ! ૧૪. कषायान् शत्रुवत् पश्येद् विषयान् विषवत्तथा । मोहं च परमं व्याधि - मेवमूचुर्विचक्षणाः ।। १५ । તત્ત્વામત, જો. ૩૬ . કષાયાને શત્રુસમાન જોવા, વિષયાને ઝેરની માફક સમજવા અને મેહને મહાન્ રાગ સરખા જાણવા: એ પ્રમાણે બુદ્ધિશાળી માણસાએ કહ્યું છે. ૧પ. Page #265 -------------------------------------------------------------------------- ________________ (૨૧૪) સુભાષિત-પદ્ય-રત્નાકર. तावद्गुरुवचः शास्त्रं, तावत्तावच्च भावनाः। कषायविषयैर्यावन मनस्तरलीभवेत् ॥ १६ ॥ ચોળાસર, 5૦ ૪, ઋોક. જ્યાં સુધી કષાય અને વિષયવડે મન વ્યાકુળ થયું ન હાય, ત્યાં સુધી જ ગુરુનું વચન (મનમાં સ્થિર રહે છે ), ત્યાં સુધી જ શાસ્ત્ર અને ત્યાં સુધી જ ભાવના (પણ મનમાં સ્થિર રહે છે. ૧૬. को गुणस्तव कदाच कषायोर्नर्ममे भजसि नित्यमिमान् यत् । किं न पश्यसि दोषममीषां, तापमत्र नरकं च परत्र ॥ १७ ॥ ગણાતમાકુમ, અધિ, છ, મો. વ. તને કષાયોએ ક ગુણ કર્યો? અને તે ગુણ ક્યારે કર્યો કે તું તેઓને હંમેશાં સેવે છે. આ ભવમાં સંતાપ અને પરભવમાં નરક આપવારૂપ તેઓના દે છે તે શું તું દેખતે નથી ? ૧૭. कोपे सति स्यात्कुत एव मुक्तिः, कामे तथा तत्प्रतिबंध एव । रागेऽपि च स्यान फले विशेषસ્તમાન વૈતે હડધી | ૨૮ તિજનટિ (હેમચંદ્ર). જ્યાં સુધી કેપ હોય ત્યાં સુધી મનુષ્યની મુક્તિ ક્યાંથી થાય? કામ હોય તોપણ તે મોક્ષને પ્રતિબંધ જ થાય છે, Page #266 -------------------------------------------------------------------------- ________________ કષાય. ( ૨૧૫ ) તથા રાગ હોય તે પણ તે ફળમાં કાંઈપણ ફેરફાર નથી થતો અર્થાત્ મોક્ષ મળે નહીં. તેથી કરીને તે ક્રોધાદિક હદયમાં ધારણ કરવા યોગ્ય નથી. ૧૮. કયા કષાયથી કોની હાનિ થાય – क्रोधात् प्रीतिविनाशं, मानाद्विनयोपघातमाप्नोति । शाठ्यात्प्रत्ययहानि, सर्वगुणविनाशनं लोभात् ॥ १९ ॥ કરામત, ઓ. ૨૬. માણસ ક્રોધથી પ્રેમને નાશ પામે છે, માનથી વિનયન નાશ પામે છે, લુચ્ચાઈથી વિશ્વાસને નાશ પામે છે અને લોભથી તમામ ગુણના નાશને પ્રાપ્ત કરે છે. ૧૯ नास्ति कामसमो व्याधि-र्नास्ति मोहसमो रिपुः । नास्ति क्रोधसमो वह्वि-र्नास्ति ज्ञानसमं सुखम् ॥२०॥ तत्वामृत, श्लो० २८. કામ-વાસનાના જે કઈ રેગ નથી; મેહના જે કઈ દુશ્મન નથી; ક્રોધના જેવો કોઈ અગ્નિ નથી અને જ્ઞાન સમાન કેઈ સુખ નથી. ૨૦. नित्यं क्रोधात्तपो रक्षेच्छ्रियं रक्षेच्च मत्सरात् । विद्यां मानापमानाभ्या-मात्मानं च प्रमादतः ॥२१॥ રાતિજ,ગ0 રૂરૂરૂ, ગો૧૨ Page #267 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧૬ ) સુભાષિત-પદ્ય-રત્નાકર. હંમેશાં ક્રોધથી તપનું રક્ષણ કરવું, ઇર્ષ્યાથી લકમીનું રક્ષણ કરવું, માન અને અપમાનથી વિદ્યાનું રક્ષણ કરવું, અને આત્માનું પ્રમાદથી રક્ષણ કરવું. ( કારણકે તે તે કષાય તે તે વસ્તુને નાશ કરનારા છે ). ૨૧. કષાય–અકષાયના વિવેકઃ— यत्कपायजनितं तव सौख्यं यत्कपायपरिहानि भवं च । तद्विशेषमथवैतदुदर्क, संविभाव्य भज धीर विशिष्टम् ॥ २२ ॥ અધ્યાત્મષટ્રુમ, વિષ, જો ૬. કષાય સેવનથી તને જે સુખ થાય અને કષાયના ક્ષયથી તને જે સુખ થાય તેમાં વધારે સુખ કયું છે ( અથવા તો કષાયનું ને તેના ત્યાગનું પરિણામ કેવુ આવે છે)તના વિચાર કરીને, તે એમાંથી સારૂ હાય તે હું પંડિત ! તુ આદી લે. ૨૨. કષાયાના નારશઃ— कषायास्तन्निहन्तव्यास्तथा तत्सहचारिणः । नोकपायाः शिवद्वारागलीभूता मुमुक्षुभिः ॥ २३ ॥ ચોરસાર, પ્ર૦૬, જો ૧૦. || . મેાક્ષની ઇચ્છાવાળા પુરૂષાએ કષાયાના વિનાશ કરવા જોઇએ. તથા તે કષાયેાના સહચારી નાકષાયેા મેાક્ષના ખારણાના આંગળીયારૂપ હાવાથી, તેમને પણ નાશ કરવા જોઇએ. ૨૩. Page #268 -------------------------------------------------------------------------- ________________ કાય. ( ) ર૧૭ કષાયાના ત્યાગઃ— किं कषायकलुषं कुरुषे स्वं केषु चिन्ननु मनोऽरिधियाऽऽत्मन् । तेऽपि ते हि जनकादिकरूपैरिष्टां दधुरनंतभवेषु ॥ २४ ॥ अध्यात्मकल्पद्रुम, अ. १, श्लो. ३१ હું આત્મન ! કેટલાક પ્રાણીએ ઉપર શત્રુબુદ્ધિ રાખીને તું તારા મનને શા સારૂ કષાયથી મલીન કરે છે. ? (કારણકે) તેઓજ માતપિતા વિગેરે રૂપામાં, ( પહેલાંના ) અનંતા ભવામાં, તારી પ્રીતિ પામ્યા છે. ( તેથી તેમના ઉપર કષાય ન કરવા ) ૨૪. કષાયાના જયના ઉપાયઃ— हन्तव्यः क्षमया क्रोधो मानो मार्दवयोगतः । માયા પાનવમાવેન, સ્રોમઃ સંતોષશેષતઃ ॥ ૨ ॥ ચોળતા, પ્રo o, જોo (o. ક્ષમાવડે ક્રોધને હણવા, મા વવડે માનને હણવા, સરળતા વડે માયાને હણવી, અને સંતાષના પાષણથી લેાભને હણવા જોઇએ. ૨૫. क्षमया मृदुभावेन, ऋजुत्वेनाप्यनीहया । क्रोधं मानं तथा मायां, लोभं रुन्ध्याद् यथाक्रमम् ॥ २६ ॥ ચોળા, પ્ર૦ જી, જો ૮૨. ૦ ક્ષમાવડે ક્રોધને રૂધવા, માવ-નમ્રતાવડે માનને રૂંધવા, સરળતાવડે માયાને રૂ ંધવી, અને નિસ્પૃહતા-સ ંતાષ-વડે લાભને રૂધવા. ૨૬. Page #269 -------------------------------------------------------------------------- ________________ (૨૧૮) સુભાષિત–પદ્ય-રત્નાકર विषयोरगदष्टस्य, कषायविषमोहिनः । संयमो हि महामंत्रस्त्राता सर्वत्र देहिनः ॥ २७ ॥ તામૃત, સો રૂ. વિષયરૂપી સાપથી કરડાયેલ અને કષાયરૂપી ઝેરથી મૂચ્છ પામેલા એવા પ્રાણીનું સંયમરૂપી મહામંત્ર જ સર્વત્ર રક્ષણ કરી શકે છે. ર૭. क्षान्त्या क्रोधो मृदुत्वेन, मानो मायाऽऽर्जवेन च । लोभश्चानीहया जेयाः, कषाया इति संग्रहः ॥ २८ ॥ ચોળા, ૦ , ૦ ૨૩. ક્ષમાવડે ક્રોધને જીતવ, નમ્રતાવડે માનને છત, સરળતાવડે માયાને જીતવી, અને નિઃસ્પૃહતાવડે લોભને જીત, આ પ્રમાણે સર્વ કષાયોને જીતવા, તે (શાસ્ત્રોનું) તાત્પર્ય છે. ૨૮. કષાયોના જયનું ફળ – कषायविजये सौख्यमिन्द्रियाणां च निग्रहे । जायते परमोत्कृष्ट-मात्मनो भवभेदि यत् ॥ २९ ॥ तत्वामृत, श्लो० ३५. કષાયેના વિજય કરવામાં અને ઇંદ્રિયનું દમન કરવામાં આત્માને, બહુજ ઉત્તમ પ્રકારનું સુખ મળે છે કે જે ભવને નાશ કરનારૂં થાય છે. ૨૯. Page #270 -------------------------------------------------------------------------- ________________ תכתכתבתכתב FFESSES के क्रोध (३०) हाny UEUEUEUEUEUEUCUCUCUCUCU תכתבתכתכוכתכוכתכוכתכתבתל ધજન્ય નુકસાન – हरत्येकदिनेनैव, तेजः पाण्मासिकं वरः । क्रोधः पुनः क्षणेनापि, पूर्वकोट्यार्जितं तपः ॥ १॥ માત્ર એક દિવસને જ તાવ, છ માસના તેજને હરે છેનાશ કરે છે, પરંતુ ક્રોધ તે એક ક્ષણમાં જ કોટિપૂર્વ વડે ઉપાર્જન કરેલા તપને નાશ કરે છે. ૧. क्रोधः परितापकरः, सर्वस्योद्वेगकारकः क्रोधः। वैरानुषंगजनकः क्रोधः क्रोधः सुगतिहन्ता ॥२॥ प्रशमरति, श्लो० २६. ક્રોધ સંતાપને કરવાવાળો છે, કોઇ બધાને ઉગ કરવાવાળો છે, ક્રોધ વૈરયુક્ત સંબંધને ઉત્પન્ન કરનાર છે અને ક્રોધ सातिना ना ४२ना२ छे. २. क्रोधेन वर्धते कर्म, दारुणं भववर्धनम् । शिक्षा च क्षीयते सद्यस्तपश्च समुपार्जितम् ॥३॥ .' तत्वामृत, श्लो० २९०. Page #271 -------------------------------------------------------------------------- ________________ ( ૨૨૦ ) સુભાષિત–પદ્ય–રત્નાકર. ક્રોધથી સસારની વૃદ્ધિ કરનારૂ એવુ` ભયંકર કર્મ વૃદ્ધિ પામે છે, ક્રોધથી ( ગુરૂ વિગેરેએ આપેલી ) શીખામણુ નાશ પામે છે અને લાંબા સમયથી એકત્રિત કરેલ તપશ્ચર્યા તત્કાળ નષ્ટ થાય છે. ૩. क्षमी यत्कुरुते कार्य, न तत्क्रोधवशंवदः । कार्यस्य साधनी प्रज्ञा, सा च क्रोधेन नश्यति ॥ ४ ॥ મૂત્તમુદ્દાવષ્ટિ, પૃ૦ ૨૨, જો૦ ૧૨. ( ક્ષમાવાન પુરૂષ જે કાર્ય કરે છે, તે કાર્ય થયેલા મનુષ્ય કરી શકતા નથી. કેમકે કાર્યને બુદ્ધિ છે તે ક્રોધવડે નાશ પામે છે. ૪. दोषं न तं नृपतयो रिपवोऽपि रुष्टाः, कुर्वन्ति केसरिकरीन्द्रमहोरगा वा । धर्म निहत्य भवकाननदाववह्नि હી હૈં. ) ક્રોધને વશ સાધનારી જે यं दोषमत्र विदधाति नरस्य रोषः ।। ५ ।। સુમતિ નણંદોદ, જો ૨૪. 2 સંસારરૂપી વનને ખાળવામાં અગ્નિસમાન એવા ધર્મના નાશ કરીને, ક્રોધ માણસનું જે નુકસાન કરે છે તે નુકશાન રાજાઓ, કાપાયમાન થયેલા શત્રુએ, સિંહ, મેટા હાથીઓ કે મેટા નાગા નથી કરતા. (આ બધાયના નુકસાન કરતાં પણ ક્રોધે કરેલું નુકસાન ચઢી જાય છે). ૫. Page #272 -------------------------------------------------------------------------- ________________ मेष. (२२१) संचितस्यापि महतो वत्स ! क्लेशेन मानवैः।। यशसस्तपसश्चैव, क्रोधो नाशकरः परः ॥६॥ હે પુત્ર! મનુષ્યએ મહા કલેશથી ઉપાર્જન કરેલા મોટા યશ અને તપને ક્રોધ અત્યંત નાશ કરે છે. ૬. मैत्रीयशोव्रततपोनियमानुकंपा सौभाग्यभाग्यपठनेंद्रियनिर्जयाद्याः । नश्यंति कोपपुरुवैरिहताः समस्तास्तीवामितप्तरसवत् क्षणतो नरस्य ॥७॥ सुभाषितरत्नसंदोह, लो० २८. તીવ્ર અગ્નિમાં ઉના થયેલા (પારાના) રસની જેમ, કેપ રૂપી શત્રુથી હણાએલાં એવાં મિત્રતા, યશ, વૃત, તપ, નિયમ, સદ્ભાગ્ય, ભાગ્ય, અભ્યાસ અને ઈંદ્રિયવિજય વિગેરે તમામ नाश पामे छ.७. मासोपवासनिरतोऽस्तु तनोतु सत्यं, ध्यानं करोतु विदधातु बहिर्निवासम् । ब्रह्मव्रतं धरतु भैक्ष्यरतोऽस्तु नित्यं, रोपं करोति यदि सर्वमनर्थकं तत् ॥८॥ सुभाषितरत्नसंदोह, श्लो० २९. મનુષ્ય ભલે માસ માસના ઉપવાસ કરવામાં તત્પર રહે, સત્ય વચન બેલે, શુભ ધ્યાન કરે, બહાર વનમાં નિવાસ Page #273 -------------------------------------------------------------------------- ________________ (૨૨) સુભાષિત-પરત્નાકર. કરે, બ્રહ્મચર્યને ધારણ કરે, અને નિત્ય ભિક્ષા માગીને ખાય, છતાં જે તે મનુષ્ય ક્રોધને કરતે હોય તો તે સર્વ સુકૃત નિરર્થક છે. ૮. न तथाऽसिस्तथा तीक्ष्णः, सर्पो वा दुरधिष्ठितः । यथा क्रोधो हि जन्तूनां, शरीरस्थो विनाशकः ॥९॥ વાપરતંત્ર ૦, ૧, ૨, શ્લો૦ ૪. જેવી રીતે શરીરમાં રહેલ ક્રોધ પ્રાણીઓને વિનાશ કરે છે, તેવી રીતે, અત્યંત ધારવાળી તલવાર કે દુષ્ટ સર્પ પણ વિનાશ કરતા નથી. ૯. कोपोऽस्ति यस्य मनुजस्य निमित्तमुक्तो नो तस्य कोऽपि कुरुते गुणिनोऽपि भक्तिम् । आशीविषं भजति को ननु दंदशूकं, नानोग्ररोगशमिना मणिनापि युक्तं? ॥१०॥ કુમાષિત સંતો, ૦ ૨૨. જે મનુષ્યને કારણ વિનાને કેપ ઉત્પન્ન થતું હોય, તે પુરૂષ કદાચ ગુણવાન હોય તે પણ તેની કોઈ પણ ભક્તિ કરતું નથી. (કેમકે) અત્યંત ઉગ્ર વિષને ધારણ કરનાર સર્પ, જેકે તે વિવિધ પ્રકારના ઉગ્ર રેગના નાશ કરનારા મણિવડે યુક્ત હાય, તે પણ તેને કેણ સેવે? ૧૦. Page #274 -------------------------------------------------------------------------- ________________ ( २२३) , जीवोपतापकः क्रोधः, क्रोधो वैरस्य कारणम् । दुर्गतेर्वर्तनी क्रोधः, क्रोधः शमसुखार्गला ॥११॥ योगशास्त्र, प्र० ४, लो० ९. ક્રોધ જીવને ઉપતાપ કરનાર છે, ક્રોધ વેરનું કારણ છે, કોઇ દુર્ગતિને માર્ગ છે, અને ક્રોધ શમતાના સુખને માટે આડખીલી રૂપ છે. ૧૧. अवश्यं नाशिनो बाह्य-स्याङ्गस्यास्य कृते ततः । कोपः कार्यों नान्तरङ्ग ध्रुवधर्मधनापहः ॥ १२ ॥ उ०सू०टी०( भावविजय ), अ० २, पृ० ६० * તેથી કરીને અવશ્ય નાશ પામનારા આ બાહા શરીરને માટે થઈને કેપ કરે એગ્ય નથી. કેમકે તે કેપ આત્યંતર એવા નિશ્ચળ ધર્મરૂપી ધનને નાશ કરનાર છે. ૧૨. ધજન્ય નુકસાન અને ત્યાગ आत्मानं परितापयत्यनुकलं जन्मान्तरेष्वप्यलं, दचे वैरपरम्परां परिजनस्योद्वेगमापादयेत् । धत्ते सद्गतिमार्गरोधनविधौ गन्धद्विपत्वं तता, क्रोधस्येत्थमरे रिपोःक्षणमपि स्थातुं कथं दीयते ॥१३॥ संवेगगुमकन्दली, श्लो० ५. ક્રોધ નિરંતર આત્માને પરિતાપ ઉપજાવે છે, ભવાંતોને વિષે પણ અત્યંત વેરની પરંપરા આપે છે, પોતાના પરિવારને Page #275 -------------------------------------------------------------------------- ________________ ( ૨૨૪ ) સુભાષિત-પદ્ય—રત્નાકર. ઉદ્વેગ ઉપજાવે છે, તથા સતિના માર્ગના રોધ કરવામાં તે ગ ંધહસ્તીપણાને ધારણ કરે છે. તેથી અહા! આવા ક્રોધરૂપી શત્રુને એક ક્ષણ વાર પણ કેમ સ્થાન આપવુ જોઇએ ? ૧૩. क्रोधो नाशयते बुद्धि-मात्मानं च कुलं धनम् । धर्मनाशो भवेत्कोपात्, तस्मात्तं परिवर्जयेत् ॥ १४ ॥ માનસો, ૧૦ ૭, ૉ . ૦ ક્રોધ બુદ્ધિના, આત્માનેા, કુળના અને ધનના નાશ કરે છે, તથા કાપથી ધર્મના નાશ થાય છે. તેથી તે ક્રોધના ( સર્વથા ) ત્યાગ કરવેા. ૧૪. येनान्धीकृतमानसो न मनुते प्राय: कुलीनोऽपि सन्, कृत्याकृत्यविवेकमेत्यधमवल्लोके परित्याज्यताम् । धर्म नो गणयत्यतिप्रियमपि द्वेष्टि स्वयं खिद्यते, स क्षान्तिक्षुरिकाधरेण हृदय ! क्रोधो विजेयस्त्वया ॥ १५ ॥ સંવેદુમી, જો જી. ° જેનુ' મન ક્રોધથી અંધ થયુ. હાય એવા માણસ કુલીન હાય તા પણ પ્રાયે કરીને કૃત્ય અકૃત્યના વિવેકને જાણુતા નથી, લેાકમાં અધમ માણસની જેમ તજવા ધર્મને ગણતા નથી, અત્યંત પ્રિય જન કરે છે, અને પાતે પણ મનમાં ખેદ પામે છે, હું હૃદય ! ક્ષમાફી છુરીને ધારણ કરીને તારે જીતવે યાગ્ય છે. ૧૫. ચેાગ્ય થાય છે, ઉપર પણ દ્વેષ આવા ક્રોધને Page #276 -------------------------------------------------------------------------- ________________ ક્રોધ. ( ૨૨૫ ) कोपः करोति पिठ्मात्सुहृजनाना मप्यप्रियत्वमुपकारिजनापकारम् । देहक्षयं प्रकृतकार्यविनाशनं च, પતિ પશિનો મન્તિ મળ્યા છે ૬ . કુમારિતરત્નો , ઋો. ૩૮. ક્રોધ પિતા, માતા અને મિત્રજનેનું પણ અપ્રિય કરે છે, ઉપકારી મનુષ્યને પણ અપકાર કરે છે, પોતાના શરીરનો ક્ષય કરે છે, અને આરંભેલા કાર્યનો વિનાશ કરે છે. આ પ્રમાણે જાણીને ભવ્ય પ્રાણીઓ કદાપિ કેપને આધીન થતા નથી. ૧૬. दुर्गतिप्रापणे पक्षो विपक्षः शुभकर्मणाम् । સપલ શાપર શોધ, સ નાદ્રિતે તતઃ ? | ૭ | હિંગુ , g૦ ૬, ૦ ૨. જે દુર્ગતિની પ્રાપ્તિમાં પક્ષપાત કરનાર, શુભ કર્મોને શત્રુરૂપ અને આપત્તિને મિત્ર છે, તે ક્રોધને કણ આદર કરે ? ૧૭. सुदुष्टमनसा पूर्व, यत्कर्म समुपार्जितम् । तद्विपाके भवेदुग्रं, कोऽन्येषां क्रोधमुद्हेत् १ ॥१८॥ રવાર, ગોર૧૨. અત્યંત ખરાબ (કોપાયમાન) મનવડે પહેલાં જે કર્મ ઉપાર્જન કર્યું હોય તે કર્મ જ્યારે વિપાકમાં આવે છે ત્યારે અત્યંત ઉગ્ર થાય છે. તે પછી બીજાઓ ઉપર કેપ કેણ કરે ? ૧૮. ૧૫ Page #277 -------------------------------------------------------------------------- ________________ (૨૬) સુભાષિત-પદ્ય-રનાકર. यो मित्रं मधुनो विकारकरणे संत्राससंपादने, सर्पस्य प्रतिबिम्बमङ्गदहने सप्तार्चिपः सोदरः। चैतन्यस्य निषूदने विषतरोः सब्रह्मचारी चिरं, स क्रोधः कुशलाभिलाषकुशलैः प्रोन्मूलमुन्मूल्यताम् ॥१९॥ સિંદુરવાર, ઋો. ૪. જે ક્રોધ મનને વિકાર કરવામાં મદિરાના મિત્ર સમાન છે, જે ત્રાસ પમાડવામાં સપના પ્રતિબિંબ સમાન છે, જે અંગને બાળવામાં અગ્નિના ભાઈ સમાન છે, તથા જે ચેતન્યને નાશ કરવામાં વિષવૃક્ષનો ગુરૂભાઈ (સદશ) છે, તે ક્રોધને કલ્યાણને ઈચ્છવામાં કુશળ પુરૂષોએ ચિરકાળ સુધી જડમૂળથી ઉખેડી નાંખ ગ્ય છે. ૧૯. कोपेन यः परमभीप्सति हन्तुमज्ञो, नाशं स एव लभते शरभो ध्वनन्तम् । मेघ लिलंघिषुरिवान्यजनो न किंचिच्छक्नोति कर्तुमिति कोपवता न भाव्यम् ॥२०॥ કુમારિરત્નોદ, છો. ૩૭. ગર્જના કરતા મેઘને ઓળંગી જવાની ઈચ્છા રાખતું અષ્ટાપદ નામનું જાનવર જેમ ( મેઘનો નાશ કરવા જતાં ) પોતે નાશ પામે છે, તેવી જ રીતે ક્રોધ કરીને જે અજ્ઞાની માણસ બીજાને હણવાની ઈચ્છા રાખે છે તે બીજાને નુકસાન ન કરતાં પોતાને જ નાશ કરે છે. આમ સમજીને માણસે કોધી ન થવું. ૨૦. Page #278 -------------------------------------------------------------------------- ________________ औष. (२२७) કેધ અને દુશમન – क्रोधो नाम मनुष्यस्य, शरीराजायते रिपुः । येन त्यजन्ति मित्राणि, धर्माच्च परिहीयते ॥ २१ ॥ सूक्तमुक्तावलि, प्र० २११, श्लो० ९. ( ही. हं.) * ક્રોધ નામને દુશ્મન મનુષ્યના શરીરમાંથી ઉત્પન્ન થાય છે, તેનાથી મિત્રો તેને ત્યાગ કરે છે, અને તે ધર્મથી ભ્રષ્ટ थाय छे. २१. वैरं विवर्धयति सख्यमपाकरोति, ... रूपं विरूपयति मिद्यमतिं तनोति । दौर्भाग्यमानयति शातयते च कीर्ति, रोषोऽत्र रोषसहशो न हि शत्रुरस्ति ॥२२॥ सुभाषितरत्नसंदोह, श्लो० ४२. ક્રોધ વૈરને વધારે છે, મિત્રતાને નાશ કરે છે, રૂપને કદરૂપું કરે છે, હિંસક બુદ્ધિને કરે છે, કમનસીબને લાવે છે, અને કીર્તિને ઓછી કરે છે. (તેથી) ક્રોધ સમાન બીજે કોઈ दुश्मन । नथी. २२. र सने सकिन: दुःखार्जितं खलगतं वलभीकृतं च, धान्यं यथा दहति वहिकणः प्रविष्टः। Page #279 -------------------------------------------------------------------------- ________________ (૨૮) સુભાષત-પદ્યરત્નાકર. नानाविधव्रतदयानियमोपवासै-- रोषोऽर्जितं भवभृतां पुरुपुण्यराशिम् ।। २३ ॥ ગુમાવતરત્નસંતો, રૂદ્દ. મહા દુઃખથી મેળવેલા, ખળામાં લાવેલા અને ઢગલા કરેલા ધાન્યમાં જે અગ્નિને કણ પડે તે તે સર્વ ધાન્યને બાળી નાંખે છે, તેમ વિવિધ પ્રકારના વ્રત, દયા, નિયમ અને ઉપવાસાદિક મહા કવડે ઉપાર્જન કરેલા પ્રાણીઓના મોટા પુણ્યસમૂહને ક્રોધ બાળી નાંખે છે. ૨૩. देहं दहति कोपानिस्तत्क्षणं समुदीरितः। वर्धमानः शमं सर्व, चिरकालसमर्जितम् ॥ २४ ॥ तत्त्वामृत, श्लो० २८९. પ્રદીપ્ત થયેલે ક્રોધરૂપી અગ્નિ (પહેલાં તો) તેજ સમયે શરીરને બાળે છે અને પછી જે વધતો ગયો હોય તો લાંબા સમયથી એકત્રિત કરેલ શાંતિને બાળી નાખે છે. ૨૪. उत्पद्यमानः प्रथम, दहत्येव स्वमाश्रयम् । क्रोधः कृशानुवत्पश्चादन्यं दहति वा न वा ॥ २४ ॥ ચોરાણ, 5૦ ૪, ઋો૨૦. ક્રોધ, અગ્નિની જેમ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે, પ્રથમ તે પિતાના આશ્રયસ્થાનને-શરીરને–બાળે છે જ, અને પછી બીજાને બાળે કે ન પણ બાળે. (બીજાને અવશ્ય બાળે તે નિયમ નથી. ) ૨૫. Page #280 -------------------------------------------------------------------------- ________________ ક્રોષ. क्रोधो हि शत्रुः प्रथमो नराणां, ફેસ્થિતો. ફેવિનાશય | यथा स्थितः काष्ठगतो हि वह्निः, स एव वह्निर्दहते शरीरम् ॥ २६ ॥ ( ૨૨૯ ). માપવિતનીતિશાસ્ત્ર, મો. ૮૭. મનુષ્યેાના પહેલા શત્રુ ક્રોધ જ છે, કેમકે તે શરીરમાં જ રહેલેા છે અને શરીરના જ નાશ કરે છે. જેમ કાષ્ઠમાં રહેલા અગ્નિ કાષ્ઠને ખાળે છે, તેમ તે જ ક્રોધરૂપી અગ્નિ શરીરને મળે છે. ૨૬. ક્રોધ અને મદિરાઃ— रागं दृशोर्वपुषि कम्पमनेकरूपं, चित्ते विवेकरहितानि च चिंतितानि । पुंसाममार्गगमनं समदुःखजातं, कोपः करोति सहसा मदिरामदश्च ॥। २७ ॥ સુમાપિતરત્નમોદ, મો॰ ૨૭. મદિરા પીવાથી ઉત્પન્ન થયેલ મદ આંખેામાં લાલી કરે છે, શરીરમાં ધ્રુજારી પેદા કરે છે, ચિત્તમાં અનેકરૂપ (વિવ્હળતા )– ને કરે છે, વિવેકશૂન્ય વિચાર। પેદા કરે છે અને પુરૂષાને ઉધા માર્ગે ગમન કરાવે છે: ક્રોધ પણ આ બધાય દુ:ખના સમૂહને ઉત્પન્ન કરે છે. ( એટલે કે ક્રોધ અને દિરા સરખા જ દેષી છે. ) ૨૭, Page #281 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત-પદ્ય–રત્નાકર. धैर्य धुनाति विधुनोति मतिं क्षणेन, रागं करोति शिथिलीकुरुते शरीरम् । धर्म हिनस्ति वचनं विदधात्यवाच्यं, कोपो ग्रहो रतिपतिमंदिरामदश्व સુમાષિત ત્તસરો, જો ૨૬. || ૨૮ || ( ૨૩૦ ) ગ્રહની માક, કામદેવની માફ્ક અને મદિરા પીવાથી ઉત્પન્ન થતા મદની માફક ક્રોધ ક્ષણમાં ધીરજને ઢીલી કરી નાખે છે, બુદ્ધિને ફેરવી નાખે છે, લાલાશ પેદા કરે છે, શરીરને શિથિલ બનાવી દે છે, ધર્મના નાશ કરે છે અને ન ખેલવાના વચના ખેલાવે છે. ( એટલે કે ગ્રહથી પીડા પામેલ, કાસપીડિત અને મદિરાના કમાં મસ્ત માણસના જેવી જ ક્રોધીની સ્થિતિ થાય છે. ) ૨૮. કાના ઉપર ક્રાય કરવાઃ—— आत्मौपम्येन सर्वत्र, दयां कुर्वीत मानवः । अपकारिणि चेत् कोपः, कोपे कोपः कथं न ते १ ॥ २९ ॥ જાત્તાસંતિા, ૬૦ ૨, જો ૨૦૨, મનુષ્યે પેાતાની જ ઉપમાવર્ડ–પેાતાના આત્માની જેમ સ પ્રાણીને જાણીને–ચા કરવી. જો કદાચ અપકાર કરનાર ઉપર કાપ કરવામાં આવતા હાય તેા કાપ ઉપર જ કાપ કેમ ન કરવા ? ( કારણ કે કાપ જ મેટા અપકાર કરનાર છે. અને તેથી તેના ઉપર જ કાપ કરવા ઉચિત છે. ) ૨૯. Page #282 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩૧) કોષ. अपकारिणि कोपश्चेत्, कोपे कोपः कथं न ते १ । धर्मार्थकाममोक्षाणां प्रस परिपन्थिनि ॥ ३० ॥ ઉત્તરાધ્યયનસૂત્રટીશ ( મસંયમ ), પૃ૦ ૨૨૭ જો તું અપકાર કરનાર ઉપર કાપ કરતા હાય તેા તુ કાપ ઉપર જ કાપ કેમ નથી કરતા ? કેમકે તે કાપ તારા ધર્મ, અર્થ, કામ અને મેાક્ષ એ સર્વના ખળવાન શત્રુ છે— નાશ કરનાર છે. ૩૦ ક્રોધીની દુર્દશાઃ— ज्वलद्बब्बूलवद्भाति, कायः प्रायोऽतिकोपनः । मुखे छायान्तरे दाहः, सर्वेषां भीमदर्शनं ॥ ३१ ॥ દિનુબળ, પૃ. ૬, જો રૂ. ૭ પ્રાયે કરીને અત્યંત કાપવાળા પુરૂષનુ શરીર ખળતા આવળના જેવું જાજ્વલ્યમાન હેાય છે. તેના મુખ ઉપર કદાચ છાયા ( ઠંડક ) હાય પણ એના અંત:કરણમાં તે। દાહ ભરેલા હાય છે. અને તેનુ દર્શન સર્વને ભયંકર લાગે છે. ૩૧. आत्मानमन्यमथ हन्ति जहाति धर्म, पापं समाचरति युक्तमपाकरोति । पूज्यं न पूजयति वक्ति विनिन्द्यवाक्यं, કિર્ત્તિોતિન નરઃ રવજી જોયુ :? II ૩૨ ૫ સુમાનિતરત્નલોષ, શ્તે ૨૦. ર Page #283 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩૨ ) સુભાષિત–પદ્ય—રત્નાકર. કાપયુક્ત પુરૂષ પેાતાના આત્માને તથા બીજાને પણ હણે છે, ધર્મના ત્યાગ કરે છે, પાપનું આચરણ કરે છે, ચેાગ્યતાને ત્યાગ કરે છે, પૂજ્ય ગુરૂજનને પૂજતા નથી, અને નિંદવા લાયક–ખરામ-વચનને બેલે છે. ભલા, ક્રોધી માણસ શું શું અકાર્ય નથી કરતા ? કર. सन्निपातज्वरेणेव, क्रोधेन व्याकुलो नरः । कृत्याकृत्यविवेके हा, विद्वानपि जडीभवेत् ॥ ३३ ॥ સન્નિપાતના તાવની જેવા ક્રોધવડે વ્યાકુળ થયેલા પુરૂષ જો કદાચ વિદ્વાન્ હાય તા પણ કવ્ય અને અકર્તવ્યના વિવેચન કરવામાં જડ જેવા થાય છે. ૩૩. ક્રોધી અને રાક્ષસઃ— भ्रूभंगभंगुरमुखो विकराल रूपो रक्तेक्षणो दशनपीडितदंतवासाः । त्रासं गतोऽति मनुजो जननिंद्यवेषः, क्रोधेन कंपिततनुर्भुवि राक्षसो वा ॥ ३४ ॥ કુમાનિતરત્નસંદોદ, જો ?. d ભમરના ભંગથી વિચિત્ર મેાઢાવાળા, ભયંકર રૂપવાળા, લાલ આંખાવાળા, દાંતથી દબાયેલા હાઠવાળા, અતિ ત્રાસ પામેલો અને લોકાથી નિંદાયેલ વેષવાળો એવા ક્રોધથી કપાયમાન શરીરવાળો માણસ અને રાક્ષસ એ બન્ને સરખા જ લાગે છે. ૩૪. Page #284 -------------------------------------------------------------------------- ________________ ક્રોધ. ( ૨૩૩ ). કૈધના નાશને ઉપાય – क्रोधवश्रेस्तदह्राय, शमनाय शुभात्मभिः ।। श्रयणीया क्षमैकैव, संयमारामसारणिः ॥ ३५ ॥ ચોમાસા, કટ ક, ૦ ૨૨. તે કારણ માટે ક્રોધરૂપી અગ્નિને શાંત કરવા માટે શુભ આત્માવાળા પુરૂએ સંયમરૂપી ઉદ્યાનમાં નીક જેવી એક ક્ષમાને જ આશ્રય કરવો જોઈએ. ૩૫. ક્રિોધના ત્યાગનું ફળ – पुण्यं चितं व्रततपोनियमोपवासैः क्रोधः क्षणेन दहतोंधनवद्धताशः । मत्वेति तस्य वशमेति न यो महात्मा, તામિદ્વિમુપાતિ નરW T + રૂદ છે કુમાષિત રત્નસંતો, ઋો. ૨૩. વ્રત, તપ, નિયમ અને ઉપવાસ વિગેરેવડે જે પુણ્ય એકઠું કર્યું હોય તે સર્વને, જેમ અગ્નિ લાકડાને બાળે તેમ, ક્રોધ એક ક્ષણવારમાં બાળી નાંખે છે. આ પ્રમાણે જાણીને જે મહાત્મા તે ક્રોધને વશ થયે ન હોય તે પુરૂષનું પુણ્ય વૃદ્ધિ પામે છે. ૩૬. -SUF – - Page #285 -------------------------------------------------------------------------- ________________ આ રાતિ (૩૩) છે. શાંતિનું સ્વરૂપ विकल्पविषयोत्तीर्णः, स्वभावालम्बनं सदा । જ્ઞાન પરિપામે ય, સ ામ પરિવર્તિતઃ છે ? A પાનસર, રામષ્ટિ, ૦ ૨. માનસિક શુભાશુભ સંકલ્પ-વિકલ્પ રહિત, અને હમેશાં આત્માના જ સ્વભાવનું અવલંબન કરનારો એ જે જ્ઞાનને પરિપાક તે શમ કહેવાય છે. ૧. સાચી શાંતિ – જે વયસિ ઃ શનિ, સા શનિ રતિ જે મતિઃ | धातुषु क्षीयमाणेषु, शमः कस्य न जायते ? ॥२॥ ___ भागवत, स्कंध ९, अ० ९, श्लो० २९. જે પુરુષ પહેલી વયમાં શાંત હેય તે જ શાંત છે એમ મારો અભિપ્રાય છે. કેમકે શરીરની સર્વ ધાતુઓ ક્ષીણ થાય ત્યારે કેને શમ હેતે નથી? (ત્યારે તે સર્વ કઈ શાંત જ હોય છે. ૨. Page #286 -------------------------------------------------------------------------- ________________ शांति. ( २३५ ) શાંતિનું મહત્વઃ—— शम एव परं तीर्थ, शम एव परं तपः । शम एव परं ज्ञानं, शमो योगः परस्तथा ॥ ३ ॥ इतिहाससमुच्चय, अ० १२, श्लो० ३३. શાંતિ એ જ ઉત્તમ તીર્થ છે, શાંતિ જ ઉત્તમ तथ छे, શાંતિ જ ઉત્તમ જ્ઞાન છે, અને શાંતિ જ ઉત્તમ ચેાગ છે. 3. ज्ञानध्यानतपः शील- सम्यक्त्वसहितोऽप्यहो । तं नानोति गुणं साधुर्य प्राप्नोति शमान्वितः ॥ ४ ॥ ज्ञानसार, शमाष्टक, श्लो० ५. જ્ઞાન, ધ્યાન, તપ, શીલ કે સમ્યક્ત્વ સહિત એવા પણ સાધુ પુરૂષ એવા પ્રકારના ગુણુને પ્રાપ્ત કરી શકતા નથી કે જેવા પ્રકારના ગુણુને શાંતિથી યુક્ત એવા સાધુ મેળવે છે. ૪. सम्यग्दृष्टिर्ज्ञानी, ध्यानतपोबलयुतोऽत्यनुपशान्तः । तं लभते न गुणं यं, प्रशमगुणमुपाश्रितो लभते ॥ ५ ॥ प्रशमरति, श्लो० १२७. सभ्यग्दृष्टि ( सुश्रद्धावान ), ज्ञानी, ध्यान भने तयोयणયુક્ત પણ ઉપશમ રહિત સાધુ, જેવા ગુણ ઉપશમ-શાંતિ-યુક્ત સાધુ પામે છે, તેવા ગુણુ પામી શકતા નથી. ૫. आरुरुक्षुर्मुनिर्योगं, श्रयेद् बाशक्रियामपि । योगारूढः शमादेव, शुध्यत्यन्तर्गतक्रियः ॥ ६ ॥ ज्ञानसार, शमाष्टक, लो० ३. Page #287 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩૬ ) સુભાષિત-પદ્ય-રત્નાકર. યોગ ઉપર ચડવાની ઈચ્છાવાળા મુનિએ આવશ્યકાદિ બાહ્ય ક્રિયાને પણ આશ્રય કરો. પરંતુ ગ ઉપર ચડી ગયેલ અત્યંતર ક્રિયાવાળે ભેગી તો શમ થકી જ શુદ્ધ થાય છે. ૬. स्वर्गसुखानि परोक्षाण्यत्यन्तपरोक्षमेव मोक्षसुखम् । प्रत्यक्षं प्रशमसुखं, न परवशं न व्ययप्राप्तम् ।। ७ ॥ વર્ગનાં સુખ પરેશ છે, અને મોક્ષનું સુખ અત્યંત પક્ષ છે. પ્રશમ-શાંતિનું સુખ જ પ્રત્યક્ષ છે, તે પરાધીન નથી તેમ જ ધનાદિકના ખર્ચથી પ્રાપ્ત થનારું પણ નથી–સ્વાભાવિક જ છે. ૭. શાંતિમાં જ સુખ पानीयं वा निरायासं, स्वादन्नं वा भयोत्तरम् । विचार्य खलु पश्यामि, तत्सुखं यत्र निर्वृतिः ॥ ८॥ हितोपदेश. એક તરફ કોઈ પણ જાતના કષ્ટ વગર મળેલું પાણી હોય અને એક તરફ જેની પાછળ ભય રહેલો છે એવું મિષ્ટાન્ન હાયઃ એ બેમાં સારું કર્યું એ સંબંધી વિચાર કરતાં મને જણાય છે કે તે જ સુખકારક છે કે જેમાં શાંતિ રહેલી છે. (અર્થાત એ અશાંત ભજન કરતાં શાંતિવાળું પાણી વધારે સારું છે.) ૮. શાંતિરહિત પશુ સમાન – शमो हि न भवेद्येषां, ते नराः पशुसनिभाः । समृद्धा अपि सच्छास्ने, कामार्थरतिसंगिनः ॥९॥ तत्वामृत, श्लो० २६५. Page #288 -------------------------------------------------------------------------- ________________ શાંતિ. ( ૨૩૭ ) જે માણસમાં શાંતિ નથી હોતી તે મનુષ્ય પશુ સરખા જ સમજવા. કારણ કે તેવા લોકો ઉત્તમ શાસ્ત્રરૂપી સંપત્તિથી સમૃદ્ધ હોવા છતાં કામમાં અને અર્થમાં જ મગ્ન થયેલા હોય છે. ૯. શાંતિને ઉપાય विशुद्धपरिणामेन, शांतिर्भवति सर्वतः। संक्लिष्टेन तु चित्तेन, नास्ति शांतिर्भवेष्वपि ॥ १० ॥ તસ્વામૃત, ઋ૦ ૨૨. મનના પરિણામ શુદ્ધ કરવાથી દરેક રીતે શાંતિ થાય છે; અને કલેશયુક્ત ચિત્ત કરવાથી અનેક ભવમાં પણ શાંતિ નથી મળતી. ૧૦. विहाय कामान् यः सर्वान् , पुमांश्चरति निःस्पृहः । निर्ममो निरहङ्कारः, स शान्तिमधिगच्छति ॥११॥ મવિતા , ૦ ૨, ઋો ૨. જે પુરુષ સર્વ ઈચ્છાઓને ત્યાગ કરીને, નિઃસ્પૃહ-સ્પૃહા રહિત-થઈને વિચરે છે, તથા જે મમતા અને અહંકાર રહિત હોય છે, તે શાંતિને પામે છે. ૧૧. શાંતિનું ફળ – गर्जज्ज्ञानगजोत्तुंगा रङ्गद्ध्यानतुरंगमाः । जयन्ति मुनिराजस्य, शमसाम्राज्यसंपदः ॥१२॥ જ્ઞાનસાર, સમગ્ર, ઋો. ૮. Page #289 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩૮ ) સુભાષિત-પદ્ય—રત્નાકર. ગર્જના કરતા એવા જ્ઞાનરૂપી હાથીઓએ કરીને અતિ ઉન્નત અને ઉછળતા એવા ધ્યાનરૂપી અશ્વોવડે કરીને યુક્ત એવી, મુનિરાજની શમ-શાંતિ રૂપી સામ્રાજ્યની સંપત્તિ વિજયવંત વર્તે છે. ( એટલે કે શાંતિ રાખનાર મુનિ જ્ઞાન અને ધ્યાન એ બન્ને ઉપર આધિપત્ય મેળવી શકે છે.) ૧૨. ૧૨. शमसूक्त सुधासिक्तं येषां नक्तं दिनं मनः । कदापि ते न दह्यन्ते, रागोरगविषोर्मिभिः ॥ જ્ઞાનસાર, રામા, १३ ॥ ૉ . જેએનું મન દિવસ અને રાત શાંતિભર્યા સુવચને રૂપી અમૃતથી સિંચાયેલું છે તેએ, કાપણુ દિવસ, રાગ ( વસ્તુધન–મેળવવાની આસક્તિ ) રૂપી સર્પના ઝેરની ઉર્મિથી દાઝતા નથી–લેશ પામતા નથી. ૧૩. ब्रह्मचारी गृहस्थो वा, वानप्रस्थो यतिस्तथा । सर्वे तेऽथ शमेनैव प्राप्नुवन्ति परां गतिम् ॥ १४ ॥ તિહાસમુય, ૧૦ ૨૨, જો૦ ૨૪. બ્રહ્મચારી હાય કે ગૃહસ્થ હાય, વાનપ્રસ્થ હાય કે યતિ હાય, તે સર્વ એક શમવડે કરીને જ ઉત્તમ ગતિ ( મેાક્ષ )ને પામે છે. ૧૪. अनिच्छन् कर्मवैषम्यं, ब्रह्मांशेन समं जगत् । आत्माभेदेन यः पश्ये - दसौ शिवंगमी शमी ॥ १५ ॥ માનસાર, રામા, સ્ટે. ૨. Page #290 -------------------------------------------------------------------------- ________________ શાંતિ. ( ૨૩૯ ) જે શમ ગુણવાળા મનુષ્ય કથી થતી વિષમતાને ન ઈચ્છતા હતા, એટલે કે કર્મથી થતાં સુખ દુ:ખ, ઉત્તમતા–નીચતા વિગેરે તરફ઼ ઉપેક્ષા રાખતા છતા, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જ્ઞાનના અંશ વડે સમગ્ર જગતને પેાતાના આત્માથી અભેદપણે દેખે, તે મેાક્ષગામી ધાય છે. ૧૫. ध्यानवृष्टेर्दयानद्याः, शमपूरे प्रसर्पति । વિદ્યાતી વૃક્ષાનાં, મૂઝાતુન્સૂરુનું મવેત્ ॥ ૧૬ ॥ જ્ઞાનસાર, રામાષ્ટ, સ્ને૦ ૪. ધ્યાનરૂપી વરસાદથી, દયારૂપી નદીને શાંતિરૂપી પાણીને પ્રવાહ જ્યારે ફેલાવા લાગે છે ત્યારે વિકારરૂપી કાંઠાના વૃક્ષાનુ મૂળથી જ ઉન્મૂલન થઇ જાય છે. ૧૬. Page #291 -------------------------------------------------------------------------- ________________ RESSESH से क्षमा ( ३२) ક્ષમાનું આચરણ – क्षन्तव्यो मन्दबुद्धीना-मपराधो मनीषिणा । न हि सर्वत्र पाण्डित्यं, सुलभं पुरुषे क्वचित् ॥१॥ બુદ્ધિમાન પુરુષે અલ્પ બુદ્ધિવાળાને અપરાધ માફ કરો જોઈએ. કેમકે સર્વ પુરુષને વિષે કાંઈ પંડિતાઈ સુલભ હેતી નથી. ૧. ક્ષમાનું મહત્વ – शान्तिरेव महादानं, क्षान्तिरेव महातपः। क्षान्तिरेव महाज्ञानं, क्षान्तिरेव महादमः ॥२॥ महाभारत, उत्तरार्ध, अ० ११, श्लो० १२. ક્ષમા જ મોટું દાન છે, ક્ષમા જ માટે તપ છે, ક્ષમા જ मोटु ज्ञान छ, भने क्षमा मोट। हम-द्रियहमन-छे. २. नरस्याभूषणं रूपं, रूपस्याभरणं गुणः । गुणस्याभूषणं ज्ञानं, ज्ञानस्याभूषणं क्षमा ॥३॥ मणिरत्नमाला ( क्षेमेंद्र ), श्लो० ५५. પુરુષનું આભૂષણ સારું રૂપ છે, રૂપનું આભૂષણ ગુણ છે, ગુણનું આભૂષણ જ્ઞાન છે, અને જ્ઞાનનું આભૂષણ ક્ષમા છે. ૩. Page #292 -------------------------------------------------------------------------- ________________ क्षम.. (२४१) १॥३पी स्त्री: औचित्यांशुकशालिनी हृदय हे शीलाङ्गरागोज्वलां, श्रद्धाध्यानविवेकमण्डनवतीं कारुण्यहाराङ्किताम् । सद्बोधाञ्जनरञ्जिनीं परिलसच्चारित्रपत्राङ्करां, निर्वाणं यदि वाञ्छसीह परमक्षान्तिप्रियां तद्भज ॥४॥ वैराग्यशतक (पद्मानन्द), श्लो. ६२ હે હૃદય ! જો તું મોક્ષની ઈચ્છા રાખતું હોય તો, ઉચિતપણારૂપ वस्त्रपडे शोमती, शीत३४ी अंग।। 43 ०४१ (हेहीप्यमान.), શ્રદ્ધા, ધ્યાન અને વિવેકરૂપી અલંકારવાળી, દયારૂપી હારવડે યુક્ત, સારા બોધરૂપી અંજનવડે અંજયેલી અને સારા આચરણરૂપ પીળવડે દેદીપ્યમાન એવી શ્રેષ્ઠ ક્ષમારૂપી પ્રિયાને ભજ-અંગીકાર કર ! ૪. मनस्याह्लादिनी सेव्या, सर्वकालं सुखप्रदा । उपनेया त्वया भद्र, क्षमा नाम कुलांगना ॥५॥ तत्त्वामृत, श्लो. २६८ હે ભલા પુરુષ ! તારે, મનને આનંદ આપનારી, હમેશાં સુખને આપવાવાળી એવી, ક્ષમાનામની કુળવાન સ્ત્રીની સાથે લગ્ન કરવું અને એની ઉપાસના કરવી ! ૫. ક્ષમાવાનનું લક્ષણ: अद्विष्टः सर्वभूतानां, मैत्रः करुण एव च । निर्ममो निरहङ्कारः, समदुःखसुखः क्षमी ॥६॥ यतिधर्मसंग्रह, पृ. ३० Page #293 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪ર ) સુભાષિત-પદ્ય-રત્નાકર. સર્વ પ્રાણીઓ ઉપર દ્વેષ રહિત, મિત્રાઈવાળે, કરૂણાવાળો, મમતા રહિત, અહંકાર રહિત અને સુખ દુઃખમાં સમભાવવાળો જે પુરુષ હોય તે ક્ષમાવાન કહેવાય છે. ૬. ક્ષમાવાન સાચો ધમીં धर्मस्य दया मूलं. न चाक्षमावान् दयां समाधत्ते । तस्माद्यः शान्तिपरः, स साधयत्युत्तमं धर्मम् ॥ ७॥ प्रशमरति, श्लो० १६८. ધર્મનું મૂલ-કારણ દયા જ છે, અને ક્ષમા રહિત મનુષ્ય દયા કરી શકતા નથી. તેથી જે ક્ષમાવાળો હોય તે જ ઉત્તમ ધર્મને સાધી શકે છે. ૭. ક્ષમાવાન સાથેનું વર્તન कुर्यान्न कर्कशं कर्म, क्षमाशालिनि सज्जने । प्रादुर्भवति सप्ताचिर्मथिताचन्दनादपि ॥ ८ ॥ विवेकविलास, अष्टमोल्लास, श्लो० ३९६. ક્ષમાવાન એવા સજ્જન પુરુષ તરફ (કઈ દિવસ) કઠોર વર્તાવ નહીં કરો, કારણકે (ઠંડુ એવું) ચંદન પણ જે ઘસવામાં આવે તો એમાંથી આગ પ્રગટે છે. ૮. ક્ષમાવાનની ઉદાર ભાવનો – ददतु ददतु गालीलिमन्तो भवन्तो वयमपि तदभावाद्गालिदानेऽसमर्थाः । Page #294 -------------------------------------------------------------------------- ________________ ક્ષમા. ( ૨૪૩ ). जगति विदितमेतद्दीयते विद्यमानं, નહિ શીવિષાાં શો વાસૈ રતિ | જેઓ ક્ષમાના ગુણવાળા હોય છે તેઓ પોતાને ગાળે દેનારને આ પ્રમાણે કહે છે- તમે ગાળવાળા છે, તેથી ભલે ગાળ આપે, આપો ! અમે તો ગાળવાળા નથી–અમારી પાસે ગાળે નથી, તેથી અમે બીજાને ગાળો દેવામાં અસમર્થ છીએ. કેમકે જગતમાં આ વાત પ્રસિદ્ધ જ છે કે જે વસ્તુ પિતાની પાસે વિદ્યમાન હોય તેજ બીજાને આપી શકાય છે. કેમકે કઈ પણ સસલાનું શીંગડું કોઈને આપી શકતા નથી. (કેમકે સસલા પાસે શીંગડું છે જ નહીં.) ૯. दोषेषु सत्सु यदि कोऽपि ददाति शापं, ___ सत्यं ब्रवीत्ययमिति प्रविचिन्त्य सह्यम् । दोषेष्वसत्सु यदि कोऽपि ददाति शापं, मिथ्या ब्रवीत्ययमिति प्रविचिन्त्य सह्यम् ॥१०॥ | ગુમાવતરનસંવોદ, છોડ ૩૨. આપણે દોષ હોય અને કોઈ આપણને ગાળો દે–આક્રોશ કરે તો આ સત્ય કહે છે એમ ધારીને તેનું વચન સહન કરવું જોઈએ. અને જે દોષ નહીં છતાં કોઈ ગાળો આપે તો આ ખોટું બેલે છે એમ વિચારીને તેનું વચન સહન કરવું યોગ્ય છે. ૧૦.. अपकारिपु मा पापं, चिंतय त्वं कदाचन । स्वयमेव पतिष्यन्ति, कूलजाता इव द्रुमाः ॥ ११ ॥ જૈન પંચતંત્ર, છો, ૨૬૪. Page #295 -------------------------------------------------------------------------- ________________ (૨૪) સુભાષિત–પધ-રત્નાકર. હે ચિત્ત ! અપકાર કરનાર ઉપર તું કદાપિ પાપનું–તેનું અહિત કરવાનું-ચિંતવન ન કર ! કેમકે જે પાપી હશે તે, નદીના કાંઠા ઉપર ઉગેલા વૃક્ષોની જેમ, પિતાની મેળે જ પડી જશે. ૧૧. ક્ષમાનું ફળ क्षमया क्षीयते कर्म, दुःखदं पूर्वसंचितम् । चित्तं च जायते शुद्धं, विद्वेषभयवर्जितम् ।। १२॥ તત્વાકૃત, ૦ ૨૬. ક્ષમાથી પહેલાંનું ભેગું કરેલું અને દુઃખને દેવાવાળું એવું કર્મ નાશ પામે છે અને ચિત્ત પણ દ્વેષ અને ભય રહિત, એવું શુદ્ધ થાય છે. ૧૨. क्षमा धनुः करे यस्य, दुर्जनः किं करिष्यति । अणे पतितो वह्निः, स्वयमेवोपशाम्यति ॥ १३ ॥ વૃદ્ધવાળાચનતિ, ૨૦ ૨, ઋોદુરૂજેના હાથમાં ક્ષમારૂપી ધનુષ હોય તેને દુર્જન માણસ શું કરી શકે? (કાંઈ પણ કરી શકે નહીં.) કેમકે ઘાસ રહિત સ્થાનમાં પડેલે અગ્નિ પિતાની મેળે જ શાંત થઈ જાય છે. ૧૩. Page #296 -------------------------------------------------------------------------- ________________ માન (૩૩) માનની નિકતાઃ—— स्वचित्तकल्पितो गर्वः कस्य नाम न जायते १ । ઉત્પાય ટિક્રમઃ પાળ, શેતે મક્રમા॥િ & II પેાતાના મનથી કલ્પના કરેલા ગ કાને થતા નથી ? સર્વને થાય છે. જેમકે ટીટાડી નામનું પક્ષી, જાણે કે પેાતાના પગના ભારથી પૃથ્વી ભાંગી જશે એવેા ભય પામ્યુ હાય તેમ, પેાતાના બન્ને પગ ઉંચા રાખીને સુવે છે. ૧. स्थाणुर्वा पुरुषो वाऽयं दृष्ट्वेति तर्कयंति यम् । स मानी दूरतस्त्याज्यो, नम्रादिगुणवर्जनात् ॥ २ ॥ હિંગુગળ, માનમ, જો॰ર્. જેને જોઇને આ ઠુંઠુ છે કે પુરુષ છે, એવી રીતે લેાકા તર્ક કરે છે એવા, નમ્રતાદિ ગુણેાથી રહિત થએલા, માની મનુષ્યેાના દૂરથી જ ત્યાગ કરવા. ૨. हीनयोनिषु बम्भ्रम्य, चिरकालमनेकधा । '' उच्चगोत्रं सकृत्प्राप्तः, कस्ततो मानमुद्वहेत् १ ॥ ३ ॥ तत्त्वामृत, श्लो० २९९. હલકી ચેાનીએમાં લાંબા સમય સુધી અનેક વખત રખ~ Page #297 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪૬ ) સુભાષિત-પદ્ય-રત્નાકર ડપટ્ટી કરીને એકાદ વખત ઉંચા ગોત્રને મેળવીને કણ માણસ માનને ધારણ કરે? ૩. રથનં તો પુષ્પ, સમુદ્રમી શતરમ્ | लावण्यं दंभिनां तद्वन्मानिमानं निरर्थकम् ॥ ४ ॥ हिंगुलप्रकरण, मानप्रक्रम, श्लो० ४. જેમ વનમાં ઉત્પન્ન થએલું પુષ્પ, તથા સમુદ્રમાં રહેલું શીતલપાણે નિરર્થક છે તથા જેમ કપટી મનુષ્યનું લાવણ્ય નિરર્થક છે તેમ માનીનું માન નિરર્થક છે. ૪. यः स्तब्यो गुरुणा साकमन्यस्य नमनं कुतः । न छायायै न लाभाय, मानी कंथेरवन्नृणाम् ॥ ५ ॥ fહંગુરુવાર, માન , ઋો. ૨. જે માની માણસ ગુરૂની સમીપે પણ અક્કડ રહે છે તે બીજાને નમસ્કાર કરે એ વાત જ શી કરવી ? અને એટલા જ માટે એવો માની માણસ કચેરના વૃક્ષની પેઠ માણસને છાયાદાયક કે લાભદાયક થઈ શકતો નથી. ૫. मा तात ! साहसं कार्षीविभवैर्गर्वमागतः । स्वगात्राण्यपि भाराय, भवन्ति हि विपर्यये ॥ ६॥ હે ભાઈ ! વૈભવથી ગર્વ પામેલે તું સાહસ-વિચાર વિનાનું કાર્ય–ન કર ! કેમકે ભાગ્ય વિપરીત થશે–એટલે કે વૈભવને નાશ થશે ત્યારે તારા પિતાના શરીરના અવયવો પણ તને ભારભૂત થશે. ૬. Page #298 -------------------------------------------------------------------------- ________________ માન. માનથી નુકસાનઃ— विनयश्रुतशीलानां, त्रिवर्गस्य च घातकः । विवेकलोचनं लुम्पन् मानोऽन्धङ्करणो नृणाम् ॥ ७ ॥ ચોરાજી, ૬૦ ૪, જો ૨૨. ( ૨૪૭) માન ( ગર્વ ) વિનય, શ્રુત અને શીલના નાશ કરે છે, ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વષઁના ઘાત કરે છે, વિવેકરૂપી નેત્રને લાપ કરે છે, અને મનુષ્યાને અંધ બનાવે છે. ૭., हीनाधिकेषु विदधात्यविवेकभावं, धर्म विनाशयति संचिनुते च पापम् । दौर्भाग्यमानयति कार्यमपाकरोति, किं किं न दोषमथवा कुरुतेऽभिमानः १ ॥ ८ ॥ सुभाषितरत्नसंदोह, श्लो० ४५. અભિમાન–( અભિમાની માણસ )–ઉંચ અને નીચના ભેદ નથી જોઇ શકતા; ધર્મના નાશ કરે છે; પાપને ભેગુ કરે છે; દુર્ભાગ્યને લાવે છે; કરવા મેગ્ય કામને દૂર કરે છે; ભલા એવા કયા દાષ છે કે જે અભિમાન ન કરતા હાય ! ૮. उत्सर्पयन् दोषशाखा, गुणमूलान्यधो नयन् । उन्मूलनीयो मानडु - स्तन्मार्दवसरित्प्लवैः ॥ ९॥ ચોળશાસ્ત્ર, ૬૦ ૪, શ્વે૦ ૧૪. દેષરૂપી શાખાઓને વિસ્તારતા અને ગુણરૂપી મૂળાને નીચે લઈ જતા એવા માનરૂપી વૃક્ષને નમ્રતાપી નદીના પૂરવડે ઉખેડી નાખવા જોઇએ. ૯. Page #299 -------------------------------------------------------------------------- ________________ (૨૪૮) સુભાષિત-પદ્ય-રત્નાકર. अहंकारो हि लोकानां, नाशाय न तु बुद्धये । यथा विनाशकाले स्यात्, प्रदीपस्य शिखोज्ज्वला ॥१०॥ તત્વમૃત, ગો. ર૧૮. જેવી રીતે દીવાની જ્યોત નાશ થવાના વખતે વધુ તેજદાર થાય છે તે જ પ્રમાણે અહંકાર પણ માણસનો નાશ કરે છે, નહિં કે વૃદ્ધિ. ૧૦. घात्रा दत्तं मानवत्यां लघुत्वं, मानोन्मत्ते रावणे दुर्मतित्वम् । दर्योत्कृष्टे कोणिके दुर्गतित्वं, दुष्टान्मानात्सद्गतिःकेन लब्धा? ॥११॥ હિંદુનરિણ, માનપ્રમ, ગોડ. માનવતીને દેવે લઘુતા આપી, તથા અહંકારથી ઉન્મત્ત થયેલા રાવણને દુર્મતિપણું આપ્યું, કોણીકરાજાને દુર્ગતિપણું આપ્યું. એવી રીતે દુખ એવા માનથી કોણે સુગતિ મેળવી છે ? ૧૧. नीति निरस्यति विनीतमपाकरोति, कीर्ति शशांकधवलां मलिनीकरोति । मान्यान् न मानयति मानवशेन हीनः, प्राणीति मानपहंति महानुभावः ॥१२॥ સુમાષિત રત્નસંતો, મો. ક. અભિમાનના કારણે હલકો થયેલો પ્રાણી નીતિનો નાશ કરે છે; વિનયને વેગળો કરે છે; ચંદ્રના જેવી ઉજ્વળ કીર્તિને કલંકિત કરે છે; અને માન આપવા લાયક માણસોને માન Page #300 -------------------------------------------------------------------------- ________________ भान. (२४ ) નથી આપતા. આ પ્રમાણે સમજીને સારો માણસ માનને २ रे छे. १२. श्रुतशीलविनयसंक्षणस्य धर्मार्थकामविमस्य । मानस्य कोऽवकाशं, मुहूर्तमपि पण्डितो दद्यात् १ ॥ १३ ॥ प्रशमरति, श्लो० २७. શાસ્ત્ર, શીલ, અને વિનયને દુષણરૂપ, ધર્મ અર્થ અને કામને વિઘરૂપ એવા માનને કોણ પંડિત પુરૂષ એક મુહૂર્ત માત્ર પણ અવકાશ આપે ? ૧૩. शिक्षां लभते नो मानी, विद्यामीयान कर्हिचित् । विनयादिक्रियाशून्यः, स्तंभवत् स्तब्धतां गतः ॥१४॥ हिंगुलप्रकरण, मानप्रकम, श्लो० ३. વિનયાદિકની ક્રિયાથી શૂન્ય થએલો, તથા સ્તંભની પેઠે સ્તબ્ધપણને પ્રાપ્ત થએલો એ અહંકારી માણસ શિખામણુને પ્રાપ્ત કરતો નથી તથા કેઈપણ સમયે વિદ્યાને भेजवतो नथा. १४. માનને ત્યાગ – मा कुरु धनजनयौवनगर्व, हरति निमेषात् कालः सर्वम् । मायामयमिदमखिलं हित्वा, ब्रह्मपदं प्रविशाशु विदित्वा ॥ १५॥ मोहमुद्र (शंकराचार्य), श्लो० ५. Page #301 -------------------------------------------------------------------------- ________________ ( ર૫૦) સુભાષિત-પ-રત્નાકર. ધન, કુટુંબી જન અને યુવાવસ્થાને તું ગર્વ ન કર. કેમકે એક ક્ષણ વારમાં કાળ સર્વને હરણ કરે છે. માટે જીવ! આ સર્વ માયામયને છેડીને તથા બ્રહ્મનું તત્વ જાણીને તું શીધ્રપણે મેક્ષમાં પ્રવેશ કર ! ૧૫. માનથી નુકસાન અને ત્યાગ – यस्मादाविर्भवति विततिर्दुस्तरापनदीनां, यस्मिन् शिष्टाभिरुचितगुणग्रामनामापि नास्ति । यश्च व्याप्तं वहति वधधीधूम्यया क्रोधदावं, तं मानादि परिहर दुरारोहमौचित्यवृत्तेः ॥१६॥ સિંદૂર, ઋો. ૪૨. જે માનરૂપ પર્વતમાંથી ન ઓળંગી શકાય એવી આપત્તિરૂપી નદીના સમૂડ પ્રગટ થાય છે, જેમાં ઉત્તમ પુરૂષોને પ્રિય એવા ગુણરૂપી ગામનું નામ પણ નથી, વળી જે હિંસાબુદ્ધિરૂપી ધુમાડાવડે વ્યાસ એવા ક્રોધરૂપી દાવાનળને ધારણ કરે છે, તથા જેના પર ચડવું અતિ કઠણ છે, તે માનરૂપી પર્વતને, ઉચિત આચરણ કરવાથી, તજી દે. ૧૬. स्तब्धो विनाशमुपयाति नतोऽति वृद्धि, મત્ય નીતરતો થયો વા गर्वस्य दोषमिति चेतसि संनिधाय, नाहंकरोति गुणदोषविचारदक्षः ॥ १७ ॥ કુમાષિત રત્નસંતોદ, ગો૧. નદીને કિનારા ઉપર સીધું ઉભું રહેલું ઝાડ નાશ પામે Page #302 -------------------------------------------------------------------------- ________________ - માન. ( ૨૫૧ ) છે અને નમી ગયેલું ઝાડ વધે છે, એની માફક ગર્વથી ટટાર કરનાર માણસ નાશ પામે છે અને નમ્રતાથી નમનાર માણસ આગળ વધે છે. આ પ્રમાણે અભિમાનને દોષ મનમાં સમજીને ગુણ અને દોષના વિવેકવાળો મનુષ્ય અહંકાર કરતા નથી. ૧૭. ममाहमिति चैष यावदभिमानदाहज्वरः, कृतान्तमुखमेव तावदिति न प्रशान्त्युनयः । यशः सुखपिपासितैरयमसावनर्थोत्तरैः, परैरपसदः कुतोऽपि कथमप्यपाकृष्यते ॥ १८ ॥ સૂત્રતાસૂત્ર ( 10 ) g૦ રૂ. જ્યાં સુધી “ મારૂં ” અને “હું” એ ભાવનાવાળો અભિમાનરૂપી દાહજ્વર માણસને લાગેલો હોય છે ત્યાં સુધી તેને શાંતિ થતી જ નથી. કારણકે એ યમરાજના મુખ્ય સમાનજ હોય છે. એટલા માટે અનર્થથી વેગળા થયેલા અને યશના સુખનું પાન કરવાની ઈચ્છાવાળા એવા લોકો આ નાલાયક ( માન ) ને ગમે તેમ કરીને તોડી પાડે છે. ૧૮. मानी विनीतिमपहंत्यविनीतिरंगी, सर्व निहंति गुणमस्तगुणानुरागः । सर्वापदां जगति धाम विरागतः स्यादित्याकलय्य सुधियो न धरन्ति मानम् ॥ १९॥ સુભાષિતાના ૬, ૦ ૪૭. અભિમાની માણસ વિનયને નાશ કરે છે, ઉદ્ધતાઈમાં આનંદ માણે છે, તેની ગુણે પ્રત્યેની પ્રીતિ નાશ પામે છે અને Page #303 -------------------------------------------------------------------------- ________________ ( ૨૫ર ) સુભાષિત-પ-રત્નાકર. તેથી તે તમામ ગુણેને નાશ કરે છે. વળી દુનીયામાં (ગુણે ઉપરના) વિરાગના કારણે દરેક પ્રકારની આફતને પામે છે. આ પ્રમાણે સમજીને ડાહ્યા પુરૂષે માનને ધારણ કરતા નથી. ૧૯ भ्राम्यत्यूर्ध्वमुखः क्षमो नमयितुं पूज्येऽपि नो कन्धरा. मन्तःक्षिप्तकुशीलतावशतनुः प्राणी यदध्यासितः । तं मानं विपदां निधानमयशोराशेर्निदानं सदा, मुक्त्वा मार्दवमादरेण महता चेतः समभ्यस्यताम् ॥२०॥ સંવેદૃમી , g૦ ૨, ૦ ૭. હે ચિત્ત! જે માનના અધ્યાસથી માણસનું શરીર અંત:કરણમાં રહેલી ( બેસેલી ) કુશીલતા ( રૂપ લેઢાની કેશ) થી જકડાઈ જાય છે, અને તેથી તે માણસ પિતાનું મુખ ઉચું રાખી ચાલે છે. અને પૂજ્ય પુરુષની પાસે પણ પિતાની ગરદન નમાવવાને સમર્થ થતું નથી તેવા, વિપત્તિઓના ભંડારરૂપ અને અપકીર્તિના કારણરૂપ માને છેડી દઈ, મોટા આદરવડે તારે માર્દવ-નમ્રતા મેળવવા માટે અભ્યાસ કરે જઈએ. ર૦. गर्वेण मातृपितृवांधवमित्रवर्गाः, सर्वे भवंति विमुखा विहितेन पुसः । अन्योऽपि तस्य तनुते न जनोऽनुरागं, मत्वेति मानमपहस्तयते सुबुद्धिः ॥ २१ ॥ सुभाषितरत्नसंदोह, श्लो० ४९. ગર્વ કરવાથી માણસના માતા, પિતા, ભાઈ, મિત્ર વિગેરે બધા વિમુખ થાય છે. અને આ સિવાય બીજો માણસ પણ Page #304 -------------------------------------------------------------------------- ________________ માન. ( ૨૫૩ ) તેના ઉપર પ્રેમ કરતા નથી. આ પ્રમાણે સમજીને સારી બુદ્ધિવાળો માણસ માનને દૂર કરે છે. ૨૧. आयासकोपभयदुःखमुपैति मयों मानेन सर्वजननिन्दितवेषरूपः । विद्यादयादमयमादिगुणाँश्च हंति, ज्ञात्वेति गर्ववशमेति न शुद्धबुद्धिः ॥ २२ ॥ ગુમાવતરનો , ઋો. ૧૦. માન (ગર્વ) વડે કરીને સર્વ લેકમાં નિદિત વેષ અને રૂપવાળે મનુષ્ય પ્રયાસથી, કેપથી અને ભયથી ઉત્પન્ન થયેલા દુઃખને પામે છે, તથા વિદ્યા, દયા, દમન, યમ વિગેરે ગુણોને હણે છે. આ પ્રમાણે જાણુને શુદ્ધબુદ્ધિવાળો મનુષ્ય ગર્વને વશ થતો નથી. ૨૨. અધુરૂં પાત્ર:-- विषभारसहस्रेण, गवं न याति वासुकिः । वृश्चिको बिन्दुमात्रेण, ऊवं वहति कण्टकम् ॥ २३ ॥ હતોશ, g૦ ૮, ૦ ૨૧. વાસુકિ નામને નાગ હજાર ભાર વિષને ધારણ કરે છે તે પણ તેને ગર્વ હોતો નથી. અને વીંછી તો એક બિંદુ માત્ર જ વિષને ધારણ કરે છે તેમાં તે તે પોતાના કંટકનેપુછડાને-ઉંચું રાખીને ચાલે છે. ૨૩. " दिव्यं चूतरसं पीत्वा, गर्व न याति कोकिलः। पीत्वा कर्दमपानीयं, मेको रटरटायते ॥ २४ ॥ भामिनीविलास, उच्छ्रास ३, लो० २१. Page #305 -------------------------------------------------------------------------- ________________ (૨૪) સુભાષિત-પદ્ય-રત્નાકર. સ્વાદિષ્ટ આમ્રરસનું પાન કરીને પણ કેયલ ગર્વ કરતી નથી, અને દેડકે કાદવનું પાણી પીને પણ મોટા શબ્દથી ડે ડું કરે છે–ગવિષ્ટ થાય છે. ૨૪. सम्पूर्णकुम्भो न करोति शब्दम? घटो घोषमुपैति नूनम् । विद्वान् कुलीनो न करोति गर्व, गुणैर्विहीना बहु जल्पयन्ति।।२५॥ fહતો , g૦ રૂ, ઋો. ૨૧. ભરેલે ઘડો શબ્દ કરતા નથી. અને અડધે ભરેલે ઘડે અવશ્ય શબ્દ કરે છે. તેમ વિદ્વાન અને કુલીન માણસ ગર્વ કરતો નથી, અને ગુણરહિત પુરુષો બહુ બોલ્યા કરે છે–ગર્વની વાતો કરે છે એટલે પિતાની બડાઈ મારે છે. ૨૫. આઠ મદદ – जातिलाभकुलैश्वर्यबलरूपतप:श्रुतैः । कुर्वन् मदं पुनस्तानि, हीनानि लभते जनः ॥ २६ ॥ ચોપરા, પ્રક, ઋો. . જાતિ, લાભ, કુળ, ઐશ્વર્ય, બળ, રૂપ, તપ અને કૃત (શાસ્ત્રને અભ્યાસ) આ આઠ પ્રકારના મદમાંથી પ્રાણી જેને જેને મદ કરે, તે તે બીજા જન્મમાં હીન પ્રાપ્ત થાય છે. ૨૬. कुलजातितपोरूप-बललाभश्रुतश्रियाम् । मदात्प्राप्नोति तान्येव, प्राणी हीनानि मूढधीः ॥ २७ ॥ વિવેવિસ્ટાર, નવમ કણાન, . ૭. . મૂઢ પ્રાણી, કુળ, જાતિ, તપ, રૂપ, બળ, લાભ, શ્રુતજ્ઞાન Page #306 -------------------------------------------------------------------------- ________________ માન.' ( ૨૫૫ ) અને લક્ષ્મી આ આઠમાંથી કઈ પણ વસ્તુને મદ કરે, તે પરભવમાં તે જ કુલાદિક હીન–હલકા પામે છે. ર૭. जातिकुलरूपबललाभवुद्धिवाल्लभ्यश्रुतमदांधाः । क्लीवाः परत्र चेह च, हितमप्यर्थं न पश्यन्ति ॥२८॥ કરામત, આ૦ ૮૦. જાતિ, કુલ, રૂપ, બળ, લાભ, બુદ્ધિ, સ્નિગ્ધતા અને જ્ઞાનના મદથી આંધળા થએલા હલકા માણસો પોતાના હિતકારી અર્થને પણ જોઈ શકતા નથી. ૨૮. માનનું કડવું ફળ – रूपेश्वरत्वकुलजातितपोबलाज्ञा-- ज्ञानाष्टदुःखदमदाकुलबुदिरज्ञः । यो मन्यतेऽहमिति नास्ति परोधिकोऽपि, मानात् स नीचकुलमेति भवाननेकान् ॥ २९ ॥ કુમાષિત રત્નો , ઋો. કરૂ. રૂપ, ઐશ્વર્ય, કુલ, જાતિ, તપ, બળ, આજ્ઞા અને જ્ઞાન એ દુ:ખને દેવાવાળા આઠ પ્રકારના મદથી આકુળ બુદ્ધિવાળો જે અજ્ઞાની માણસ “હું જ છું” અને મારાથી કોઈ મોટે નથી” એમ માને છે તે, એ માનના કારણે, અનેક ભામાં નીચા કુળને પ્રાપ્ત કરે છે. ૨૯. जात्यादिमदोन्मत्तः, पिशाचवद्भवति दुःखितवेह । जात्यादिहीनतां परभवे च निःसंशयं लभते ॥३०॥ પ્રરામતિ, ગવ ૨૮. Page #307 -------------------------------------------------------------------------- ________________ ( ર૫૬) સુભાષિત-પદ્ય-રત્નાકર જાતિ વિગેરેના મદથી ઉન્મત્ત થયેલો આ માણસ દુનીયામાં પિશાચની માફક દુઃખી થાય છે અને પરભવમાં હલકી જાતિ વિગેરેને અવશ્ય મેળવે છે. ૩૦. जिव्हासहस्रकलितोऽपि समासहस्र-- __ यस्यां न दुःखमुपवर्णयितुं समर्थः । सर्वज्ञदेवमपहाय परो मनुष्य-- स्तां श्वभ्रभूमिमुपयाति नरोऽभिमानी ॥ ३१॥ ___ सुभाषितरत्नसंदोह श्लो० ५३. શ્રી સર્વદેવને છોડીને બીજો કોઈ પણ માણસ હજાર જીભવડે અને હજાર વર્ષમાં પણ જેના દુ:ખનું વર્ણન કરવાને સમર્થ થતું નથી એવા અતિદુ:ખદાયક નરકમાં, અભિમાન કરનાર પ્રાણી જાય છે. ૩૧. અપમાન પણ સહવું – सम्यग्विचार्येति विहाय मानं, ___ रक्षन दुरापाणि तपांसि यत्नात् । मुदा मनीषी सहतेऽभिभूती, જ ક્ષમાયામપિ નીવતાર . રર .. અધ્યાત્મકુમ, ૧૦ ૭, ઋો૮. આ પ્રમાણે સારી રીતે વિચાર કરી, માનને ત્યાગ કરીને અને દુઃખે મળી શકે તેવાં તપનું યત્નથી રક્ષણ કરીને, ક્ષમા કરવામાં શુરવીર એ પંડિત સાધુ, નીચ પુરૂષોએ કરેલાં અપમાને પણ ખુશીથી સહન કરે છે. ૩૨. Page #308 -------------------------------------------------------------------------- ________________ માન. ( ૨૫૭ ) [ શસ્ત—માન ] નોટઃ—જ્યાં જ્યાં માનને એક આદેય ગુણ તરીકે વર્ણવીને એને પ્રશસ્ત બતાવવામાં આવેલ છે ત્યાં માનના અ અભિમાન, અહંકાર કે એવા ન કરતાં એના અર્થ સાભિમાન કે સાત્વિકવૃત્તિ એવા કઇંક કરવા જોઈએ. માનની મહત્તાઃ— तावदाश्रीयते लक्ष्म्या, तावदस्य स्थिरं यशः । पुरुषस्तावदेवासौ, यावन्मानान हीयते ॥ ३३ ॥ રિાતાનુંનીય, સર્વો, જો ૬૨. O જ્યાં સુધી પુરૂષ માનથી ભ્રષ્ટ થતા નથી, ત્યાં સુધી લક્ષ્મી તેના આશ્રય કરે છે, ત્યાં સુધી તેનેા યશ સ્થિર રહે છે, અને ત્યાં સુધી જ તે પુરૂષરૂપે છે. ૩૩. अधमा धनमिच्छन्ति, धनं मानं च मध्यमाः । उत्तमा मानमिच्छन्ति, मानो हि महतां धनम् ॥ ३४ ॥ વૃદ્ધાળનીતિ, ૧૦૮, ો . ૉ. અધમ મનુષ્ય એકલા ધનને જ ઈચ્છે છે, મધ્યમ જના ધન અને માન બન્નેને ઇચ્છે છે, પણ ઉત્તમ પુરૂષા તા માત્ર એક્લા માનને જ ઇચ્છે છે. કેમકે માન જ મહાપુરૂષાનુ ધન છે. ૩૪. માનભંગ કરતાં મૃત્યુ ઉત્તમઃ- वरं प्राणपरित्यागो न मानपरिखण्डनम् । मृत्योश्च क्षणिकं दुःखं, मानभङ्गाद् दिने दिने ॥ ३५ ॥ શાળાચનીતિ, ૪૦૬, જો ૨૬. Page #309 -------------------------------------------------------------------------- ________________ ( ૨૫૮) સુભાષિત-પદ્ય-રત્નાકર. પ્રાણ ત્યાગ થાય તે સારું છે. પરંતુ માનની હાનિ થાય તે સારું નથી. કેમકે મૃત્યુથી તે એક ક્ષણ વાર જ દુઃખ થાય છે, પરંતુ માનને ભંગ થવાથી તે દિવસે દિવસે એટલે હમેશાં જીંદગી સુધી દુઃખ થાય છે. ૩૫. अरण्यं सारङ्गैर्गिरिकुहरगर्भाश्च हरिभि दिशो दिङ्मातङ्गैः सलिलमुषितं पङ्कजवनैः । प्रियाचक्षुर्मध्य-स्तन-बदनसौन्दर्यविजितैः,, सतां माने म्लाने मरणमथवा दूरगमनम् ॥३६॥ | વિવિધાવ્ય, ૦ ૨ ૭. પ્રિયાના ચક્ષુની સુંદરતાથી જીતાયેલા હરણે અરણ્યમાં નિવાસ કરે છે, પ્રિયાના મધ્ય-ઉદરવડે જીતાયેલા સિંહે પર્વતની ગુફાના મધ્યભાગમાં રહે છે, પ્રિયાના સ્તનવડે જીતાયેલા દિશાના હાથીઓ દિશાઓના અંતે રહે છે, અને પ્રિયાના મુખની સુંદરતાથી જીતાયેલા કમળના વને પાણીમાં વસે છે. તે જ પ્રમાણે પુરૂષોના માનની હાનિ થાય ત્યારે તેમનું મરણ અથવા દૂર દેશમાં ગમન એ જ શ્રેયસ્કર છે. ૩૬. માનની ભાવના – ज्वलितं न हिरण्यरेतसं, चयमास्कन्दति भस्मनां जनः । अभिभूतिभयादसूनतः, सुखमुज्झन्ति न धाम मानिनः ॥३७॥ ' રિતાની, સજ્જ ૨, ઋો. ૨૦. પરાભવના–બળવાના ભયને લીધે સળગતા અગ્નિમાં કઈ માણસ પગ મૂકતા નથી, પણ રાખના ઢગલામાં સુખેથી પગ મૂકે છે, તે જ પ્રમાણે માનવંત પુરૂષો પરાભવના ભયને લીધે પોતાના પ્રાણને સુખે ત્યાગ કરે છે, પણ પોતાના તેજનો ત્યાગ કરતા નથી. ૩૭. Page #310 -------------------------------------------------------------------------- ________________ વિના ( રૂ૪) તે વિનયની મહત્તા – मूलं धर्मद्रुमस्य धुपतिनरपतिश्रीलतामूलकन्दः, सौन्दर्याह्वानविद्या निखिलगुणनिधिर्वश्यताचूर्णयोगः। सिद्धाज्ञामन्त्रयन्त्राधिगममणिमहारोहणाद्रिः समस्तानर्थप्रत्यर्थितन्त्रं त्रिजगति विनयः किं न किं साधु धत्ते ॥१॥ ધર્મદુમ, g૦ ૧૮, ઋો. ૭૮. વિનય એ ધર્મરૂપી વૃક્ષનું મૂળ છે, દેવેંદ્ર અને નરેંદ્રની લક્ષ્મીરૂપી લતાનો મૂળકંદ છે, સૌંદર્યને બોલાવવાની વિદ્યા છે, સમગ્ર ગુણોનો ભંડાર છે, સર્વને વશ કરવા માટે ચૂર્ણને યોગ છે, સિદ્ધાજ્ઞા (પિતાની આજ્ઞા સર્વને માન્ય થાય તે) મંત્ર અને યંત્રની પ્રાપ્તિરૂપી મણિઓને મેટે રેહણાચળ પર્વત છે, તથા સમગ્ર અનર્થરૂપી શત્રુઓને નાશ કરવાનું તંત્ર છે. ભલા વિનય ત્રણ જગતમાં શું શું સારું નથી કરતા? ૧. વિનય સાચું આભૂષણनभोभूषा पूषा कमलवनभूषा मधुकरो, वचोभूषा सत्यं वरविभवभूषा वितरणम् । Page #311 -------------------------------------------------------------------------- ________________ ( ૨૬૦ ) સુભાષિત-પ-રત્નાકર मनोभूषा मैत्री मधुसमयभूषा मनसिजः, सदोभूषा सूक्तिः सकलगुणभूषा च विनयः ॥२॥ ___वचनामृतशास्त्रनीति, श्लो० ५८. આકાશનું ભૂષણ સૂર્ય છે, કમળના વનનુ ભૂષણ ભમરે છે, વચનનું ભૂષણ સત્ય છે, ઉત્તમ વૈભવનું-ધનનું-ભૂષણ દાન છે, મનનું ભૂષણ મૈત્રી એટલે સર્વ પ્રાણુઓ ઉપર મૈત્રીભાવ રાખે તે છે, વસંત ઋતુનું ભૂષણ કામદેવ છે, સભાનું ભૂષણ સારી નીતિયુક્ત વાણી છે, અને સમગ્ર ગુણેનું ભૂષણ વિનય છે. ૨. न तथा सुमहाधैरपि, वस्त्राभरणैरलतो भाति । श्रुतशीलमूलनिकषो विनीतविनयो यथा भाति ॥३॥ શ્રત અને શીળની મુખ્ય કસોટીરૂપ વિનયવડે નમ્ર થયેલ પુરૂષ જે શોભે છે, તે મહા મૂલ્યવાળા વસ્ત્ર અને આભરણેથી વિભૂષિત થયેલે પુરૂષ શોભતો નથી. ૩. વિનયને ઉપાય – विनयायत्ताश्च गुणाः सर्वे, विनयश्च मार्दवायत्तः । यस्मिन्मार्दवमखिलं, स सर्वगुणमाकत्वमामोति ॥४॥ વરામતિ, મો. ૨૬૬. સર્વે ગુણે વિનયને આધીન છે, અને વિનય મૃદુતાને આધીન છે, અને જેમાં સંપૂર્ણ મૃદુતા વસી છે તે સર્વગુણસંપન્ન થાય છે. (એટલે કે વિનય મેળવવાને ઉપાય મૃદુતા-નરસતા-છે) ૪. Page #312 -------------------------------------------------------------------------- ________________ વિનય. ( ૨૧ ) વિનય વગર નુકસાન – विनयव्यपेतमनसो गुरुविद्वत्साधुपरिभवनशीलाः। त्रुटिमात्रविषयसंगादजरामरवनिरुद्विग्नाः ॥५॥ प्रशमरति, श्लो० ७५. ગુરુઓ, વિદ્વાને અને સાધુપુરૂષનું અપમાન કરવાના સ્વભાવવાળા એવા વિનય વગરના મનવાળા માણસ, લેશમાત્ર પણ વિષયના સંસર્ગથી, દેવતાની માફક, (પોતાનાં મરણ અને વૃદ્ધાવસ્થા પ્રત્યે) બેદરકાર બને છે. (એટલે કે તેઓ એમ માને છે કે હું ઘરડો પણ થવાને નથી અને મરવાને પણ નથી. અને આ પ્રમાણે માનવાથી પાપ કરવામાં પાછી પાની કરતા નથી.) ૫. વિનયનું ફળ – यः पृष्ट्वा कुरुते कार्य, प्रष्टव्यान् स्वहितान् गुरुन् । न तस्य जायते विघ्नः, कस्मिंश्चिदपि कर्मणि ॥ ६ ॥ તૈનાતંત્ર, p. ૨૨, ગો૧૪. જે મનુષ્ય પોતાના હિતકારક અને પૂછવા લાયક ગુરૂજનને પૂછીને દરેક કાર્ય કરે છે, તેને કેઈપણ કાર્યમાં વિધ્ર આવતું નથી. ૬. आत्मानं भावयेन्नित्यं, ज्ञानेन विनयेन च । મા પુનયિમય, પત્તા મરિરિ / ૭ તથાસ્ટર, ર૦ ૧. Page #313 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત-પ-રત્નાકર : - હમેશાં જ્ઞાન અને વિનયવડે કરીને આત્માનું ચિંતન કરતા રહેવું જોઈએ. (કારણકે એમ કરવાથી) મરતી વખતે પ્રાણુને પસ્તા કરે પડતું નથી. ૭. यथा नमन्ति पाथोभिः, पाथोदाः फलदाः फलैः। नमन्ति विनयेनैव, तद्वदुत्तमपूरुषाः ॥ ८ ॥ જેમ વાદળાંઓ જળવડે કરીને નમ્ર થાય છે, અને વૃક્ષો ફળવડે નમી જાય છે, તેમ ઉત્તમ પુરૂ વિનયવડે નમ્ર થાય છે. ૮. भवन्ति नम्रास्तरवः फलागमै नवांबुभिभूरिविलंबिनो घनाः। अनुद्धताः सत्पुरुषाः समृद्धिभिः, સ્વમાનવ વૈષ પોપરિપાણ I 1 // જેમ જેમ ફળ આવતા જાય છે તેમ તેમ ઝાડવાઓ નીચાં નમતાં જાય છે, અને તવા પાણી(ના ભાર થી વાદળાએ પણ ખુબ નમી જાય છે, એ જ પ્રમાણે સજજન પુરૂષે પણ પિતાને ગમે તેટલી સંપત્તિ મળે છતાં ફુલાઈ જતા નથી. કારણકે જે પરોપકારી પુરૂષો હોય છે તેમને આ સ્વભાવ જ હોય છે. ૯. विनयफलं शुश्रूषा, गुरुशुश्रूषाफलं श्रुतज्ञानम् । ज्ञानस्य फलं विरति-विरतिफलं चावनिरोधः ॥१०॥ संवरफलं तपोबलमथ तपसो निर्जराफलं दृष्टम् । तस्मात् क्रियानिवृत्तिः, क्रियानिवृत्तेरयोगित्वम् ॥११॥ Page #314 -------------------------------------------------------------------------- ________________ વિનય. ( ૨૬૩ ) योगनिरोधाद्भवसंततिक्षयः सन्ततिक्षयान्मोक्षः । તસ્માત્ સ્થાળાનાં, સ્ક્વેાં માનનું વિનયઃ || ૨ || પ્રામતિ, જો૦ ૭૨, ૭૨, ૭૪. વિનય કરવાથી ગુરૂજનેાની સેવાનુ ફળ મળે છે; ગુરૂષનાની સેવા કરવાથી શાસ્ત્રનું જ્ઞાન મળે છે; શાસ્ત્રજ્ઞાનથી વિરતિ –સસારની વાસનાઓથી વેગળા થવાની ભાવના થાય છે; વિરતિથી ( પાપને આવવાના દ્વાર સમાન ) આશ્રવેાનું. રાકાણુ થાય છે એટલે કે સંવર થાય છે; સંવરનું ફળ તપસ્યા છે; તપસ્યા કરવાથી નિર્જરા થાય છે; નિરાથી (પ્રવૃત્તિમાર્ગની ) ક્રિયાઓ દૂર થાય છે. ક્રિયા દૂર થવાથી અયેાગિપણાની પ્રાપ્તિ થાય છે; ( મન, વચન, કાયાના) ચાગના નિરાધથી સંસારની જન્મમરણની પરંપરાના નાશ થાય છે. અને એ જન્મમરણુની પરંપરાના નાશથી મેાક્ષની પ્રાપ્તિ થાય છે; એટલા માટે તમામ કલ્યાણકારક પ્રવૃત્તિનું મુખ્ય સ્થાન વિનય છે. ૧૦, ૧૧, ૧૨. ज्ञानभावनया जीवो लभते हितमात्मनः । विनयाचारसंपन्नो विषयेषु पराङ्मुखः ॥ १३ ॥ तत्वामृत, જ્ઞે ૦ ૪. વિનયયુક્ત આચારથી સહિત એવા ઇંદ્રિયાના વિષયેાથી વેગળા થયેલા પ્રાણી જ્ઞાનયુક્ત ભાવના વડે પેાતાના હિતને પામે છે. ૧૩. Page #315 -------------------------------------------------------------------------- ________________ boood माया (३५) ७०००००००००००००/ ००००८ brooc 3000२०००००oct 10000 ooooc ......00 [000000000000 oooooooo000000 भायानी निधा: असूनृतस्य जननी, परशुः शीलशाखिनः । जन्मभूमिरविद्यानां, माया दुर्गतिकारणम् ॥ १ ॥ योगशास्त्र, प्र० ४, श्लो० १५. भाया थे असत्यनी भातासमान - उत्पत्तिस्थान- छे; शीलરૂપ વૃક્ષના નાશ કરવામાં કુહાડા સમાન છે, અજ્ઞાનની જન્મभूमि छे, मने दुर्गतिनुं अरगु छे. १. दौर्भाग्यजननी माया, माया दुर्गतिवर्तनी । नृणां स्त्रीत्वप्रदा माया, ज्ञानिभिस्त्यज्यते ततः ॥ २ ॥ विवेकविलास, उ० ९, ० ८. માયા દાર્ભાગ્યને ઉત્પન્ન કરનારી છે, માયા દુર્ગતિના માર્ગ છે, તથા માયા પુરૂષને સ્ત્રીપણું આપનારી છે, તેથી જ્ઞાની પુરૂષા માયાના ત્યાગ કરે છે. २. या प्रत्ययं बुधजनेषु निराकरोति, पुण्यं हिनस्ति परिवर्द्धयते च पापम् । सत्यं निरस्यति तनोति विनिंद्यभावं, तां सेवते निकृतिमत्र जनो न भव्यः ॥ ३ ॥ सुभाषितरत्नसंदोह, लो० ६१. Page #316 -------------------------------------------------------------------------- ________________ માયા. ( ૨૬૫ જે માયા સમજદાર માણુસેામાં વિશ્વાસના નાશ કરે છે, પુણ્યના નાશ કરે છે, પાપની વૃદ્ધિ કરે છે, સત્યના નાશ કરે છે, નિંદવાયેાગ્ય ભાવને ઉત્પન્ન કરે છે એવી માયાને ભલે માણસ સેવતા નથી. ૩. માયાની પ્રબળતાઃ सुत्यजं रसलाम्पट्यं, सुत्यजं देहभूषणम् । सुत्यजाः कामभोगाद्या दुस्त्यजं दम्भसेवनम् ॥ ४ ॥ રસને વિષે લંપટપણું સુખે કરીને તજી શકાય છે, શરીરનાં ભૂષણે। સુખે કરીને તજી શકાય છે, કામ ભાગાદિક સુખે કરીને તજી શકાય છે, પરંતુ દંભનું સેવન દુ:ખે કરીને તજી શકાય છે. દંભ-કપટ-ના ત્યાગ કરવા દુષ્કર છે. ૪. માયાથી નુકસાનઃ— मायाशीलः पुरुषो यद्यपि न करोति किंचिदपराधम् । सर्प इवाविश्वास्यो भवति तथाऽप्यात्मदोषहतः ।। ५ ।। પ્રશમતિ, જો૦ ૨૮. કપટી માણસ જોકે ( કેટલીક વખત ) કાઇ પણ પ્રકારના ગુન્હા નથી કરતા છતાં પણ પેાતાના જ દેાષવડે હણાયેલા એવા તેનેા, સાપની માફક, કાઇ પણ વિશ્વાસ કરતુ નથી. ૫. अधीत्यनुष्ठानतपः शमाद्यान्, धर्मान् विचित्रान् विदधन् समायान् । Page #317 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત–પદ્ય રત્નાકર. न लप्स्यसे तत्फलमात्मदेहक्लेशाधिकं तांश्च भवांतरेषु ॥ ६ ॥ ( ૨૬૬ ) अध्यात्मकल्पद्रुम, अ० ७, लो० ११. શાસ્ત્રાભ્યાસ, ધર્માનુષ્ઠાન, તપસ્યા શમ, વિગેરે વિગેરે અનેક ધર્મ અથવા ધર્મ કાર્યો માયા સાથે આચરે છેતેથી તું, તારા શરીરને કલેશ થવા ઉપરાંત, ભવાંતરને વિષે ખીજું કાંઇ પણ ફળ મેળવવાના નથી અને તે ધર્મ વિગેરે પણ તને ભવાંતરમાં મળવાનાં નથી. ૬. कौटिल्यपटवः पापा मायया बकवृत्तयः । भुवनं वञ्श्चयमाना वञ्चयन्ते स्वमेव हि ॥ ७ ॥ ચોળશાસ્ત્ર, ૬૦ ૪, ૉ ૧૬. ર માયાવડે બગલાની જેવા આચરણવાળા અને કુટિલતામાં હશિયાર એવા પાપી મનુષ્યા જગને ઠગતા છતાં ખરી રીતે પેાતાના આત્માને જ ઠંગે છે. ૭. शीलवतो यमतपः शमसंयुतोऽपि, नात्राश्नुते निकृतिशल्यधरो मनुष्यः । आत्यंतिकीं श्रियमबाधसुखस्वरूपां शल्यान्वितो विविधधान्यधनेश्वरो वा ॥ ८ ॥ सुभाषितरत्नसंदोह, श्लो० ५८. જેવી રીતે ચિતાવાળા માણસ અનેક પ્રકારના ધન અને ધાન્યના માલિક હોય છતાં તેનું સુખ નથી માણી શકતા તે જ Page #318 -------------------------------------------------------------------------- ________________ ( ૨૬૭ ) પ્રમાણે કપટ કરવાની ચિંતાવાળા માણસ બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરનાર હાય કે યમ, તપ અને શમથી સહિત હાય તેા પશુ, અવિનાશી નિરાખાધ માક્ષના સુખના સ્વાદ લઇ શકતા નથી. ૮. માયા. दम्भेन व्रतमास्थाय, यो वाञ्छति परं पदम् । હોદ્દનાથં સમાજ્ય, સોળ્યે પારં ચિયાતિ || o || જે પુરૂષ દંભ–માયાથી વ્રત ગ્રહણ કરીને મેાક્ષપદ મેળવવાને ઇચ્છે છે, તે પુરૂષ લાઢાના વહાણમાં આરૂઢ થઈ સમુદ્રુના પાર પામવાને ઇચ્છે છે એમ જાણવું. ૯. किं व्रतेन तपोभिर्वा, दम्भश्चेन्न निराकृतः । किमादर्शेन किं दीपैर्यद्यान्ध्यं न दृशोर्गतम् ॥ १० ॥ જેમ નેત્રની અંધતા દૂર થઈ ન હેાય તે અરિસાવડ કે દીવાવડે શુ ફળ છે ? કાંઇજ નથી, તેમ જો દલ-કપટને દૂર કર્યા ન હાય તેા વ્રતવડે કે તપવડે શું ફળ છે ? ૧૦. क्लेशार्जितं सुखकरं रमणीयमर्घ्य, धान्यं कृषीवलजनस्य शिखीव सर्वम् । भस्मीकरोति बहुधाऽपि जनस्य सत्यं, मायाशिखी प्रचुरदोषकरः क्षणेन ॥ ११ ॥ सुभाषितरत्नसंदोह, श्लो० ५९. જેવી રીતે અગ્નિ, દુ:ખપૂર્વક ભેગા કરેલા, સુખને આપવાવાળા મનેાહર અને મૂલ્યવાન એવા ખેડુતલાકના અનાજને ખાળીને રાખ કરી નાખે છે, તે જ પ્રમાણે ઘણા દોષને કરવા Page #319 -------------------------------------------------------------------------- ________________ (૨૬૮) સુભાષિત-પ-રત્નાકર. વાળા એવો માયારૂપી અગ્નિ પણ ઘણે ભાગે માણસના સત્યને બાળીને રાખ કરી નાખે છે. ૧૧. કપટીનું લક્ષણ मुखं पबदलाकारं, वाचश्चन्द्रनशीतलाः। हृदयं कर्तरीभूतमेतद्भूर्तस्य लक्षणम् ॥ १२ ॥ प्रबन्धचिंतामणि, पृ० १५३, श्लो० १. ધૂર્તનું એ લક્ષણ છે કે એનું મોટું કમળના પત્ર જેવું સુન્દર, વાણુ ચદનના જેવી શીતળ હોય છે પણ હૃદય કાત ના જેવું ફૂર હોય. ૧૨. કપટી અને મચ્છર – प्राक् पादयोः पतति खादति पृष्ठमांसं, कर्णे कलं किमपि रौति शनैर्विचित्रम् । छिद्रं निरुप्य सहसा प्रविशत्यशंकः, सर्व खलस्य चरितं मशकः करोति ॥ १३ ॥ हितोपदेश. મચ્છરની માફક જ લુચ્ચો માણસ પણ–પહેલાં પગમાં પડે છે અને પછી પીઠનું માંસ ખાય છે (પિતાની પછવાડે નિંદા કરે છે), કાનમાં ધીમે ધીમે કંઈક વિચિત્ર પ્રકારને મિઠા અવાજ કરે છે અને જે અવસર મળે કે તરતજ કઈપણ પ્રકારની શંકા રાખ્યા વગર પેસી જાય છે. ૧૩. Page #320 -------------------------------------------------------------------------- ________________ માયા, ( ૨૬૯) માયાનું કડવું ફળઃ– या छेदमेददमनांकनदाहदोह वातातपालजलरोधवधादिदोवा । मायावशेन मनुजो जननिंदनीयां, तिर्यग्गतिं ब्रजति तामतिदुःखपूर्णाम् ॥१४॥ કુમારિરત્નસંરો, જો વ8. જે તિર્યંચગતિ છેદન, ભેદન, ઇંદ્રિય છેદન, ગરમી, દહન, પવન, તડકે, અન્ન અને પાણીને નિરાધ અને વધુ વિગેરે દેવડે યુક્ત છે, એવી કેને નિંદવાલાયક અને અત્યંત દુખથી ભરેલી એવી ગતિને, માણસ કપટ કરવાથી પામે છે. ૧૪. या मातृभ्रातृपितृबांधवमित्रपुत्र वस्त्राशनाभरणमंडनसौख्यहीनाः । दीनानना मलिननिंदितवेषरूपा नारीषु तासु भवमेति नरो निकृत्या ॥ १५॥ કુમાષિત સ્ત્રાવો છો. વ૭. જે સ્ત્રીઓ માતાના સુખથી રહિત હોય, ભાઈના સુખથી રહિત હોય, પિતાના સુખ વગરની હેય, કુટુંબના સુખ વગરની હોય, સખીના સુખ વગરની હોય, પુત્રના સુખથી હીન હોય, સુંદર કપડા વગરની હોય, પુરતું ખાવાનું ન મળતું હોય, ઘરેણુ વગરની હોય કે શણગારના કોઈપણ સામાન વગરની હોય એવી દીન મુખવાળી, ગંદા વેષવાળી અને નિંદાયેલા રૂપવાળી હેય; એવી સ્ત્રીઓમાં કપટ કરવાથી માણસ જન્મ પામે છે. ૧૫. આ હીન હાલ સખીના મુખ વગર Page #321 -------------------------------------------------------------------------- ________________ ऋजुता ( ३६ ) ऋजुताः भायाना नाशन। उपाय:तदार्जवमहौषध्या, जगदानन्दहेतुना । जयेज्जगद्रोहकरीं, मायां विषधरीमिव ॥ १ ॥ योगशास्त्र, च० प्र०, लो० १७. તેથી જગતના દ્રોહ કરનારી સર્પણી સમાન માયાને જગતના જીવાને આનંદના હેતુરૂપ એવી સરલતા રૂપી મહા भोषधीवडे तवी. १. ऋतानु सेवन: विश्वस्तानपि वञ्चयत्यनुदिनं मित्रे गुरौ बन्धुषु, प्रायेणच्छलमीक्षते क्षणमपि द्रोहं विना दुस्थितः । जागर्ति स्वपिति प्रतारणधिया यां सेवयन्निस्त्रपो, मायायाः प्रतिकूलमार्जवमरे तस्याः समासेव्यताम् ॥ २ ॥ संवेगद्रुमकन्दली, पृ० ३, श्लो० ८. હે ચિત્ત ! જે માયાને સેવનારે પુરૂષ નિર્લજ થઈને પ્રતિદિવસ વિશ્વાસુ માણસાને પણ છેતરે છે, પ્રાયે કરી પેાતાના મિત્ર, ગુરૂ, અન્ધુએમાં પણ છળની દૃષ્ટિથી જીવે છે, ક્ષણવાર Page #322 -------------------------------------------------------------------------- ________________ ઋજુતા. ( ૨૭૧ ) પણ દ્રોહ વિના રહી શકતા નથી, અને હુંમેશા બીજાને છેતરવાની બુદ્ધિ રાખી જાગે છે અને સુવે છે, અર્થાત્ જાગતાં અને સુતાં પશુ ખીજાએને છેતરવાના જ વિચાર કર્યો કરે છે, તેવી માયાને પ્રતિકૂલ એવી સરલતા રાખવી જોઈએ, તેથી તું તેનું સેવન કર ! ૨. ઋજુતા મેાક્ષનું મૂળઃ— नानार्जवो विशुध्यति, न धर्ममाराधयत्यशुद्धात्मा । धर्मादृते न मोक्षो मोक्षात्परं सुखं नान्यत् ॥ ३ ॥ પ્રશમરતિ, જો ૧૭૦. O ઋજુતા-સરળતા-વગરના માણસ શુદ્ધ થઈ શકતા નથી, અશુદ્ધ આત્માવાળા માણસ ધર્મનું આરાધન કરતા નથી; ધર્મ વગર મેાક્ષ મળતુ નથી અને મેાક્ષને છેડીને ખીજું કાઈ સુખ નથી. ( એટલે આ બધાનું મૂળ ઋજુતા-સરળતા છે. ) ૩. 137 Page #323 -------------------------------------------------------------------------- ________________ सोलनी निहा: लोभ (३७) सर्वेषामपि पापानां निमित्तं लोभ एव हि । चातुर्गतिकसंसारे, भूयोभ्रमनिबन्धनम् ॥ धर्मपरीक्षा, पृ० ४६. ( आ. स. ) १ ॥ * લાભ જ સર્વ પાપનું કારણ છે, તથા ચાર ગતિરૂપ સંસારમાં વારવાર ભ્રમણ કરણવાનુ કારણ પણ લાભ જ છે. स्थले चरेच्च बोहित्थं, शिलायामुदयेत्कजम् । लभेत्कं मृगतृष्णातस्तदा हि लोभतः सुखम् || २॥ हिंगुलप्रकरण, लोभप्रक्रम, लो० १. ले स्थापर वडा यावे, पत्थरपर भागे, तथा आंञવાનાં પાણીમાંથી જો પાણી મલે, તાજ લેાભથી સુખ મલે. ૨. संसारसरणिर्लोभो लोभः शिवपथाचलः । सर्वदुःखखनिर्लोभो लोभो व्यसनमन्दिरम् ॥ ३ ॥ शोकादीनां महाकन्दो लोभः क्रोधानलानिलः । मायावल्लीसुधाकुल्या, मानमत्तेभवारुणी ॥ ४॥ योगसार, प्र० ५, लो० १६, १७. ૧ આ શબ્દ સંસ્કૃત ભાષાનેા નથી પણ દેશ્ય ભાષાના છે. Page #324 -------------------------------------------------------------------------- ________________ લોભ. ( ૭૩ ) લેભ જ સંસારને માર્ગ છે, લોભ જ ક્ષમાર્ગને અટકાવનાર પર્વત સમાન છે, લેભ જ સર્વ દુઃખની ખાણ છે, લેભ જ સર્વ વ્યસનનું મંદિર છે, લેભ જ શેકાદિકના મેટા મૂળ સમાન છે, લોભ જ ક્રોધરૂપી અગ્નિને દીપાવનાર વાયુ સમાન છે, લેભ જ માયારૂપી વેલડીને પલ્લવિત કરવામાં અમૃતની નીક સમાન છે, અને લેભ જ માનરૂપી મન્મત્ત હાથીને વધારે ગાંડો બનાવનાર મદિરા સમાન છે. ૩, ૪. लोभात् क्रोधः प्रभवति, लोभात् कामः प्रजायते । માત મોદઢ નાચ, સોમઃ પ રિ પ હિતોરા, મિત્રામ, ઋો. ૨૭. લેભથી ક્રોધ ઉત્પન્ન થાય છે, લેભથી કામ ઉત્પન્ન થાય છે, લેભથી મેહ ઉત્પન્ન થાય છે અને લેભથી નાશ (મૃત્યુ) પ્રાપ્ત થાય છે, તેથી લોભ સર્વ પાપનું કારણ છે. પ. लोभः प्रतिष्ठा पापस्य, प्रसूतिर्लोभ एव च । द्वेषक्रोधादिजनको लोभः पापस्य कारणम् ॥६॥ પાપની પ્રતિષ્ઠા લેભ છે એટલે કે લેભ પાપનું સ્થાન છે, લોભ જ પાપને ઉત્પન્ન કરનાર છે, દ્વેષ અને ક્રોધ વિગેરેને પિતા (ઉત્પન્ન કરનાર) પણ લોભ જ છે, અને લેભ સર્વ પાપનું કારણ છે. ૬. आकरः सर्वदोषाणां, गुणग्रसनराक्षसः । વન્દ્રો ચરનવેથીનાં, રોમઃ સર્વાર્થવાધ | ૭ | ચોનારા, ઝ૦ ૪, ઋો૨૮. ૧૮ Page #325 -------------------------------------------------------------------------- ________________ (' ૨૭૪ ) સુભાષિત-પદ્મ-રત્નાકર. લાભ સર્વ દાષાની ખાણુ સમાન છે, ગુણુાને ગળી જવામાં રાક્ષસ સમાન છે, કષ્ટરૂપી વેલડીના મૂળસમાન છે, અને સ પ્રકારના અને ખાધા કરનારા છે. ૭. कलहकलभविन्ध्यः क्रोषगृधश्मशानं, व्यसन भुजगरंधं द्वेषदस्युप्रदोषः । सुकृतवनदवाग्निर्मार्दवाम्भोदवायुर्नयनलिनतुषारो ऽत्यर्थमर्थानुरागः ॥ ८ ॥ સિન્દૂબળ, જો ૪૨. ધનને વિષે જે અત્યંત અનુરાગ (પ્રીતિ ) છે, તે ક્લેશરૂપી હાથીને ઉત્પન્ન થવાના વિધ્ય પર્વત છે, ક્રોધરૂપી ગીધપક્ષીને ક્રીડા કરવા માટે શ્મશાન સમાન છે, દુ:ખરૂપી સને રહેવાના રાફડા સમાન છે, દ્વેષરૂપી ચારને ફરવાની રાત્રિ સમાન છે, પુણ્યરૂપી વનને ખાળી નાંખવામાં દાવાનળ સમાન છે, માઈ વરૂપી વાદળાંને વીખેરવામાં વાયુ સમાન છે, અને નીતિરૂપી કમળને બાળી નાંખવામાં હિમ સમાન છે. ૮. લાભની પ્રબળતાઃ— अहो लोभस्य साम्राज्य - मेकच्छत्रं महीतले । तरवोऽपि निधिं प्राप्य, पादैः प्रच्छादयन्ति यत् ॥९॥ ચોવાજ, મ૦ ૪, જોર્ની ટીન, જો ર્. અહા ! આ પૃથ્વીપર લાભનું એક છત્રવાળું સામ્રાજ્ય કેવુ છે? કે જેથી વ્રુક્ષા પણ ધનના ભંડાર પામીને પેાતાના મૂળીયાંવડે તેને ઢાંકી દે છે-છુપાવે છે. ૯. Page #326 -------------------------------------------------------------------------- ________________ vvvvvvvvvvvv //vv/www/ •ny vv * * * //vvvvvvvv લેભ. ( ર૭૫ ). प्राप्योपशान्तमोहत्वं, क्रोधादिविजये सति । लोभांशमात्रदोषेण, पतन्ति यतयोऽपि हि ॥ १० ॥ વારાણ, પ્ર૪, ૦ ૨૨ ટકા, સો. ૭. ઉપશાંત મેહ નામના અગ્યારમા ગુણ સ્થાનકને પામીને ત્યાં ક્રોધાદિકને ( ક્રોધ, માન, માયાને) વિજય (ઉપશમ) કર્યા પછી તથા લોભના પણ કેટલાક અંશે ઉપશમાવ્યા પછી પણ, માત્ર લોભના અમુક અંશના દોષવડે, મુનિએ પણ નીચે પડે છે. (પડતા પડતા છેક મિથ્યાત્વ ગુણસ્થાને આવી જાય છે.) ૧૦. नानाकर्मविपाकपाकवसतां हा नारकाणां भवे, मानाऽमानविचारमुक्तमनसां कामं तिरश्वां पुनः । मानां शुभधर्मकर्मधरतां देवार्चनं कुर्वतां, लेखानां खलु दुर्जयो हि सततं लोभो जगद्व्यापकः ॥११॥ हिंगुलप्रकरण, लोभप्रक्रम, श्लो० ५. હા! નાના પ્રકારના કર્મોના વિપાકરૂપી પાકમાં વસતા એવા નારકીઓના ભવમાં, તથા માન અને અમાનના વિચારથી રહિત છે મન જેમના એવા તિર્યંચોના ભવમાં, તથા શુભ ધર્મ કાર્યોને ધારણ કરતા એવા મનુષ્યના ભવમાં અને દેવપૂજા કરતા એવા દેવોના ભવમાં પણ, જગતને વ્યાપી રહેલો એ લાભ ખરેખર, હમેશાં દુઃખે કરીને છતાય તેવે છે. ૧૧. ૨ રણ શબ્દને અર્થ દેવના થાય છે. Page #327 -------------------------------------------------------------------------- ________________ 15 (ર૭૬). સુભાષિત-પદ્ય-રત્નાકર. લભ અને સાપ सर्पोऽनिष्टोऽथवा लोभो द्वयोर्लोभस्त्वनिष्टकः । दशेच मर्दितः सर्पो लोभो दशति सर्वदा ॥ १२ ॥ fહંગુરુષRળ, હોમકમિ, જો ૨. સર્પ દુઃખદાઈ કે લેભ દુઃખદાઈ ? (એમ જે સવાલ પૂછવામાં આવે તે) બન્નેમાંથી લાભ દુઃખદાઈ છે. કેમકે સર્પને જે દાબવામાં આવે તો જ તે કરડે છે, પણ લેભ તો હંમેશાં ડંખ્યા કરે છે. ૧૨. લભ અને અગ્નિ शीतो रविर्भवति शीतरुचिः प्रतापी, ___ स्तब्धं नभो जलनिधिः सरिदंबुदप्तः । स्थायी मरुच्च दहनोऽदहनोऽपि जातु, लोभानलस्तु न कदाचिददाहकः स्यात् ॥ १३ ॥ सुभाषितरत्नसंदोह, श्लो० ६३. કદાચ સૂર્ય ઠડે થઈ જાય, ચંદ્રમા ગરમ થઈ જાય, આકાશ સ્તબ્ધ થઈ જાય, સમુદ્ર સરિતાઓનાં પાણીથી સંતુષ્ટ થઈ જાય, પવન સ્થીર બની જાય અને અગ્નિ શાંત બની જાય; છતાં પણ ભરૂપી અગ્નિ કદીપણ પોતાની ( હૃદયને) બાળવાની ક્રિયાને છેડતા નથી. ૧૩. लब्धेधनज्वलनवत् क्षणतोऽपि वृद्धि, लाभेन लोभदहनः समुपैति. जंतोः । Page #328 -------------------------------------------------------------------------- ________________ લેબ. विद्याऽऽगमत्रततपः शमसंयमादीन्, भस्मीकरोति यमिनां स पुनः प्रवृद्धः ॥ १४ ॥ ( ૨૭૭ ) લાભની અમર્યાદાઃ— સુમાનિતરત્નસંોહ, જો ૬૪. જેમ લાકડા નાખવાથી અગ્નિ ક્ષણભરમાં વૃદ્ધિ પામે છે, તેવીજ રીતે પ્રાણીના લેાભરૂપી અગ્નિ લાભરૂપી ઇંધણુથી વૃદ્ધિ પામે છે: વળી જો એ વધારે જોરદાર અને તા સંયમશીલ મનુષ્યેાનાં જ્ઞાન, શાસ્ર, વ્રત, તપ, શમ અને સંયમને બાળીને ભસ્મ કરી નાખે છે. ૧૪. न सहस्राद्भवेत्तुष्टिर्न लक्षान्न च कोटिभिः । न राज्यान्न च देवत्वान्नेन्द्रत्वादपि देहिनाम् ॥ १५ ॥ ઉત્તરાધ્યયનસૂત્ર, પૃ.૨૨૨. (વિ.ધ.ત.) ક મનુષ્યને હજારથી તૃપ્તિ થતી નથી, લાખથી સંતાષ થતા નથી, કરાડથી પણ સતેાષ થતા નથી, રાજ્ય મળવાથી સતાષ થતા નથી, દેવપણું પ્રાપ્ત થવાથી સતાષ થતા નથી, તથા ઈંદ્રપણું પ્રાપ્ત થયા છતાં પણુ સતેષ થતા નથી. ૧૫. आकांक्षितानि जन्तूनां संपद्यन्ते यथा यथा । તથા તથા વિશેષાસૌ, મનો મત્ત દુવિતમ્ ॥ ૨૬ ॥ શ્રાદ્ધવિધિ, પૃ૦ ૨૦૦. પ્રાણીઓને જેમ જેમ ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય છે, તેમ તેમ વધારે વધારે પ્રાપ્ત કરવાની ભાવનામાં તેનું મન દુ:ખી થાય છે. ૧૬. Page #329 -------------------------------------------------------------------------- ________________ (206) સુભાષિત—પદ્ય–રત્નાકર, || ॥ धनहीनः शतमेकं सहस्रं शतवानपि । सहस्राधिपतिर्लक्षं, कोटिं लक्षेश्वरोऽपि च ॥ १७ ॥ कोटीश्वरो नरेन्द्रत्वं नरेन्द्रश्चक्रवर्तिताम् । चक्रवतीं च देवत्वं, देवोऽपीन्द्रत्वमिच्छति इन्द्रत्वेऽपि हि संप्राप्ते यदिच्छा न निवर्तते । मूले लघीयांस्तल्लोभः, शराव इव वर्धते ॥ १९ ॥ ॥१८॥ ચોળશાસ્ત્ર, પ્ર૦ ૪, જો॰ ૨૧, ૨૦, ૨. ધનરહિત પુરૂષ સેાની ઇચ્છા કરે છે, સારૂપીયાવાળા હજારની ઇચ્છા કરે છે, હજાર રૂપીયાના સ્વામી લાખને ઇચ્છે. છે અને લાખ રૂપીયાના સ્વામી કરાડ રૂપીયાની ઇચ્છા રાખે છે. કોટી ધનના સ્વામી રાજા થવાને ઇચ્છે છે, રાજા થા હાય તા તે ચક્રવતી થવા ઇચ્છે છે, ચક્રવતી થાય તેા તે દેવપણાને-દેવ થવાને-ઇચ્છે છે, અને દેવ થયા હાય તે તે ઇંદ્રપણાને ઇચ્છે છે—ઇંદ્ર થવાની ઇચ્છા કરે છે. ઇંદ્રપણું પ્રાપ્ત થયા છતાં પણ ઇચ્છાની નિવૃત્તિ થતી નથી-સ ંતાષ થતા નથી, તેથી કરીને એમ જણાય છે કે--શરાવળા-રામપાત્ર–ની જેવા લેાભ મૂળમાં નાના હાય છતાં અનુક્રમે (જેમ જેમ એનું પાણ થતુ જાય તેમ તેમ) વૃદ્ધિ પામતા જાય છે.૧૭, ૧૮, ૧૯. इच्छति शती सहस्रं सहस्री लक्षमीहते । लक्षाधिपस्ततो राज्यं, राज्याच्च स्वर्गमीहते ॥ २० ॥ જૈનપંચતંત્ર, ૪૦ ૨૮, જો ૬૨. સેા રૂપીયાવાળા હજારને ઇચ્છે છે, હજારવાળા લાખને Page #330 -------------------------------------------------------------------------- ________________ લેાભ. ( ૨૭૯ ) ઇચ્છે છે, લાખના સ્વામી રાજ્યને ઇચ્છે છે, અને રાજ્ય મળ્યા પછી સ્વર્ગને ઈચ્છે છે. ૨૦, यथा लाभस्तथा लोभो लाभाल्लोभः प्रवर्धते । माषद्वयाश्रितं कार्यं, कोट्याऽपि न हि निष्ठितम् ॥२१॥ ત્રિષ્ટી, જ્યે ?, સ॰રૂ, જો ૬. જેમ જેમ લાભ મળે તેમ તેમ લેાભ થાય છે, લાભથી લાભ વૃદ્ધિ પામે છે. જેમકે કપિલ મુનિનું એ માષના આત્રચવાળું કાર્ય કાટિ સુવણું થી પણ સમાપ્ત થયું નહીં. ૨૧. લાભીની દુર્દશાઃ— वर्धस्व जीव जय नंद विभो चिरं त्वमित्यादिचाटुवचनानि विभाषमाणः । दीनाननो मलिननिंदितरूपधारी, लोभाकुलो वितनुते सधनस्य सेवाम् ॥ २२ ॥ સુમાષિતરત્નસંો, જો ૬૬. “ હે માલિક ! તમે આગળ વધા, જીવતા રહેા, જયવતા થાએ, લાંખા વખત સુધી આનદ પામેા ” વિગેરે ખુશામત ભર્યા વચને ખેલતા, દીનમુખવાળા, મેલા અને નિદાને ચેાગ્ય રૂપવાળા એવા લાભથી આકુળ થયેલે માણસ ધનવાનની સેવા કરે છે. ૨૨. लोमाविष्टो नरो वित्तं, वीक्षते न स चापदम् । दुग्धं पश्यति मार्जारो यथा न लगुडाहतिम् ॥ २३ ॥ Page #331 -------------------------------------------------------------------------- ________________ (૨૮૦ ) સુભાષિત-પદ્મ-રત્નાકર. લેાભથી વ્યાપ્ત થયેલે પુરૂષ ધનને જ જુએ છે, પરંતુ તેથી આપત્તિ આવી પડશે તેને જોતા નથી. જેમકે ખિલાડા દૂધને જુએ છે, પણ પેાતાના પર લાકડીનેા માર પડશે તે જોતા નથી. ૨૩. ', न शान्ताऽन्तस्तृष्णा धनलवणवारिव्यतिकरैः, क्षतच्छायः कायश्विरविरसरुक्षाशनतया । अनिद्रामन्दाग्निर्नृपसलिलचौरानलभयात्कदर्याणां कष्टं स्फुटमधमकष्टादपि परम् || २४ ॥ क्षेमेन्द्रकवि. કૃપણ માણસની અંત:કરણની તૃષ્ણા ધન, ભેાજન અને જળના સમૂહવડે શાંત થતી નથી; તેના શરીરની કાંતિ, ઘણા કાળ સુધી નીરસ અને લુખા આહારથી ક્ષીણ થાય છે; તથા રાજા, પાણી, ચાર અને અગ્નિના ભયથી તેની નિદ્રા જતી રહે છે અને તેથી તેની પાચનશક્તિ મર્દ થઇ જાય છે. અહા ! કૃપણ માણસનું કષ્ટ અધમ માણુસના કષ્ટથી પણુ ઘણું માટુ છે.૨૪. લાભીનું અકા: ---- लोभादेव नरा मूढा धनविद्याऽन्विता अपि । अकृत्येषु नियोज्यन्ते, भ्राम्यन्ते दुर्गमेष्वपि ॥ २५ ॥ નૈન૫તંત્ર, પૃ૦ ૨૮૨, જો૦ ૬. ધન અને વિદ્યા સહિત છતાં પણ મૂઢ માણુસા લેાભથી જ અકાર્યમાં જોડાય છે-પ્રવર્તે છે અને દુર્ગમ એવા દેશામાં ભમ્યા કરે છે. ૨૫. Page #332 -------------------------------------------------------------------------- ________________ vvvvvvy લોભ. (૨૮૧) मातरं पितरं पुत्रं, भ्रातरं वा सुहृत्तमम् । लोभाविष्टो नरो हन्ति, स्वामिनं वा सहोदरम् ॥२६॥ લોભથી વ્યાકુળ થયેલો પુરૂષ માતાને, પિતાને, પુત્રને, બંધુને, ઉત્તમ મિત્રને, સ્વામીને અને સહાદર ભાઈને પણ હણે છે. ૨૬. आत्मानं धर्मकृत्यं च, पुत्रदारांश्च पीडयन् । लोभाढ्यः पितरौ भ्रातृन् , स कृपण इति स्मृतः ॥२७॥ લોભી મનુષ્ય પોતાના આત્માને, ધર્મકૃત્યને, પુત્રને, સ્ત્રીને, માતાપિતાને અને ભાઈઓને પીડા કરે છે તેથી તે કૃપણ કહેવાય છે. ૨૭. जीवानिहति विविधं वितथं ब्रवीति, स्तेयं तनोति भजते वनितां परस्य । गृह्णाति दुःखजननं धनमुग्रदोषं, लोभग्रहस्य वशवर्तितया मनुष्यः ॥ २८ ॥ ગુમાવતરત્નસંતો, ૭. ભરૂપી ગ્રહને આધીન થવાના કારણે માણસ જીવોને સંહાર કરે છે, અનેક પ્રકારનાં અસત્ય બોલે છે, ચોરી કરે છે, પારકાની સ્ત્રીઓની સેવા કરે છે અને દુઃખને ઉત્પન્ન કરનાર એવા અત્યંત દોષવાળા ધનને પણ ગ્રહણ કરે છે. (મતલબ કે લોભી માણસ હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ એ પાંચે પાપને આદરે છે.) ૨૮. Page #333 -------------------------------------------------------------------------- ________________ (૨૮૨) સુભાષિત-પ-રત્નાકર. સાચો લેભી કેણ दातारं कृपणं मन्ये, मृत्वाऽप्यर्थ न मुञ्चति । अदाता हि धनत्यागी, धनं हित्वा हि गच्छति ॥२९॥ હું દાતાર પુરૂષને જ કૃપણ માનું છું. કેમકે તે મરે તે પણ ધનને મૂકતો નથી, અર્થાત્ પરભવમાં પણ પુણ્યના પ્રભાવથી ધનને સાથે જં લઈ જાય છે, અને અદાતાર પુરૂષ ધનને ત્યાગ કરે છે, કેમકે તે ધનને ત્યાગ કરીને પરલોકમાં ખાલી હાથે જ જાય છે. ૨૯. લભ કયાં કરે – सुखाय धत्से यदि लोभमात्मनो ज्ञानादिरत्नत्रितये विधेहि तत् । दुःखाय चेदत्र परत्र वा कृतिन् , परिग्रहे तदहिरांतरेऽपि च ॥ ३० ॥ अध्यात्मकल्पद्रुम, अ० ७, श्लो० १२. હે પંડિત ! જે તું તારા પિતાના સુખ માટે લાભ રાખતો હેય તે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રણ રત્ન મેળવવા માટે લેભ રાખ, અને જે આભવ અને પરભવમાં દુ:ખ મેળવવા માટે લેભ રાખતું હોય તે અંદરના અને બહારના પરિગ્રહ માટે લેભ રાખ. ૩૦. Page #334 -------------------------------------------------------------------------- ________________ morninnr सोन. ( २८३) खोली नुसान:सर्वविनाशाश्रयिणः, सर्वव्यसनैकराजमार्गस्य । लोभस्य को मुखगतः, क्षणमपि दुःखान्तरमुपेयात् ॥३१॥ प्रशमरति, श्लो० २९. સર્વ વિનાશના આશ્રય-સ્થાનરૂપ અને સર્વ દુઃખના મુખ્ય માર્ગરૂપ લેભને વશ થએલો કયે માણસ એક ક્ષણ પણ સુખને પામી શકે ? ૩૧. त्रिलोक्यामपि ये दोषास्ते सर्वे लोभसंभवाः। गुणास्तथैव ये केऽपि, ते सर्वे लोभवर्जनात् ॥ ३२ ॥ योगसार, प्र० ५, श्लो० १८. ત્રણ જગતમાં જેટલા દે છે તે સર્વે લેભથી જ ઉત્પન્ન થનારા છે, તે જ પ્રમાણે ત્રણ જગતમાં જે કંઈ ગુણે છે તે સર્વે લોભને ત્યાગ કરવાથી જ ઉત્પન્ન થનારા છે. ૩ર. लोभात्क्रोधः प्रभवति, लोभाद् द्रोहः प्रवर्धते ।। लोभान्मोहश्च माया च, मानो मत्सर एव च ॥ ३३॥ इतिहाससमुच्चय, अ० ११, श्लो० ३. લેભથી ક્રોધ ઉત્પન્ન થાય છે, લેભથી દ્રોહ વધે છે, અને લાભથી મેહ, માયા, માન અને મત્સર (ઈર્ષા) એ સર્વ उत्पन्न थाय छे. 33. चक्रेशकेशवहलायुधभूतितोऽपि, . संतोषमुक्तमनुजस्य न तृप्तिरस्ति । Page #335 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત-પદ્ય—રત્નાકર. तृप्तिं विना न सुखमित्यवगम्य सम्यग् लोभग्रहस्य वशिनो न भवंति धीराः ॥ ३४ ॥ (૨૪) સુમાષિતરત્નસંતો, જો ૭૧. O સતાષ વગરના માણુસને ચક્રવતી, વાસુદેવ કે બલદેવની સંપત્તિથી પણ તૃપ્તિ થતી નથી. અને તૃપ્તિ વગર. સુખ થતું નથી એમ સમજીને ધીર પુરૂષા લેાભરૂપી ગ્રહને આધીન થતા નથી. ૩૪. यदुर्गामटवीमटन्ति विकटं क्रामन्ति देशान्तरं, गाहन्ते गहनं समुद्रमतनुक्लेशां कृषिं कुर्वते । सेवन्ते कृपणं पतिं गजघटासंघट्टदुस्सञ्चरं, सर्पन्ति प्रधनं धनान्धितधियस्तल्लो भविस्फूर्जितम् ||३५|| સિંદૂરકરળ, જો ૧૭, જેની બુદ્ધિ ધન મેળવવાના લેાભથી અંધ થઇ હાય તેઓ જે દુČમ અરણ્યમાં ભટકે છે, જે વિકટ દેશાન્તરામાં જાય છે, જે ગહન સમુદ્રમાં પ્રવેશ કરે છે, જે ઘણા ફ્લેશવાળી ખેતીને કરે છે, જે કૃપણ સ્વામીની સેવા કરે છે, તથા હાથીઓના સમૂહના સાંઘટ્ટનથી અતિ દુષ્પ્રવેશ્ય એવા રણુસગ્રામમાં જે પેસે છે, તે સર્વ લેાભને જ વિલાસ છે. ૩૫. लोभेन बुद्धिवलति, लोभो जनयते तृषाम् । तृषार्त्तो दुःखमामोति, परत्रेह च मानवः || ३६ | હિતોપદેશ, મિત્રામ, ો ૪૦. Page #336 -------------------------------------------------------------------------- ________________ ક્ષેાભ. (૨૮૫) લાભથી બુદ્ધિ ચલાયમાન થાય છે, લેાલ તૃષ્ણાને ઉત્પન્ન કરે છે, તૃષ્ણાથી પીડા પામતા જન આ લેાક અને પરલેકમાં દુ:ખ પામે છે. ૩૬. संगात् संजायते गृद्धिर्गृद्धो वांछति संचयम् । संचयात् वर्धते लोभो लोभात्संसृतिवर्धनम् ॥ ३७ ॥ तत्वामृत, लो० ૦ ૨૨૪. પરિગ્રહ કરવાથી લેાલુપતા ઉત્પન્ન થાય છે; લાલુપ થયેલા માણસ ધનના સંચયની ઇચ્છા કરે છે; ધનના સંચયથી લેાલ વધે છે; અને લેાભથી સંસારની વૃદ્ધિ થાય છે. ૩૭. લાભનું કડવુ ફળ दुःखानि यानि नरकेष्वतिदुःसहानि, तिर्यक्षु यानि मनुजेष्वमरेषु यानि । सर्वाणि तानि मनुजस्य भवन्ति लोभादित्याकलय्य विनिहंति तमत्र धन्यः ॥ ३८ ॥ મુમાવિતત્નસંોદ્દ, જો॰ ૮૦. નરકગતિમાં, તિર્યંચગતિમાં, મનુષ્યગતિમાં કે દેવગતિમાં, જે કંઈ અત્યંત અસહ્ય દુ:ખા છે તે બધાંય દુ:ખા માણસને, લેાભથી થાય છે એમ સમજીને જે માણુસ તેના નાશ કરે છે તે ભાગ્યશાળી છે. ૩૮. यदधोऽधः क्षितो वित्तं निचखान मितंपचः । तदधो निलयं गन्तुं चक्रे पन्थानमग्रतः ॥ ३९ ॥ • हितोपदेश. Page #337 -------------------------------------------------------------------------- ________________ (૨૮૬) સુભાષિત-પ-રત્નાકર. પરિમિત રાંધવાવાળો એટલે કે લીયે માણસ પોતાનું ધન જેમ જેમ ઉંડી જમીનમાં ડાટતે જાય છે તેમ તેમ નીચેના લેકમાં–નરકલોકમાં–જવાને માટે, પિતાના વાસ્તે, પહેલાંથી જ રસ્તે કરે છે. ૩૯ લેભને ત્યાગ – तृष्णावल्लिरियं नवैव विधिनाऽप्येतेन निष्पादिता, छेत्तुं प्रक्रमिता किमप्यतितरां या केवलं वर्धते । तल्लोभस्य विजूंभितं स सकलक्लेशप्रसूतिस्ततो मुक्तिर्मुक्तिवधूसमागमविधौ दूती समाराध्यताम् ॥४०॥ સાસુમ , g૦ રૂ, ઋો. . આ વિધિએ ઉત્પન્ન કરેલી તૃષ્ણારૂપી વેલ, એક નવીન પ્રકારની જ છે કે જે વેલને ઉછેદ કરવા જતાં ઉલટી તે વધારે ને વધારે વધતી જાય છે. આમ જે થાય છે તે લેભનું જ કારણ છે. અને વળી એ લોભ જ સર્વ જાતના કલેશોને ઉત્પન્ન કરનારો છે. તેથી તેવા લોભનો ત્યાગ કરવો તે, મોક્ષરૂપી વધને સમાગમ કરવામાં તીનું કામ કરે છે. તેથી તું તેનું (લેમના ત્યાગનું) આરાધન કર. ૪૦. Page #338 -------------------------------------------------------------------------- ________________ આશા (૨૮) aaaaaaa: :~> આશાની નિંદાઃ— आशैव राक्षसी पुंसामाशैव विषमञ्जरी । આશૈવ નીર્મમદ્રિા, વિપાશા સર્વોપમૂઃ II & II યોગશાસ્ર, ૬૦૨, સ્ને′′ ની ટીા, જો ૨૧. પુરૂષોને આશા જ રાક્ષસી છે, આશા જ વિષની મંજરી છે, અને આશા જ જીણું મદિરા છે. માટે સર્વ ઢાષની પૃથ્વી સમાન આશાને ધિક્કાર છે. ૧. આશાની નિરકતાઃ— रात्रिर्गमिष्यति भविष्यति सुप्रभातं, भास्वानुदेष्यति हसिष्यति पङ्कजश्रीः । एवं विचिन्तयति कोशगते द्विरेफे, हा हंत हंत नलिनीं गज उज्जहार ॥ ૨ ॥ રુટમેહા૨ ( મારવી), સ૦ ૨, જો ૨૮. 2 કોઇ ભ્રમર કમળમાં રહી મકરંદ પીતા હતા તેટલામાં સૂર્ય અસ્ત થવાથી કમળ ખીડાઈ ગયું, અને તે ભ્રમર અંદર રહી ગયા, તે વખતે તે વિચાર કરે છે કે-હમણાંજ રાત્રિ તી રહેશે, સુપ્રભાત થશે, સૂર્ય દેવના ઉદય થશે અને કમળની Page #339 -------------------------------------------------------------------------- ________________ ( ૨૮૮ ) સુભાષિત-પદ્ય–રત્નાકર. લક્ષ્મી હસી ઉઠશે–કમળ વિકસ્વર થશે, આ પ્રમાણે કમળના કાશમાં રહેલા ભ્રમર વિચાર કરે છે, તેટલામાં કાઈ હાથીએ આવી તે કમળના છેડવાને જ મૂળથી ઉખેડી નાંખ્યા. ( તેથી ભ્રમરનું છેવટ મરણ થયું, અને મનની આશા મનમાં જ રહી. ) ૨. આશાના અધઃ— अङ्गं गलितं पलितं मुण्डं, दशनविहीनं जातं तुण्डम् । वृद्धो याति गृहीत्वा दण्डं, तदपि न मुञ्चत्याशापिण्डम् ॥ ३॥ ચપેટમલી (રાષાય ), જો ૪. અંગના અવયવે શિથિલ થયા, મસ્તકપર પળીયાં આવ્યાં, મુખ દાંત રહિત થયું, આવી રીતના વૃદ્ધ પુરૂષ હાથમાં લાકડી લઈને ચાલે છે, તે પણ તે આશારૂપી પિંડને-પાટલાને–મૂકતા નથી. ૩. તા जीर्यन्ति जीर्यतः केशा दन्ता जीर्यन्ति जीर्यतः । धनाशा जीविताशा च, जीर्यतोऽपि न जीर्यति ॥ ४ ॥ हितोपदेश. તેના વાળ પરન્તુ ધન માણસ જેમ જેમ વૃદ્ધ થતા જાય તેમ તેમ ઘસાતા થાય છે અને દાંત પણ ઘસાતા જાય છે. મેળવવાની આશા અને જીવવાની આશા એવી છે કે જે માણુસ જીણુ થાય છતાં તે જીણુ થતી નથી. ૪. दिनयामिन्यौ सायं प्रातः, शिशिरवसन्तौ पुनरायातः । कालः क्रीडति गच्छत्यायुः, तदपि न मुञ्चत्याशावायुः ||५|| મોમુદ્રજી ( શાનાર્ય ), જો૦ ૧૩. Page #340 -------------------------------------------------------------------------- ________________ આશા. ( ૨૮૯ ). દિવસ, રાત્રિ, સાયંકાળ, પ્રાત:કાળ તથા શિશિર ઋતુ અને વસંત ઋતુ જાય છે અને પાછા ફરીને આવે છે. આ પ્રમાણે જવા આવવાની ક્રિયાવડે કાળ ક્રીડા કરે છે, પણ આયુષ્ય તો જાય જ છે–તે પાછું કદાપિ આવતું નથી. તોપણ હે જીવ! આશારૂપી વાયુ તને છોડતો નથી. ૫. આશાથી નુકસાનઃ आशादासस्तु यो जातो दासस्त्रिभुवनस्य सः । કશા રાસી યેન, તથ રાધે કપત્રથી છે ૬ || શ્રાદ્ધવિધિ, પૃ. ૨૦૦. ૪ જે મનુષ્ય આશાનો દાસ થયેલ હોય તે ત્રણ જગતનો દાસ થયો છે એમ જાણવું. તથા જે મનુબે આશાને પોતાની દાસી બનાવી હોય તેને ત્રણ જગત્ દાસરૂપ બને છે. ૬. संयोजितकरैः के के, प्रायते न स्पृहावहै। अमात्रज्ञानपात्रस्य, निःस्पृहस्य तृणं जगत् ॥ ७॥ સાનસાર, નિવૃષ્ટિ, સો. ૨. આશાવાળા પુરૂષો બે હાથ ભેગા કરીને-પગે લાગીનેકેની કોની પાસે ભીખ નથી માગતા ? (દરેક પાસે હાથ લંબાવે છે.) અને જે માણસ આશા વગરને હાઈ અનંત જ્ઞાનનું ભાજન હોય છે તેને માટે તો આખું જગત્ પણ તણખલા સમાન જ છે. ૭. ૧૯ Page #341 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) સુભાષિત-પદ્ય-રત્નાકર स्पृहावन्तो विलोक्यन्ते, लघवस्तृणतूलवत् । महाश्चर्य तथाप्येते, मजंति भववारिधौ ॥८॥ __ ज्ञानसार, निःस्पृहाष्टक, श्लो० ५. આશાવાળા માણસો ઘાસનાં જેવા કે રૂના જેવા હલકા (કઈ પણ જાતની મહત્તા વગરના) દેખાય છે. અને આમ છતાંય તેઓ સંસારરૂપી સમુદ્રમાં ડુબી જાય છે તે ખરેખર, આશ્ચર્યની વાત છે. ૮. आशायाः ये दासास्ते दासाः सर्वलोकस्य । आशा दासी येषां तेषां दासायते लोकः ॥९॥ જે માણસ આશાના ગુલામ છે તે સમગ્ર દુનીયાના ગુલામ છે અને જે લોકોએ આશાને પોતાની દાસી બનાવી છે તે લેકોને માટે આખી દુનીયા સેવક સમાન છે. ૯. आशा हि लोकान् बध्नाति, कर्मणा बहुचिंतया । आयुःक्षयं न जानासि, तसाजागृत जागृत ॥१०॥ યોગવાસિષ્ઠ, મુમુક્ષુ બ૦, ૦ ૨૧. ખરેખર આશા માણસોને, બહુ ચિંતા કરવાના કારણે, કર્મથી બાંધે છે. (અને બીજી તરફ) આયુષ્યનો ક્ષય થતા જાય છે તેની તને ખબર નથી. એટલા માટે છે કે, જાગો જાગે! ૧૦. वित्ताशया खनति भूमितलं सतृष्णो धातून गिरेर्धमति धावति भूमिपाग्रे । Page #342 -------------------------------------------------------------------------- ________________ આશા. ( ૨૯૧ ) देशान्तराणि विविधानि विगाहते च, पुण्यं विना न च नरो लभते स तृप्तिम् ॥११॥ સુમપિતરત્નસરોદ, શો4. લક્ષ્મીની આશાથી મનુષ્ય પૃથ્વીના તળને છેદે છે, પર્વતની ધાતુઓને તૃષ્ણાવત્ત થઈને તપાવે છે, રાજાઓની આગળ દોડે છે, દેશાન્તરમાં જુદે જુદે ઠેકાણે ફરે છે, પરંતુ પુણ્ય વિના મનુષ્ય કંઈ પણ શાંતિ મેળવતા નથી. ૧૧. આશાનો જય – ते धन्याः पुण्यभाजस्ते, तैस्तीर्णः क्लेशसागरः । વસંમોદકન, વૈરાશાશીવિષ વિતા | ૨ | વોરા, ૦ ૨, ૦ ૨૦. જેઓએ જગતને મેડ ઉત્પન્ન કરનારી આશારૂપી નાગણને જીતી છે, તે જ પુરૂ ધન્ય છે, તે જ પુણ્યશાળી છે, અને તેઓ જ કહેશરૂપી સમુદ્રને તરી ગયા છે એમ જાણવું. ૧૨. निःकाशनीया विदुषा, स्पृहा चित्तगृहादहिः । अनात्मरतिचांडालीसंगमगीकरोति या ॥ १३ ॥ ફાનસર, નિકૃષ્ટ, શો૪. વિદ્વાન પુરુષે પિતાના ચિત્તરૂપી ઘરમાંથી આશાને હાંકી કાઢવી જોઈએ. કે જે આશા, આત્મા સિવાયના બીજા દ્રિતિક પદાર્થો સાથેની પ્રીતિરૂપી ચંડાળ સ્ત્રીને સંગ કરે છે ૧૩. Page #343 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) સુભાષિત-પદ્ય-રત્નાકર. छिंदन्ति ज्ञानदात्रेण, स्पृहाविषलतां बुधाः । मुखशोषं च मूछौँ च, दैन्यं यच्छति यत्फलम् ॥१४॥ જ્ઞાનસર. નિઃા , ઋો રૂ. જે આશારૂપી વિષની વેલડી મુખશોષ કરે છે, મમત્વબુદ્ધિને અને દીનતાને આપે છે તેને, પંડિત પુરૂ, જ્ઞાનરૂપી દાતરડાથી ઉખેડી નાખે છે. ૧૪. આશાના જયનું ફળ – भृशय्या भैक्षमशनं, जीणं वासो वनं गृहम् । तथाऽपि निःस्पृहस्याहो चक्रिणोऽप्यधिकं सुखम् ॥१५॥ જ્ઞાનસાર, નિઃસ્પૃદાદ, સો . (સાધુ પુરુષને ) જમીનને જ પથારી માનવાની છે, ભિક્ષા માગીને પેટ ભરવાનું છે, ફાટેલાં તૂટેલાં વસ્ત્રો પહેરવાનાં છે, અને અરણ્યને જ ઘર માનવાનું છે. છતાં એ કઈ પણ જાતની આશાથી વેગળે હેવાના કારણે, એનું સુખ, ચક્રવર્તિના સુખથી પણ વિશેષ છે. ૧૫. तेनाधीतं श्रुतं तेन, तेन सर्वमनुष्ठितम् । નાશા પૂછતઃ સ્વા, નૈરૂચમવેવિતમ્ II . હિતારા. તે જ માણસે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે, તે જ માણસે શાસ્ત્રનું શ્રવણ કર્યું છે અને તે જ માણસે બધા ધર્મનું આચરણ કર્યું છે કે જેણે આશાને અળગી કરીને આશારહિતપણાને આશ્રય લીધો છે. ૧૬. Page #344 -------------------------------------------------------------------------- ________________ तृष्णा (३९) BROS તૃષ્ણાનાં સ્થાન – धनेषु जीवितव्येषु, स्त्रीषु चाहारकर्मसु । अतृप्ताः प्राणिनः सर्वे, याता यास्यन्ति यान्ति च ॥१॥ सूक्तमुक्तावलि, पृ० १५५, श्लो० १३. ( हि. हं. )* ધન, જીવિત, સ્ત્રી અને આહાર આ ચારને વિષે સર્વે પ્રાણુઓ સંતૃષ્ટ થયા વગર જ ગયા છે, જશે અને જાય છે. આ ચારને વિષે સર્વને તૃષ્ણા હોય જ છે. ૧. તૃષ્ણાની નિરર્થકતા – उत्खातं निधिशंकया क्षितितलं ध्माता गिरेर्धातवो निस्तीर्णः सरितां पतिर्नृपतयो यत्नेन संतोपिताः । मन्त्राराधनतत्परेण मनसा नीताः स्मशाने निशाः, प्राप्तः काणवराटकोऽपि न मया तृष्णेऽधुना मुंच माम् ॥२॥ वैराग्यशतक (भर्तृहरि ), श्लो० ३. મેં ખજાનો મળવાની શંકા-આશા-થી પૃથ્વીતળ ખાધું, પર્વતની ધાતુઓ ધી, સમુદ્ર ઓળંગ્ય, સજાઓને પ્રયત્નથીતેમની સેવા કરી–સંતુષ્ટ કર્યા, તથા મંત્રનું આરાધન કરવામાં Page #345 -------------------------------------------------------------------------- ________________ (૨૯૪) સુભાષિત-પદ્ય-રત્નાકર. nominen તત્પર થયેલા મન વડે સ્મશાનમાં રાત્રિએ નિર્ગમન કરી, તે પણ મને એક કાણું કડી પણ પ્રાપ્ત થઈ નહીં. તે હે તૃષ્ણા ! હવે તે તું મને મૂકી દે. ૨. को वा वित्तं समादाय, परलोकं गतः पुमान् । येन तृष्णाग्निसंतप्तः, कर्म बध्नाति दारुणम् ॥ ३॥ તવામૃત, કો૨૪૦. ભલા યે એવો માણસ છે કે જે ધનને સાથે લઈને પરલોકમાં ગયો ? કે જેથી તૃષ્ણારૂપી અગ્નિથી સંતત થયેલે એવો તે ભયંકર એવા કર્મને બાંધે છે. ૩. स्वभावलाभात् किमपि, प्राप्तव्यं नावशिष्यते । इत्यात्मैश्वर्यसंपन्नो निःस्पृहो जायते मुनिः ॥ ४ ॥ જ્ઞાનસાર, નિઃસ્પૃહા, છો ?. પિતાના સ્વભાવ ( આત્મસ્વરૂપ) ને પ્રાપ્ત કરવા ઉપરાંત કઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવાની બાકી રહેતી નથી, એટલા માટે પોતાની આત્મલક્ષ્મીથી યુક્ત થયેલો મુનિ તૃષ્ણા રહીત થાય છે. (એટલે કે આત્મલાભ થયા પછી આશા નકામી છે) ૪. તૃષ્ણાનું અમરપણું – यौवनं जरया ग्रस्तं, शरीरं व्याधिपीडितम् । मृत्युराकाङ्क्षति प्राणांस्तृष्णका निरूपद्रवा ॥ ५॥ શ્રાદ્ધપ્રતિમવૃત્તિ, g૦ ૭૧. (રે. ગ્રા.) Page #346 -------------------------------------------------------------------------- ________________ તૃષ્ણા. ( ૨૧ ) ચાવન વયને વૃદ્ધાવસ્થાએ રૂંધ્યું છે, શરીર વ્યાધિથી પીડા પામે છે, અને મૃત્યુ પ્રાણાને ઇચ્છે છે (આ બધા વચ્ચે) એક તૃષ્ણા જ માત્ર ઉપદ્રવ રહિત-જેવી હતી તેવીને તેવી જ છે. ૫. यौवनं जरया ग्रस्त-मारोग्यं व्याधिभिर्हतम् । जीवितं मृत्युरभ्येति, तृष्णैका निरुपद्रवा ॥६॥ યુવાવસ્થા વૃદ્ધાવસ્થાથી વ્યાપ્ત છે એટલે કે યુવાવસ્થાને નાશ કરનાર વૃદ્ધાવસ્થા છે, નીરાગીપણુ વ્યાધિથી હણાય છે, મૃત્યુ જીવિત પ્રત્યે આવે છે એટલે મૃત્યુ જીવિતને નાશ કરે છે. માત્ર એક તૃષ્ણાજ ઉપદ્રવ રહિત છે અર્થાત્ તૃષ્ણાને નાશ કરનાર કાઇ પણ નથી. ૬. गतं तत् तारुण्यं तरुणीहृदयानन्दजनकं, विशीर्णा दन्तालिर्निजगतिरहो ! यष्टिशरणा । जडीभूता दृष्टिः श्रवणरहितं श्रोत्रयुगलं, मनो मे निर्लज्जं तदपि विषयेभ्यः स्पृहयति ॥ ७ ॥ સ્ત્રીએના હૃદયને આનંદ આપનારૂં મારૂં તે ચાવન જતુ રહ્યું છે, મારા દાંતની શ્રેણિ પડી ગઈ છે, અહા ! મારી ગતિ પણ યષ્ટિનુ શરણ કરે છે-ચાલતાં હાથમાં લાકડી રાખવી પડે છે, મારી દૃષ્ટિ જડ–અંધ જેવી થઇ છે, તથા એ કાનવડે કાંઇ સંભળાતુ નથી. તે પણ મારૂ નિર્લજ્જ મન તેા વિષયેની જ સ્પૃહા કરે છે. ૭. वलिभिर्मुखमाक्रान्तं, पलितैरङ्कितं शिरः । गात्राणि शिथिलायन्ते, तृष्णैका तरुणायते ॥ ८ ॥ વૈચરાતા ( મતૃહરિ ), જો૦ ૮. Page #347 -------------------------------------------------------------------------- ________________ ( ૨૯૬ ) સુભાષિત–પદ્ય–રત્નાકર. ળિયાં–કરચલી-વડે મુખ વ્યાપ્ત થયું છે, પળિયાંવડે મસ્તક વ્યાપ્ત થયું છે, અને સર્વ અવયા શિથિલ થયા છે, માત્ર એક તૃષ્ણા જ જુવાન જેવી છે-તૃષ્ણા જ વૃદ્ધિ પામે છે. ૮. जीर्यन्ति जीर्यतः केशा दन्ता जीर्यन्ति जीर्यतः । जीर्यतः चक्षुपी श्रोत्रे, तृष्णका तु न जीर्यति ॥ ९ ॥ જૈનતંત્ર, પૃ૦ ૨૮, જો૦ ૬૨. વૃદ્ધ મનુષ્યના કશે છણું થાય છે, વૃદ્ધ મનુષ્યના દાંત જીર્ણ થાય છે, વૃદ્ધ મનુષ્યના નેત્રા અને કાન પણ જીર્ણ થાય છે, પરંતુ એક તૃષ્ણા જ જીર્ણ થતી નથી. ૯. તૃષ્ણાની મર્યાદાઃ— अतितृष्णा न कर्तव्या. तृष्णां नैव परित्यजेत् । अतितृष्णाभिभूतस्य, शिखा भवति मस्तके ॥ १० ॥ જૈનપંચતંત્ર, પૃ॰ ૨૨૮, જો૦ ૧. અતિ તૃષ્ણા કરવી નહીં, તેમ જ સર્વથા તૃષ્ણાના ત્યાગ પણ કરવા નહીં. કેમકે અતિ તૃષ્ણાથી પરાભવ પામેલા મનુષ્યના મસ્તકપર શિખા થાય છે. ૧૦, તૃષ્ણાવાળા લેખકની સ્થિતિઃ— चक्षुःक्षयं प्रचुररोगशरीरबाधाश्वेतोऽभिघातगतिभंगममन्यमानः । Page #348 -------------------------------------------------------------------------- ________________ તૃણ. ( ૨૯૭ ) now संकृत्य पत्रनिचयं च मषी विमर्य, तृष्णातुरो लिखति लेखकतामुपेतः ॥ ११ ॥ કુમારિત્નસંતો, એ ૬૭. તૃષ્ણાથી આતુર થયેલે માણસ જે લેખકપણાને પામેલો હોય તો તે કાગળોનો સમૂહ લેગો કરીને અને શ્યાહીને ઘુંટીને ( લખવાના કામમાં મગ્ન બનીને ) આંખોના નાશને, અનેક પ્રકારના રોગો અને શરીરની બીજી હરકતોને, ચિત્તની અસ્થિરતાને અને ગતિના નાશ એટલે કે આખો દિવસ હાલ્યા ચાલ્યા વગર બેસી રહેવું પડે તેને–પણ ગણકારતો નથી ૧૧. તૃષ્ણાથી નુકસાન – भुक्त्वाऽप्यनंतशो भोगान् , देवलोके यथेप्सितान् । यो हि तृप्तिं न संप्राप्तः, स किं प्राप्स्यति सांप्रतम् ? ॥१२॥ તરવામૃત, મો. ૭૬. જે પ્રાણ દેવલોકમાં પિતાને મનગમતા અનંત ભેગને ભેગવીને પણ સંતુષ્ટ ન થયે તેને અત્યારે તૃપ્તિ કેવી રીતે થશે ? ૧૨. हृदयं दह्यतेऽत्यर्थ, तृष्णाऽग्निपरितापितम् । न शक्यं शमनं कर्तु, विना संतोषवारिणा ॥ १३ ॥ तत्वामृत, श्लो० २४७. તૃષ્ણારૂપી અગ્નિથી વ્યાપ્ત થયેલું એવું હદય ઘણું જ Page #349 -------------------------------------------------------------------------- ________________ ( ૨૯૮ ) સુભાષિત-પદ્ય-રત્નાકર બળ્યા કરે છે. સંતેષરૂપી પાણી વગર, એ બળતરાને શાંત કરવાનું શક્ય નથી. ૧૩. तृष्णाऽन्धा नैव पश्यन्ति, हितं वा यदि वाहितम् । संतोषांजनमासाद्य, पश्यन्ति सुधियो जनाः ।। १४ ॥ તસ્વામૃત, છો૨૪૨. તૃષ્ણાથી આંધળા થયેલા માણસો પોતાના ભલા કે બુરાને જોઈ શકતા નથી. એટલા માટે બુદ્ધિશાળી માણસો સંતોષરૂપી અંજનને આંજીને (પિતાનું ભલું બુરું) જુએ છે. ૧૪. तृष्णाऽनलप्रदीप्तानां, सुसौख्यं नु कुतो नृणाम् । दुःखमेव सदा तेषां, ये रता धनसंचये ॥ १५ ॥ तत्वामृत, श्लो० २४३. તૃષ્ણારૂપી અગ્નિથી બળતા એવા માણસોને સાચું સુખ ક્યાંથી મળે ? કારણકે જે લેકે ધનને ભેગું કરવામાં જ મગ્ન થયેલા હોય છે તેમને હમેશાં દુઃખ જ મળે છે. ૧૫. Page #350 -------------------------------------------------------------------------- ________________ છે સંતોષ (૪૦) છે સંતોષની મહત્તા – संतोषः परमं सौख्यं, संतोषः परमामृतम् । संतोपः परमं पथ्यं, संतोषः परमं हितम् ॥ १॥ fહૃગુઋણ, ઋો૨૪. સંતોષ જ મહાન સુખ છે, સંતોષ જ ઉત્કૃષ્ટ અમૃત છે, સંતોષ જ પરમ ગુણકારક છે અને સંતોષ જ પરમ હિતકારક છે. ૧. यच्च कामसुखं लोके, यच्च दिव्यं महत्सुखम् । तृष्णाक्षयसुखस्येते, नार्हतः पौडशी कलाम् ।। २ ।। - શાંતિપર્વ, ૧૦ ૨૨, ૦ ૪૭. લેકને વિષે જે કામસુખ છે અને સ્વર્ગમાં જે મોટું દેવ સંબંધી સુખ છે, તે સુખ સંતોષના સુખના સોળમા અંશને પણ લાયક નથી. ૨. मासे मासे हि ये बालाः, कुशाग्रेणेव भुञ्जते । संतुष्टोपासकानां ते, कलां नार्हन्ति पोडशीम् ॥३॥ મવિષ્યોત્તરપુરા, ૦ ૬૨, ઋો૮૪. જે અજ્ઞાની મનુષ્ય મહિને મહિને (માસ માસના ઉપવાસ કરીને પારણાને દિવસે) માત્ર ડાભના અગ્રભાગ પર રહેલા અન્નને જ જમે છે, તે મનુબે સંતોષી શ્રાવકના સુખના સોળમા અંશને પણ લાયક નથી. ૩. Page #351 -------------------------------------------------------------------------- ________________ vvvvvvvvvvvvv ( ૩૦૦ ) સુભાષિત-પદ્ય-રત્નાકર. સંતેષમાં જ સાચું સુખ संतोषामृतत्प्तानां, यत्सुखं शान्तिरेव च । न च तद्धनलुब्धानामितश्चेतश्च धावताम् ॥ ४॥ जैनपंचतंत्र पृ० १६३, श्लो० १६१. સંતેષરૂપી અમૃતથી તૃપ્ત થયેલા પુરૂષોને જે સુખ છે, તથા જે શાંતિ છે, તે આમ તેમ દોડતા-ફાંફા મારતા ધનના લેભી પુરૂષોને નથી હોતું ૪. वयमिह परितुष्टा वल्कलैस्त्वं दुकूलैः, सम इह परितोपो निर्विशेषावशेषः । स तु भवति दरिद्रो यस्य तृष्णा विशाला, मनसि च परितुष्टे कोऽर्थवान् को दरिद्रः १ ॥५॥ વૈરાગત (મરિ), સો વ૦. અમે વકલ( છાલના વસ્ત્રોથી સંતુષ્ટ છીએ, અને તું રેશમી વસ્ત્રોથી સંતુષ્ટ છે. આ બાબતમાં જેનાં પરિણામમાં કંઈ પણ ફરક નથી એવો સંતેષ બન્નેને (તમારે અને અમારે) સમાન જ છે અને જે સંતોષ છે તે તો સરખે જ છે, (તેમાં પરિણમે કાંઈ વિશેષ નથી.) પરંતુ વિશેષ તે એ છે કે-આ બેમાંથી જેને ઘણું તૃષ્ણા છે તે દરિદ્રી છે (-તૃષ્ણા વાળાને સંતોષ હોતો નથી તેથી તે ધનવાન છતાં પોતાના મનથી તો દરઢી જ છે) અને જે મને સંતોષી હોય તે ધનવાન કર્યું અને દરિદ્રી કોણ છે? કઈ ધનવાન નથી કે Page #352 -------------------------------------------------------------------------- ________________ સંતેષ. ( ૩૦૧ ). કે દરિદ્રી પણ નથી. (એટલે કે સંતોષીને માટે ધનવાન અને દરિદ્રના ભેદો નાશ પામે છે.) પ. સંતેષ ક્યાં કર અને ક્યાં ન કરવ – संतोषस्त्रिषु कर्तव्यः, स्वदारे भोजने धने । त्रिषु चैव न कर्तव्योऽध्ययने जपदानयोः ॥ ६ ॥ વૃદ્ધવાળાચનતિ, ૫, ૭, ક. પોતાની સ્ત્રી, ભજન અને ધન આ ત્રણ વસ્તુને વિષે સંતોષ કરવો. તથા અભ્યાસ, મંત્ર જાપ અને દાન દેવું; આ ત્રણ વસ્તુને વિષે સંતોષ કરવો નહીં. ૬. સંતોષ અસંતોષનો વિવેક – संतुष्टाः सुखिनो नित्य-मसंतुष्टाः सुदुःखिताः । उभयोरन्तरं ज्ञात्वा, संतोषे क्रियतां रतिः ॥७॥ તરવામૃત, ઋો. ૨૪૪. સંતોષી માણસો હમેશાં સુખી હોય છે. અને અસંતોષી માણસે હમેશાં અત્યંત દુઃખી હોય છે. આ પ્રમાણે સંતોષી અને અસંતોષી એ બન્ને વચ્ચેનું અંતર સમજીને સંતોષમાં જ આનંદ માન. ૭. સંતોષનો ઉપાય – पीत्वा ज्ञानामृतं भुक्त्वा, क्रियासुरलताफलम् । साम्यतांबूलमास्वाद्य, तृप्तिं याति परां मुनिः ॥ ८॥ શનિસાન, નૃત્યષ્ટ, છો, ૨. Page #353 -------------------------------------------------------------------------- ________________ (३०२ ) सुभाषित-५५-रत्ना४२. જ્ઞાનરૂપી અમૃતનું પાન કરી, ક્રિયારૂપી સુરલતાના ફળઅમૃતફળ-નું ભજન કરીને અને સમભાવરૂપી પાનને સ્વાદ લઈને મુનિ ઉત્કૃષ્ટ સંતોષને પામે છે. ૮. संतोषनु ः संतोषसारसद्रत्नं, समादाय विचक्षणाः । भवन्ति सुखिनो नित्यं, मोक्षसन्मार्गवर्तिनः ॥९॥ तत्वामृत, श्लो० २४२. વિચક્ષણ પુરૂષો સંતેષરૂપી ઉત્તમ રત્નને મેળવીને, મેક્ષરૂપી સાચા માર્ગમાં ચાલતા થકા, હમેશાં સુખી થાય છે. ૯. द्रव्याशां दूरतस्त्यक्त्वा, संतोषं कुरु सन्मते ! । मा पुनर्दीर्घसंसारे, पर्यटिष्यसि निश्चितम् ॥ १०॥ तत्वामृत, श्लो० २४५. હે સદ્દબુદ્ધિવાળા માનવી ! ધનની આશાને વેગળી કરીને તું સંતોષને ધારણ કર ! કે જેથી તારે આ લાંબા સંસારમાં ફરીથી मटन ५3 ! १०. जातः कल्पतरुः पुरः सुरगवी तेषां प्रविष्टा गृहं, चिन्तारत्नमुपस्थितं करतले प्राप्तो निधिः सन्निधिम् । विश्वं वश्यमवश्यमेव सुलभाः स्वर्गापवर्गश्रियो ये सन्तोषमशेषदोषदहनध्वंसाम्बुदं बिभ्रते ॥ ११ ॥ . सिन्दूरप्रकरण, श्लो० ६०. Page #354 -------------------------------------------------------------------------- ________________ સતેષ. ( ૩૦૩ ) જે પુરુષા સમગ્ર દોષરૂપી અગ્નિને બુઝવવામાં મેઘ સમાન સતાષને ધારણ કરે છે, તેમની પાસે કલ્પવૃક્ષ ઉત્પન્ન થાય છે, કામધેનુ તેમના ઘરમાં પ્રવેશ કરે છે, તેમની હથેળીમાં ચિંતામણિ પ્રાપ્ત થાય છે, તેમની પાસે નિધાન પ્રાપ્ત થાય છે, આખુ જગત્ તેમને વશ થાય છે, તથા તેમને અવશ્ય સ્વર્ગ અને માક્ષની લક્ષ્મી સુલભ થાય છે. ૧૧. ईश्वरो नाम संतोषी यो न प्रार्थयतेऽपरम् । प्रार्थना महतामत्र, परं द्रारिद्र्यकारणम् ॥ १२ ॥ ૉ. ૬૦ ૨૪૬. तत्वामृत, સંતેાષી માણસ જ સાચા ધનવાન છે કે જે બીજાની પાસે ભીખ માગતા નથી. કારણ કે મેાટા લેાકાને મન ભીખ માગવી એ જ મેટામાં મેટુ દરિદ્રતાનું કારણ છે. ૧૨. यैः संतोषोदकं पीतं, निर्ममत्वेन वासितम् । ત્યાં તેર્માનસં દુઃä, ટુર્નનેનેવ સૌમ્ ॥ ૩ ॥ તત્વામૃત, જો૦ ૨૪૮. જે લેાકેાએ નિમત્વભાવથી સુગ ંધિત થયેલું એવું સાષરૂપી પાણી પીધું છે તેએએ, દુન માણસ જેમ મિત્રતાને ત્યાગ કરે છે તેમ, માનસિક દુ:ખને તજી દીધું સમજવું. ૧૩. निःशेषलोकवनदाहविधौ समर्थ, लोभानलं निखिलतापकरं ज्वलंतम् । Page #355 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત-પદ્ય–રનાકર. ज्ञानांबुवाहजनितेन विवेकिजीवाः, संतोषदिव्य सलिलेन शमं नयंति ॥ १४ ॥ ( ૩૦૪ ) सुभाषितरत्नसंदोह, लो० ७७. સમસ્ત સંસારરૂપી વનને બાળવામાં સમર્થ, અત્યંત તાપ કરનાર અને જાજ્વલ્યમાન એવા લેાભરૂપી અગ્નિને, વિવેકવાળા જીવા, જ્ઞાનરૂપી વાદળાએથી ઉત્પન્ન થયેલ એવા સંતાષરૂપી અલૈકિક પાણીથી, શાંત કરે છે. ૧૪. ચૈ: સંતોષાવૃત પીત, તૃષ્ણ7ગુપનાશનમ્ | તૈઃ યુનિર્વાળસૌમ્યમ્ય, વાળ સમુપનિંતમ્ ॥ ॥ તવામૃત, જો ૨૪૧. ૦ જે લેાકેાએ તૃષ્ણારૂપી તરશના નાશ કરનાર એવા સતાષરૂપી અમૃતનું પાન કર્યું છે તે લેાકાએ મેાક્ષના સુખના કારણને મેળવી લીધું છે. ૧૫. इन्द्रोऽपि न सुखी तादृग्यादृग्भिक्षुस्तु निःस्पृहः | જોન્ચઃ સ્થાદિ સંસારે, ત્રિતોહીવિમવે સતિ ॥૬॥ માગવત, સ્કંધ ૮, ૬૦ ૨, श्रो० ३३. નિ:સ્પૃહ ( ઇચ્છારહિત-સતાષી ) ભિક્ષુક જેવા સુખી છે તેવા ઇંદ્ર પણ સુખી નથી. કારણ કે ત્રણ લેાકના વભવ નિ:સ્પૃહી-સ ંતાષી-ને પ્રાપ્ત થાય છે, તેથી બીજો કાણુ આ સંસારમાં તેનાથી વધારે સુખી હાય ? કાઇ જ ન હેાય. ૧૬. © Page #356 -------------------------------------------------------------------------- ________________ रागद्वेष (४१) रागद्वेषनु भूः ममकाराहंकारा-वेषां मूलं पदद्वयं भवति । रागद्वेषावित्यपि, तस्यैवान्यस्तु पर्यायः ॥१॥ प्रशमरति, श्लो० ३१. મમત્વ અને અહંકાર એ બે જ પદ રાગ અને દ્વેષનું મૂળ છે. બાકી બીજા તો એ બે શબ્દના પર્યાય જ છે. ૧. રાગદ્વેષનું પરિણામ – येषु यावच्च रागोऽभूत् , तेषु तावच्च सद्गुणाः । द्वेषोत्पन्नेषु तेष्वेव, दोषं पश्येद्धि केवलम् ॥२॥ हिंगुलप्रकरण, द्वेषप्रक्रम श्लो० ३. જે માણસે પ્રત્યે, જ્યાં સુધી, રાગબુદ્ધિ હોય ત્યાં સુધી તેઓમાં સગુણે દેખાય છે અને તેઓ પ્રત્યે જ જ્યારે દ્વેષ मुद्धि थाय त्यारे ( भास ) ठेवण षाने र पूछे. २. રાગદ્વેષથી નુકસાનઃ आत्मायत्तमपि स्वान्तं, कुर्वतामत्र योगिनाम् । रागादिभिः समाक्रम्य, परायत्तं विधीयते ॥३॥ योगशास्त्र, च० प्र०, श्लो० ४६. Page #357 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦૬ ) સુભાષિત–પધ-રત્નાકર. મનને આત્માને–પિતાને–આધીન કરતા એવા ભેગીઓના મનને પણ, રાગ-દ્વેષાદિ આંતરિક શત્રુઓ દબાવી દઈને પરાધીન કરી દે છે. (એટલે કે એ કષાયે મનને રાગી કેવી બનાવી દઈ આત્માને આધીન રહેવા દેતા નથી.) ૩. तिष्ठेद्वायुवेदग्निर्जलेजलमपि क्वचित् ।। तथापि ग्रस्तो रागाचै तो भवितुमर्हति ॥ ४ ॥ રિણી, ૨૦, ૪૦ ૧, સો રૂ૭. કદાચ વાયુ સ્થિર થઈ જાય, અગ્નિ દ્રવિત થાય-પાણી જે થાય અને જળ પણ અગ્નિની જેમ જાજ્વલ્યમાન થાય, તે પણ જે રાગાદિકવડે વ્યાપ્ત હોય તે આસ-મહાપુરૂષ–થવાને લાયક નથી હોત. ૪. रक्ष्यमाणमपि स्वान्तं, समादाय मनाग् मिषम् । पिशाचा इव रागाद्या- छलयन्ति मुहुर्मुहुः ॥५॥ ચોરાણ, ૨૦ બ૦, સ્ત્રોત્ર ૪૭. યમ-નિયમાદિવડે રક્ષણ કરાતા પણ મનને, કાંઈક પ્રમાદ રૂપ બહાનું મળતાં જ, રાગ-દ્વેષાદિ શત્રુઓ, પિશાચની માફક વારંવાર છળી જાય છે. ૫. લિતિમિરર૪-જ્ઞાનેન મનસા ગના अन्धेनान्ध इवाकृष्टः, पात्यते नरकावटे ॥ ६ ॥ ચોવરાજ, ૪૦ ૪૦, ૦ ૪૮. Page #358 -------------------------------------------------------------------------- ________________ રાગદ્વેષ. ( ૩૦૭) જેમ આંધળાવડે ખેંચાયેલે-દોરાયેલે-આંધળે કૂવામાં પડે છે, તેમ રાગાદિ અંધકારવડે જેને જ્ઞાનરૂપી પ્રકાશ નાશ પામ્યો છે એવું મન, આત્માને નરકરૂપી ખાડામાં પાડે છે. ૬. રાગદ્વેષને જયા– अस्ततन्हैरतः पुम्भि-निर्वाणपदकाजिभिः ।। विधातव्यः समत्वेन, रागद्वेषद्विषजयः ॥ ७ ॥ ચોરાઇ, ર૦ ૦, ૦ ૪૨. મોક્ષપદની ઈચ્છા રાખનારા મનુષ્યોએ, પ્રમાદને ત્યાગ કરીને, સમભાવરૂપ શસ્ત્રવિડે, રાગ-દ્વેષ રૂપી શત્રુનો જય કરવો.૭. [ સા ] રાગના પર્યાય – इच्छा मूर्छा कामः, स्नेहो गाय ममत्वमभिनन्द । अमिलाप इत्यनेकानि रागपर्यायवचनानि ॥ ८॥ કરામત, ઋો૨૮. ઈચ્છા, મૂચ્છ, કામ, સ્નેહ, ગાર્થ, મમત્વ, અભિહ, અભિલાષ વિગેરે અનેક રાગના પર્યાયવાચી નામે છે. ૮. રાગનું પ્રાબલ્ય: मुच्यते शृंखलाबद्धो नाडीबद्धोऽपि मुच्यते । न मुच्यते कथमपि, प्रेम्णा बद्धो निरर्गलः ॥९॥ પુરાણ, સાબરમ, સ્કો૨. . Page #359 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦૮) સુભાષિત-પદ્ય-રત્નાકર સાંકળથી બંધાએલે પ્રાણી મૂકાય છે, તેમ જ દોરડાથી બંધાએલ પ્રાણ પણ છુટો થઈ શકે છે, પણ પ્રેમથી બંધાએ પ્રાણી (દેખીતી રીતે) કેઈપણ પ્રતિબંધ વગરને પણ કોઈપણ રીતે મુક્ત થઈ શક્તો નથી. ૯. मनस्तत्र वचस्तत्र, जीवस्तत्रैव संवसेत् । नेत्रावलोकनं रागस्तत्र यत्रोपतिष्ठते ॥ १० ॥ हिंगुलप्रकरणं, रागप्रक्रम, श्लो० ३. જ્યાં રાગ હોય છે ત્યાં જ મન વળગ્યું રહે છે, વચન બોલવાનું મન થાય છે, જીવ ચોટ્યો રહે છે, અને આંખે પણ ત્યાંને ત્યાં જ જોઈ રહે છે. ૧૦. દષ્ટિરાગનું પ્રાબલ્ય – दृष्टिरागो महामोहो दृष्टिरागो महाभवः । दृष्टिरागो महामारो दृष्टिरागो महाज्वरः ॥ ११ ॥ ચોરાસર, ઝ૦ ૨, ૦ ૨. દષ્ટિરાગ (એટલે ગુણ દોષ જોયા વિના કેઈના પર એકાંત પ્રીતિ રાખવી તે) મહા મેહ છે, દષ્ટિરાગ એ મહા ભવ છેમોટા સંસારમાં ભ્રમણ કરાવનાર છે, દષ્ટિરાગ એ મોટી મરકી છે અને દષ્ટિરાગ એ મોટે કાળજવર છે. ૧૧. कामरागस्नेहरागावीपत्करनिवारणौ । दृष्टिरागस्तु पापीयान् , दुरुच्छेदः सतामपि ॥ १२ ॥ વીર સ્તોત્ર (દેવિંદ્ર ), ૦ ૬, ૦ ૨૦. Page #360 -------------------------------------------------------------------------- ________________ રાગદ્વેષ. ( ૩૦૯) પપપ પ ક - કામરાગ અને સ્નેહરાગ આ બે રાગનું નિવારણ કરવું તે તે સહેલું છે, પરંતુ એક દષ્ટિરાગ એટલે કે અમૂક વ્યક્તિ પ્રત્યેને આંધળે નેહ જ અતિ પાપી છે, અને પુરૂષ પણ તેનું નિવારણ મુશ્કેલીથી કરી શકે છે. ૧ર. રાગનું પરિણામ – भर्तुविरहतो नार्यः, प्रविशंत्यनलांतरे । છા જ સર્ષક, તત્ર મકરંવાર | શરૂ II હિંગુકરબં, રામ ગો. ૨. (પિતાના) ભર્તારના વિરહથી સ્ત્રીઓ પોતાની ઈચ્છાથી હર્ષ સહિત જે અગ્નિમાં પ્રવેશ કરે છે તેમાં પણ પ્રેમને જ પ્રપંચ છે. (પ્રેમ-રાગ–ને આધીન વ્યક્તિ મરણને પણ ગણતી નથી.) ૧૩. वनेऽपि दोषाः प्रभवन्ति रागिणां, __ गृहेऽपि पश्चेन्द्रियनिग्रहं तपः । अकुत्सिते कर्मणि यः प्रवर्तते, निवृत्तरागस्य गृहं तपोवनम् ।। १४ ॥ હિતોપદેશ, સંધિ, ૦ ૮૪. વનમાં રહેતા હોય અને જે તે રાગી હોય તે તેને જે ઉત્પન્ન થાય છે, અને ઘરમાં રહ્યા છતાં પણ જે પાંચ ઇદ્રિએને નિગ્રહ કરે છે તે તપ જ છે. જે મનુષ્ય દોષ રહિત Page #361 -------------------------------------------------------------------------- ________________ ( ૩૧૦ ) સુભાષિત-પદ્યરત્નાકર. કર્મને વિષે પ્રવર્તે છે અને જેને! રાગ નાશ પામ્યા છે એવા. મનુષ્યને, ઘર પણ તપાવન જ છે. ૧૪. રાગથી નુકસાનઃ— अयःपोतो नीरे तरति तपनः शीतकिरणं, दधात्येवं नित्यं किमु कुमुदबंधुः खरकरम् । धरत्युर्वी गुर्वीं कथमपि च भारेण नमति, तथा ती रागे कनकरथवच्छं भवति भो ॥ હિંમુજપ્રજળ, પ્રમ, જો ૧. १५ ॥ ૦ હે ભાઈ ! અગર લેાખંડનું વહાણુ પાણીમાં તરે, સૂર્યનારાયણ ઠંડા કિરણેાને ધારણ કરે, એ જ પ્રમાણે ચંદ્રમા હુમેશાં ઉનાં કિરણાને ધારણ કરે અને વિશાળ એવી પૃથ્વી પેાતાના ઉપરના ભારના કારણે નમી જાય; તે જ તીવ્ર રાગ કરવા છતાં, કનકરથ રાજાની માફ્ક, સુખ મળી શકે! ૧૫. રાગથી નુકસાન અને ત્યાગઃ— रागान्धो हि जनः सर्वो न पश्यति हिताहितम् । રાળ તસ્માત્ર વત, ચરીÐામનો હિતમ્ ॥ ૬॥ રુતિધર્મસમુચ, ૧૦ ૧૬, જો ૧. રાગના કારણે આંધળા થયેલા દરેક પુરૂષ પેાતાના હિત કે અહિતને જોઈ શકતા-જાણી શકતા–નથી, તેથી જો પાતાના હિતની ઈચ્છા હાય તા રાગ કરવા જ નહીં. ૧૬. Page #362 -------------------------------------------------------------------------- ________________ રાગદ્વેષ. ( ૩૧૧ ) [ પ ] ષના પર્યાય इर्ष्या रोषो दोषो द्वेषः, परिवादमत्सरामयाः । वैरप्रचण्डनाद्या नैके द्वेषस्य पर्यायाः ॥ १७ ॥ કરામત, ૦ ૨૧. ઈર્ષા, રેષ, દેશ, દ્વેષ, પરિવાદ, મત્સર, અસૂયા, વૈર, પ્રચલ્ડન વિગેરે અનેક શ્રેષનાં પર્યાયવાચી નામે છે. ૧૭. તેષી પ્રત્યેનો ભાવ – बद्धवैराणि भूतानि, द्वेष कुर्वन्ति चेत्ततः । सुशोच्यान्यतिमोहेन, व्याप्तानीति मनीषिणाम् ॥ १८ ॥ જેમણે પ્રથમ વૈર બાંધ્યા હોય એવા પ્રાણીઓ જે પિતાના ઉપર દ્વેષ કરે તો “આ પ્રાણીઓ અતિ મહવડે વ્યાપ્ત છે, એમ ધારી ડાહ્યા પુરૂષોએ તે પ્રાણીઓ માટે દીલગીરી બતાવવી-દયા ચિંતવવી. ૧૮. દ્વેષથી નુકસાન – यस्माच्च बद्धयते कर्म, तपस्यतो न मुच्यते । . तत्प्राणिनामितिज्ञात्वा, त्याज्यो द्वेषो बुधः स च ॥१९॥ fપુરણ, શ્રમ, ગોવા ૨. જે દ્વેષથી પ્રાણીઓને કર્મ બંધાય છે, (તે કર્મના કારણે Page #363 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) સુભાષિત-પદ-રત્નાકર. તપસ્યા તપતા છતાં પણ પ્રાણીને મોક્ષ થતો નથી; એમ જાણીને તે દ્વેષને પંડિતોએ તજવો. ૧૯. स्वकीयं परकीयं च, द्वेषाजनं सदा जनाः । विद्धयेरन् वाक्यशल्यैश्च बब्बुलकंटका यथा ॥२०॥ હિંગુષ્ઠાવાળ, દેવપ્રમ, સો. ૨. માણસો શ્રેષથી બાવલના કાંટાની પેઠે હંમેશા પોતાના અને પારકા માણસને વચનરૂપી શાથી વધે છે. ૨૦. श्रीद्वीपायनतापसेन महती प्रज्वालिता द्वारिका, देषादेव च वर्धमाननगरे श्रीशूलपाणिरभूत् । मारी येन विमोचिता च सहसा लोकाश्च दुःखीकृतास्तस्मात्सोव विमुच्यतामिति जिनैाख्यायि संघेऽनघे २१ હિંગુર, દ્વેષપ્રમ, જો ૧. દ્વેષથી, દ્વીપાયન નામના તાપસે મહાન દ્વારીકા નામની નગરીને બાલી નાખી તથા વર્ધમાન નામના નગરમાં શૂલપાણી નામને યક્ષ થયે કે જેણે દ્વેષથી એકદમ ત્યાં મરકી ચલાવીને લોકોને દુઃખી કર્યા. માટે તે દ્વેષને તજ એમ જિનેશ્વર પ્રભુએ, નિષ્પાપી એવા સંઘની સમક્ષ, કહેલું છે. ૨૧. Page #364 -------------------------------------------------------------------------- ________________ AR. 9 2eCCID परद्रोह (४२) પરદ્રોહનું સ્વરૂપ – . ताडनं छेदनं क्लेशकरणं वित्तवन्धनम् । परेषां कुरुते यत्तु, परद्रोहः स उच्यते ॥१॥ मानसो०, अ० २, श्लो० ३८. જે બીજાને તાડન કરવું, છેદન કરવું, કલેશ ઉત્પન્ન કરવો, અને ધનનું બંધન કરવું–આવતું ધન અટકાવવું, એ सर्व ५२द्रोड ४ाय छे. १. पैशून्यं परवादं च, गालिदानं च तर्जनम् । मर्मोद्घाटं विधत्ते यत्, परद्रोहः स उच्यते ॥२॥ मानसो०, अ० २, श्लो० ३९. બીજાની ચાડી ખાવી, પરના દેષ બલવા, તેને ગાળ દેવી, તેને તિરસ્કાર કરો, અને તેની ગુપ્ત વાત પ્રગટ .४२वी, 40 सर्व ५२को उपाय छे. २. गृहद्वारवसुक्षेत्र, वस्त्रधान्यं धनादिकम् । हरते यत्तु मूढात्मा, परद्रोहः स उच्यते ॥३॥ मानसो०, अ० २, लो० ४०. Page #365 -------------------------------------------------------------------------- ________________ (૩૧૪) સુભાષિત-પદ્ય-રત્નાકર. ઘર, દ્વાર, વસુ, ક્ષેત્ર, વસ્ત્ર, ધાન્ય અને ધન વિગેરે પારકી વસ્તુને જે મૂઢ પુરૂષ હરણ કરે છે, તે પરદ્રોહ કહેવાય છે. ૩. પરદ્રહથી નુકસાન અને ત્યાગ– तस्मात् परकृतो द्रोहो यश्चातीव सुदुःसहः। तस्मानरकदं घोरं, परद्रोहं विवर्जयेत् ॥४॥ માનસો, બ૦ ૨, જો ક૨. તેથી બીજાના ઉપર જે દ્રોહ કર્યો હોય તે તેને અત્યંત અસહ્ય થાય છે. તે માટે નરકને આપનાર અને મહા ભયંકર એવા પરના દ્રોહનો ત્યાગ કરવો જોઈએ. ૪. 0 001 Page #366 -------------------------------------------------------------------------- ________________ છે સવિતા (૪૩) સમતાની વિશેષતા – वेदा यज्ञाश्च शास्त्राणि, तपस्तीर्थानि संयमः। समतायास्तुलां नैव, यान्ति सर्वेऽपि मेलिताः ॥१॥ विवेकविलास, उल्लास ११, श्लो० ७२. વેદ, યજ્ઞ, શાસ્ત્ર, તપસ્યા, સંયમ: આ બધાયને એકઠાં કરવામાં આવે તો પણ તે સમતાની તુલના કરી શકે નહિં. (મતલબ કે આ બધાય કરતાં સમતા ચઢી જાય. ) ૧. जानन्ति कामानिखिलाः ससंज्ञा अर्थ नराः केऽपि च केऽपि धर्मम् । जैनं च केचिद् गुरुदेवशुद्ध, केचित् शिवं केऽपि च केऽपि साम्यम् ॥ २॥ | મધ્યમવરદુમ, ગોત્ર ૨૧. સર્વ સંજ્ઞાવાળા પ્રાણીઓ “કામ” ને જાણે છે, તેમાંથી કેટલાક અર્થ( ધન પ્રાણી)ને જાણે છે અને તેમાં પણ કેટલાક જ ધર્મને જાણે છે. તેમાંથી કેટલાક જ જૈન ધર્મને જાણે છે, અને તેમાંથી બહુ થોડા શુદ્ધ દેવગુરયુક્ત જેન ધર્મને જાણે છે. તેમાં પણ બહુ થોડા પ્રાણી મોક્ષને ઓળખે છે. અને તેથી પણ બહુ થોડા પ્રાણીઓ સમતાને ઓળખે છે. ૨. Page #367 -------------------------------------------------------------------------- ________________ ( ૩૧૬) સુભાષિત-પદ્ય-રત્નાકર. स्वयंभूरमणस्पर्द्धिवर्द्धिष्णुसमतारसः । मुनिर्येनोपमीयेत, कोऽपि नासौ चराचरे ॥३॥ ज्ञानसार, शमाष्टक, श्लो० ६. સ્વયંભૂરમણનામના (સર્વથી છેલા અને મોટામાં મેટા) સમુદ્રની સાથે હોડ કરી શકે એવા અને હમેશાં વૃદ્ધિ પામવાના સ્વભાવવાળી એવી સમતા-સમભાવ–સહિત એવા મુનિની (સમગ્ર) ચરાચર જગતમાં કેઈની પણ સાથે બરોબરી થઈ શકે એમ નથી. (એટલે કે એને સમભાવને આનંદ અનુપમેય છે.) ૩. સમતાની ભાવના – शत्रौ मित्रे तृणे स्त्रैणे, स्वर्णेऽश्मनि मणौ मृदि। રૂઠ્ઠાત્ર સુખે સુણે, અવે મોક્ષે સમાશયઃ || 8 | ત્રિી , વર્ષ ૨૦, સને ૨, ગો કરૂ. શત્રુ અને મિત્રને વિષે, તૃણ અને સ્ત્રીને વિષે, સુવર્ણ અને પથ્થરને વિષે, મણિ અને માટીને વિષે, આ ભવ અને પરભવને વિષે, સુખ અને દુ:ખને વિષે, તથા સંસાર અને મોક્ષને વિષે પણ, સાધુપુરુષનું અંત:કરણ એક સરખું જ હોય છે. ૪. या रागदोषादिरुजो जनानां, शाम्यन्तु वाकायमनोद्रुहस्ताः । सर्वेऽप्युदासीनरसं रसन्तु, सर्वत्र सर्वे सुखिनो भवन्तु ॥ ५ ॥ अध्यात्मकल्पद्रुम भाषांतर, पृ० २९. Page #368 -------------------------------------------------------------------------- ________________ * *તા. wwwwwww (૩૧૭) મનુષ્યોના વાણું, કાય અને મનને દ્રોહ કરનારા, જે રાગદ્વેષાદિક રાગે છે, તે શાંત થાઓ! સર્વે પ્રાણીઓ ઉદાસીનપણને-મધ્યસ્થપશુને પામો, અને સર્વત્ર સર્વ પ્રાણીઓ સુખી થાઓ! પ. સમતાનું આચરણ – स्वस्वकर्मकृताक्शाः, स्वस्वकर्मभुजो नराः। न रागं नापि च द्वेष, मध्यस्थस्तेषु गच्छति ॥६॥ ज्ञानसार, माध्यस्थाष्टक, श्लो० ४. સર્વ પ્રાણીઓ પોતપોતાના કર્મથી કરાયેલ આવેશવાળા હોય છે અને પોતાના કર્મને ભેગવે છે, મધ્યસ્થ પુરૂષ તેમની પ્રત્યે રાગ કે દ્વેષ ધારણ નથી કરતો. ૬. ધાર્મિક સમતા स्वागमं रागमात्रेण, द्वेषमात्रात्परागमम् । न श्रयामस्त्यजामो वा, किन्तु मध्यस्थया दृशा ॥७॥ નાસા, માથાણ, ઋો. ૭. અમે કેવળ રાગથી પિતાના આગમને સ્વીકાર અને દ્વેષથી બીજાના આગમને ત્યાગ કરતા નથી, પરંતુ મધ્યસ્થ કષ્ટિથી (તસ્વાતત્ત્વની પરીક્ષા કરી સ્વીકાર અને ત્યાગ કરીએ છીએ. ૭. पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु ।। युक्तिमद्वचनं यस्य, तस्य कार्यः परिग्रहः ॥८॥ કષ્ટ (ભિસૂરિ). Page #369 -------------------------------------------------------------------------- ________________ ( ૩૧૮) સુભાષિત-પદ્ય-રત્નાકર. મને મહાવીર પ્રભુ પ્રત્યે પક્ષપાત નથી અને ન તે કપિલ ઉપર દ્વેષ પણ છે. પણ જેનું યુક્તિવાળું વચન હોય તેને જ સ્વીકાર કર જોઈએ. ૮. સમતાને ઉપયોગ समत्वमवलम्ब्याथ, ध्यानं योगी समाश्रयेत् । विना समत्वमारब्धे, ध्याने स्वात्मा विडम्यते ॥९॥ ચોગરામ, ૫૦ પ્ર૦, મો. ૨૨. યેગીએ સમભાવનું અવલંબન કરીને, ધ્યાનને આશ્રય કરવો-ધ્યાન ધરવું. કારણ કે, સમતા વગર ધ્યાનનો આરંભ કરવામાં આવે તે (સમતા વગર ધ્યાનમાં પ્રવેશ ન થઈ શકવાથી) પિતાનો આત્મા વિડંબના પામે છે–દુઃખી થાય છે. ૯. न साम्येन विना ध्यानं, न ध्यानेन विना च तत् । निष्कम्मं जायते तस्माद् द्वयमन्योन्यकारणम् ॥ १०॥ યોગરાજ, ૨૦ બ૦, . ૧૨૪. સમભાવ વગર ધ્યાન હેતું નથી, અને ધ્યાન વિનાને સમભાવ સ્થિર થતો નથી. તેથી તે બન્ને પરસ્પર હેતરૂપ છે. (એટલે કે ધ્યાનથી સમભાવ આવે છે અને સમભાવથી ધાનની પ્રાપ્તિ થાય છે.) ૧૦. સમતાને ઉપાય भावनामिरविश्रान्तमिति भावितमानसः । निर्ममः सर्वमावेषु, समत्वमवलम्बते ॥ ११ ॥ યોગરાજ, ૨૦ ૦, ર૦ ૨૨૦, Page #370 -------------------------------------------------------------------------- ________________ સમતા. ( ૩૧૯ ) ભાવનાઆવડે હુંમેશા વાસિત અ ંતઃકરણવાળા મનુષ્ય, સર્વ પદાર્થોમાં મમતા રહિત થયા છતા, સમભાવને પ્રાપ્ત થાય છે. ૧૧. दुःखी दुःखाधिकान्पश्येत्सुखी पश्येत्सुखाधिकम् । आत्मानं हर्षशोकाभ्यां शत्रुभ्यामिव नार्पयेत् ॥ १२ ॥ व्यासदेव. દુ:ખી માણસે અધિક દુ:ખી માણુસ તરફ ષ્ટિ કરવી અને સુખી માણસે અધિક સુખી માણુસ તરફ્ જોવું. એટલે કે માણુસે દુ:ખના વખતે વધારે દુ:ખીના દાખલેા લેવા અને સુખને વખતે વધારે સુખીના દાખલે લેવે. આ રીતે કરીને શત્રુ જેવા હર્ષ અને શાકમાં પેાતાના આત્માને નાંખવા નહીં. દુ:ખી અવસ્થામાં શાક ન કરવા અને સુખી અવસ્થામાં હગ ન કરવા. ૧૨. સમતાનું ફળ — प्रणिहन्ति क्षणार्धेन, साम्यमालम्ब्य कर्म तद् । यन हन्यान्नरस्तीव्रतपसा जन्मकोटिभिः ॥ १३ ॥ ચોળશાસ્ત્ર, ૨૦ ૬૦, જો૦ ૧૧. મનુષ્ય જે કર્મને કરાડા જન્મમાં તીવ્ર તપવડે પણ હણી ન શકે, તે કર્માંને, માત્ર એક સમતાનું જ અવલંબન કરવાથી, અ ક્ષણુવડે જ હણે છે ક્ષય કરે છે. ૧૩. संसारमृगतृष्णासु, मनो धावसि किं वृथा । सुधामयमिदं ब्रह्मसरः किं नावगाहसे १ ॥ १४ ॥ પ્રવિતામણિ, ૪૦ ૧૩૮, એ॰ ૨. Page #371 -------------------------------------------------------------------------- ________________ (૩ર) સુભાષિત-પદ્ય-રત્નાકર. - ~-~~~ ~-~~- ~---------- -- ---------- હે મન ! સંસારરૂપી મૃગતૃષ્ણામાં ફેકટ શા માટે દેડે છે? આ (સમતારૂપી) અમૃતથી ભરેલ બ્રહ્મરૂપી સરોવરમાં સ્નાન શા માટે નથી કરતું? ૧૪. विषयेभ्यो विरक्तानां, साम्यवासितचेतसाम् । उपशाम्येत् कषायाग्निर्बोधिदीपः समुन्मिषेत् ॥ १५ ॥ ચારાજ, ૧૦ ક૦ ૨૨. વિષયેથી વિરક્ત થયેલા અને સમભાવથી વાસિત ચિત્તવાળા મનુષ્યને કષાયરૂપી અગ્નિ શાંત થાય છે અને સમ્યકત્વરૂપી દીવો પ્રદીપ્ત થાય છે. ૧૫. विद्यया तपसा तीर्थ-यात्रया वा न निवृतिः । વિના લાગ્યા, વિપક ?િ | ૨૬ . ધર્મદુમ, g૦ ૧૧, ૦ ૭૧. (ક. સ.) વિદ્યાવડે, તપવડે કે તીર્થયાત્રાવડે મોક્ષ મળતો નથી. બીજા ઘણા તર્ક વિતર્ક કરવાથી પણ શું ફળ મળે છે? એક સમતારૂપી ધર્મ વિના બીજા કોઈવડે મોક્ષ મળતું નથી. ૧૬. अमन्दानन्दजनने, साम्यवारिणि मजताम् । ગાયતે સા ડુંમાં, પક્ષિયઃ || ૭ | योगशास्त्र, च० प्र०, श्लो० ५०. મેટા આનંદને ઉત્પન્ન કરનારા સમતારૂપ જળને વિષે સ્નાન કરતા પુરૂષને રાગદ્વેષરૂપી મળે તત્કાળ ક્ષય પામે છે. ૧૭. Page #372 -------------------------------------------------------------------------- ________________ ( ૩૨૧ ) रे रे चित्त कथं भ्रातः प्रधावसि पिशाचवत् । अभिनं पश्य चात्मानं, रागत्यागात्सुखी भव ॥ १८ ॥ प्रबंधचिंतामणि, पृ० १३८, श्लो० २. સમતા. હૈ ભાઈ મન ! તું પિશાચની માફ્ક શા માટે ભટકયા કરે છે. આત્માને અભિન્ન જો અને રાગના ત્યાગ કરી સુખો થા. ૧૮. न स्नानैर्माघमासस्य, न गयापिण्डपातनैः । न तीर्थभ्रमणैः शुद्धिर्नीरागस्य गृहेऽपि या ॥ १९ ॥ દિનવનવેટિન ( ફ્રેમચંદ્ન ). ઘેર રહ્યા છતાં પણ રાગ રહિત પુરૂષને જે શુદ્ધિ થાય છે, તે શુદ્ધિ, માઘ માસનું સ્નાન કરવાથી, ગયામાં પિંડ મૂકવાથી એટલે કે ગયામાં શ્રાદ્ધ કરવાથી, તેમ જ તીર્થોમાં ભ્રમણ કરવાથી પણ થતી નથી. ૧૯. Page #373 -------------------------------------------------------------------------- ________________ ૦૦૦૦૦૦ ૦૦૦...poor મોહ-મમતા (૪૪) >૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ .......... ૦૦૦ven૦૦૦૦૦૦ Jesenossen.... peacocu૦૦૦૦૦......૦૦૦૦૦૦ માહનુ મામલ્યઃ—— अहो मोहस्य माहात्म्यं, विद्वांसो येऽपि मानवाः । मुयन्ति तेऽपि संसारे, कामार्थरतितत्पराः ॥ १ ॥ તામૃત, સ્ને૦ ૨૨. માહનુ મહાત્મ્ય ખરેખર કેવું આશ્ર્ચર્યકારક છે ? કે વિદ્વાના પશુ કામ, અર્થ, અને રતિમાં આસક્ત થઇને આ સંસારમાં માહુ પામે છે. ( માહમાં પડે છે ). ૧. ब्रूतेऽहंकृतिनिग्रहं मृदुतया पश्चात्करिष्याम्यहं, प्रोद्यन्मारविकारकन्दकदनं पञ्चेन्द्रियाणां जयात् । व्यामोहप्रसरावरोधनविधिं सद्ध्यानतो लीलया, नो जानाति हरिष्यतीह हत कः कालोऽन्तराले किल ॥२॥ વૈચાવજ ( પદ્માનંર્ ), જો ૨૬. મેહમાં પડેલા મનુષ્ય ખેલે છે કે હું પછીથી કામળતાએ કરીને અહંકારને નિગ્રહ ( નાશ ) કરીશ, વિકસ્વર કામદેવના વિકારરૂપી અંકુરાના પાંચ ઇંદ્રિયાના જયવડે વિનાશ કરીશ, અને સધ્યાનની લીલાવડે મેાહના પ્રસરને રૂખીશ. ( અર્થાત્ હાલ તે સુખ લાગવી લઉં, પછી ઉપર પ્રમાણે કરીશ, એમ Page #374 -------------------------------------------------------------------------- ________________ મોહ-મમતા. ( ૩૨૩) બેલે છે). પરંતુ અધમ મૃત્યુ વચમાંથી જ હરી જશે એમ તે જાણતો નથી. ૨. મેહની અગમ્યતાઃजानामि क्षणभङ्गुरं जगदिदं जानामि तुच्छं सुखं, जानामीन्द्रियवर्गमेनमखिलं स्वार्थैकनिष्ठं सदा ! जानामि स्फुरिताचिरद्युतिचलं विस्फूर्जितं संपदां, नो जानामि तथापि कः पुनरसौ मोहस्य हेतुर्मम?॥३॥ સૂનમુ૪િ , પૃ. ૨૦૨, ૦ ૨૭. (દ્િ. ટું.). આ જગત ક્ષણભંગુર છે એમ હું જાણું છું, આ સાંસારિક સુખ તુચ્છ છે એમ હું જાણું છું, આ સર્વ ઈદ્રિનો વર્ગ સર્વદા એક સ્વાર્થમાંજ તત્પર છે એમ હું જાણું છું, તથા સંપદાનો વિલાસ ચમકતી વીજળીની જેવો ચંચળ છે એમ પણ હું જાણું છું. તો પણ આ મારા મોહને હેતુ કેણ છે-છતાં મને મેહ થાય છે તેનું શું કારણ છે–તે હું જાણતો નથી. ૩. મેહનું કારણ निर्मलं स्फटिकस्येव, सहज रूपमात्मनः । अध्यस्तोपाधिसंबन्धो, जडस्तत्र विमुह्यति ॥ ४ ॥ ज्ञानसार, मोहाष्टक, श्लो० ६. આ આત્માનું સહજ સ્વરૂપ ટિક જેવું નિર્મળ છે. છતાં જડ મનુષ્ય આત્માના સહજ સ્વરૂપને છોડી શરીર, સ્વજન Page #375 -------------------------------------------------------------------------- ________________ (૩૨૪) સુભાષિત-પ-રત્નાકર. વિગેરે પિતાથી ભિન્ન હોવા છતાં તે પરભાવને પિતાના તરીકે માની, તેમાં મહ પામે છે. ૪. नादत्ते कस्यचित् पापं, न चैव सुकृतं विभुः। अज्ञानेनावृतं ज्ञानं, तेन मुह्यन्ति जन्तवः ॥ ५ ॥ માનવતા , ૧, ઋો. ૧. પરમેશ્વર કેઈને પાપ આપતા નથી, તેમજ પુણ્ય પણ આપતા નથી. પરંતુ પ્રાણુઓનું જ્ઞાન અજ્ઞાનવડે ઢંકાઈ ગયેલું છે, તેથી તેઓ મેહ પામે છે. (અને તે મોહના વશથી પિતે જ પુણ્ય કે પાપ કરે છે). ૫. મેહની નિરર્થકતા – सर्वेऽपि जीवाः स्वजना जाताः परजनाश्च ते । विदधीत प्रतिवन्धं, तेषु को हि मनागपि ? ॥ ६॥ ત્રિપછી, ૧૦ ૨૦, ૩૦ ૨, જો. ૨૧૦. સર્વ જી પરસ્પર સ્વજન પણ થયા છે અને પરજન પણ થયા છે, તેથી તેમને વિષે કયે ડાહ્યો પુરૂષ જરા પણ મમતા કરે ? ૬. त्रातुं न शक्या भवदुःखतोये, त्वया न ये त्वामपि पातुमीशाः। ममत्वमेतेषु दधन्सुधात्मन् , पदे पदे किं शुचमेषि मूढ ! |७| અધ્યામકુમ, ૦ રૂરૂ. જે નેહીઓને ભવ દુઃખથી બચાવવાને તું શક્તિમાન Page #376 -------------------------------------------------------------------------- ________________ માહ-મમતા. ( ૩૨૫ ) નથી અને જેએ તને બચાવવાને શક્તિવાળા નથી, તેઓ ઉપર ખાટુ મમત્વ રાખીને હું મૂઢ આત્મન્ ! તુ પગલે પગલે શા સારૂ શાક પામે છે ? ૭. શાસ્ત્રોના માહઃ— यदेव किञ्चिद्विपमप्रकल्पितं, पुरातनैरुक्तमिति प्रशस्यते । विनिश्चिताऽप्यद्यमनुष्यवाक्कृति र्न पाठ्यते यत् स्मृतिमोह एव सः ॥ ८ ॥ ॥ દ્ઘાત્રિંણા ( સિદ્ધસેન ), ો૦ ૮. જેમાં રહેલી કલ્પના સાવ અવળી હોય એવું પણ વચન, પુરાતન પુરૂષાએ કહેવુ છે તેથી, જે, પ્રશસ્ય-વખાણવા લાયક ગણવામાં આવે છે અને હાલના મનુષ્યેાના વચનની કૃતિ નિશ્ચિત અર્થવાળી હાય તા પણ તે ભણવા લાયક–માનવા લાયક અર્થાત્ ગ્રહણ કરવા લાયક નથી એમ જે કહેવું તે કેવળ પેાતાના શાસ્ત્ર પરના મેહુ જ છે. ૮. માહથી નુકસાનઃ— दाराः परभवकारा बन्धुजनो बन्धनं विषं विषयाः । कोऽयं जनस्य मोहो ये रिपवस्तेषु सुहृदाशा ? ॥। ९ ॥ સૂત્તમુહગવહિ, પૃ૦ ૨૦૨, સ્ક્રો॰ ૧. ( f ્. હૈં. ) સ્ત્રીઓ પરભવમાં કેદખાના સમાન છે, ખંજન મધન સમાન છે અને વિષયેા વિષ સમાન છે, તેા પણ લેાકેાને આ Page #377 -------------------------------------------------------------------------- ________________ ( ૩ર૬ ) સુભાષિત-પદ્ય-રત્નાકર. કયા-કેવા–માહ છે કે જે શત્રુએ છે તેમને વિષે જ મિત્રની આશા રાખે છે. ૯. बलादसौ मोहरिपुर्जनानां, ज्ञानं विवेकं च निराकरोति । मोहाभिभृतं च जगद्विनष्टं, तत्त्वावबोधादपयाति मोहः ॥ १० ॥ નૃત્યપ્રતીપ, જો ૨૧. ૦ આ મેહરૂપી શત્રુ, બળાત્કારે મનુષ્યેાના જ્ઞાનને અને વિવેકને દૂર કરે છે. મેાડુથી પરાભવ પામેલું આ જગત નાશ પામેલુ જ છે. તે મેાહુ તત્ત્વજ્ઞાનથી જ નાશ પામે છે. ૧૦. भायं मधुराकृतिर्मम मम प्रीत्यन्वितोऽयं सुतः, स्वर्णस्यैप महानिधिर्मम ममासौ बन्धुरो बान्धवः । रम्यं हर्म्यमिदं ममेत्थमनया व्यामोहितो मायया, मृत्युं पश्यति नैव दैवहतकः क्रुद्धं पुरचारिणम् ॥ ११ ॥ વૈખાતર ( પદ્માનંટ ), જો ૨૦. O મનેાહર આકૃતિવાળી આ ભાર્યા મારી છે, પ્રીતિયુક્ત આ પુત્ર મારા છે, આ સુવર્ણના મહાનિધિ મારા છે, આ મનેાહર–પ્રીતિવાળા—બાંધવ મારા છે, તથા આ સુંદર મહેલ મારા છે, આ પ્રમાણે, આવા પ્રકારની માયાથી માડુ પામેલે નિર્ભાગી પુરૂષ, ક્રોધ પામેલા અને આગળ જ ચાલનારા મૃત્યુને શ્વેતેા નથી. ૧૧. Page #378 -------------------------------------------------------------------------- ________________ માહ–મમતા. विकल्पचषकैरात्मा, पीतमोहासवो ह्ययम् । મોચંતામુત્તાજ–પશ્ચમથિતિવ્રુતિ ॥ ૨૨ || માનસાર, મોદાટ, જો ૧. ( આ પદાર્થ સુંદર છે, આ સારા નથી વિગેરે ) અનેક સંકલ્પ–વિકારૂપી મદિરાના પાત્રાવડે જેણે માહરૂપી મિંદરા પીધી છે, એવા આ જીવ, સંસારરૂપી (દારૂડીયાઓના) અખાડામાં હર્ષ–શાકાદિવડે ઉન્મત્ત થઇ અકવું, છાતી કૂટવી વિગેરેરૂપ હાથતાળી આપો ( જન્મ-જરાદિરૂપ ) પ્રપંચને પામે છે. ૧૨ ( ૩૨૭ ) ममत्वाज्जायते लोभो लोभाद्रागश्च जायते । रागाच्च जायते द्वेषो द्वेषादुः खपरंपरा ॥ १३ ॥ तत्त्वामृत, સ્ને ૦ ૨૨૩૧. મમતાથી લેાભ ઉત્પન્ન થાય છે, લેાભથી રાગ ઉત્પન્ન થાય છે, રાગથી દ્વેષ ઉત્પન્ન થાય છે, અને દ્વેષથી દુ:ખની પરંપરા ઉત્પન્ન થાય છે. ( એટલે કે આ બધાયનું મૂળ મમતા છે.) ૧૩. पुत्रो मे भ्राता मे, स्वजनो मे गृहकलत्रवर्गो मे । તિત-“મે” “મે’-ચન્દ્ર, પમિત્ર મૃત્યુર્ગન તિ ॥૪॥ ૨૦. (હૈિં. હૈં. ) સૂમુાવહિ, ઘૃ૦ ૨૦૨, જો ° આ મારે પુત્ર છે, આ મારેા ભાઇ છે, આ મારે સ્વજન છે, આ મારૂ ઘર છે, આ મારા સ્ત્રીવર્ગ છે, આ પ્રમાણે મારૂ મારૂ એવા શબ્દને કહેનારા, પશુ જેવા મનુષ્યને, મૃત્યુ તત્કાલ હરી જાય છે. ૧૪. Page #379 -------------------------------------------------------------------------- ________________ cવારેy = (૩૨૮) સુભાષિત-પદ્ય-રત્નાકર अनादिकालं जीवेन, प्राप्तं दुःखं पुनः पुनः। मिथ्यामोहपरीतेन, कषायवशवर्तिना ॥ १५ ॥ તરવામૃત, ઋો. ક8. અનાદિકાળથી આ જીવે, મિથ્યાહથી કષાયોને આધીન થઈ, વારંવાર દુઃખ પ્રાપ્ત કર્યું છે. ૧૫. शीलरत्नं हृतं यस्य, मोहध्वान्तमुपेयुषः । नानादुःखशताकीर्णे, नरके पतनं ध्रुवम् ॥ १६ ॥ તેવામૃત, ઋો. ૨૬. મેહરૂપ અંધકારમાં ફસાયેલા જે પુરૂષનું શીળરૂપી રત્ન હરાઈ ગયું છે તેનું, અનેક જાતના હજારો દુખથી યુક્ત નરકમાં, અવશ્ય પતન થાય છે. ૧૬. મેહની ભાવના – यदयं स्वामी यदिदं सब, सर्व चैतन्मिथ्या छन । यदयं कान्तो यदियं कान्ता, મોડર્ષ મોહ હેન્દ્ર કુન્તઃ | ૭ સૂકુવહિ, મોહ્યા, છો. ૬. આ (મારો) માલીક-શેઠ-છે અને આ તમારું) ઘર છે, એ પ્રમાણે જે ભાવના થાય છે, તે કેવળ ખોટું બહાનું માત્ર જ છે. તેવી જ રીતે આ (મારે) પતિ છે અને આ (મારી) પત્ની છે એ પણ, દુ:ખે કરીને નાશ કરી શકાય એવો, મોહ જ છે. (એટલે કે આવી લાગણીઓ મેહનું જ પરિણામ છે). ૧૭. Page #380 -------------------------------------------------------------------------- ________________ માહ-મમતા. ( ૩૨૯ ) માહઃ દુઃખનું કારણઃ— मार्जारभक्षिते दुःखं, यादृशं गृहकुक्कुटे । न तादृममताशून्ये, कलविङ्केऽथ मूषिके ॥ १८ ॥ માપુરાળ, અ૰રૂ, જો ૪. 2 ઘરના કુકડાને બિલાડી ભક્ષણ કરે તે વખતે જેવું દુ:ખ થાય છે, તેવું દુ:ખ મમતારહિત ચકલી કે ઉંદરનું, ખીલાડીના ભક્ષણ કરવાથી લાગતું નથી. ( અર્થાત્ મમતા રાખવામાં દુ:ખ છે અને મમતા ન હાય ત્યાં દુઃખ નથી.) ૧૮. भूषणोद्यानवाप्यादौ, मूर्च्छितास्त्रिदशा अपि । च्युत्वा तत्रैव जायन्ते, पृथ्वीकायादियोनिषु ॥ १९ ॥ દેવતાઓ પણ ભૂષણ, ઉદ્યાન અને વાવ વિગેરેને વિષે મૂર્છાવાળા–મમતાવાળા-હાય છે, તેથી તે દેવભવથી ચવીને (ચવે છે ત્યારે ) ત્યાં જ પૃથ્વીકાય વિગેરે એકેંદ્રિયની ચેાતિને વિષે ઉત્પન્ન થાય છે. ૧૯. शास्त्रज्ञोऽपि धृतव्रतोऽपि गृहिणीपुत्रादिबन्धोज्झितो sप्यङ्गी यद्यतते प्रमादवशगो न प्रेत्यसौख्यश्रिये । तन्मोहद्विषतस्त्रिलोकजयिनः काचित् परा दुष्टता, बद्धायुष्कतया स वा नरपशुर्नूनं गमी दुर्गतौ ॥ २० ॥ अध्यात्मकल्पद्रुम. મનુષ્ય, શાસ્રને જાણતા છતાં, વ્રતને ધારણ કર્યો છતાં અને પુત્રાદિકના ખધનના ત્યાગ ર્યો છતાં પણ પ્રમાદને વથ Page #381 -------------------------------------------------------------------------- ________________ (૩૩૦ ) સુભાષિત-પદ્ય-રત્નાકર થયેલે હેવાથી, પરલોકના સુખની લક્ષ્મીને માટે જે યત્ન કરતા નથી, તે ત્રણ લેકને પિતાને વશ કરનાર મોહરૂપી શત્રુની કાંઈક મોટી દુષ્ટતા છે, અને તેથી કરીને (એવા) આયુષ્યને બંધ કરવાના કારણે, તે મનુષ્યરૂપી પશુ, અવશ્ય દુર્ગતિમાં જ જવાને છે. ૨૦. મોહનું કડવું ફળ – पुत्रकलत्रपरिग्रहममत्वदोनरो व्रजति नाशम् । कृमिक इव कोशकारः, परिग्रहाहुःखमामोति ॥ २१ ॥ માવાર સૂત્રટીશ, g૦ ૨૦૨, સે. ૨. પુત્ર, સ્ત્રી અને પરિગ્રહ ઉપરની મમતાના દોષવડે મનુષ્ય નાશને પામે છે, અને કોશકાર કૃમિની જેમ-કરોળીયાની જેમ-પરિગ્રહથી દુઃખ પામે છે. ૨૧. મેહ-નિમેહ-વિવેકા – अहं ममेति मन्त्रोऽयं, मोहस्य जगदानध्यकृत् । अयमेव हि नअपूर्वः, प्रतिमन्त्रोऽपि मोहजित् ॥ २२॥ ફાનસ, મોહાણ, ઋો૨. “હું છું” અને “આ મારે છે” આ પ્રમાણે મેહને મંત્ર આખા જગતને અંધ કરનાર છે, અને તે જ મંત્ર નકાર પૂર્વક હોય એટલે કે “હું નથી ” કે “આ મારે નથી” આવે હોય તે તે પ્રતિમંત્ર-મંત્રને પણ જીતના–મોહને જીતે છે. ૨૨. Page #382 -------------------------------------------------------------------------- ________________ માહ–મમતા. ( ૩૩૧ ) त्यक्तव्यो ममकारस्त्यक्तुं यदि शक्यते नासौ । कर्तव्यो ममकारः, किन्तु स सर्वत्र कर्तव्यः ॥ २३ ॥ ', अप्पयदीक्षित. આ મારૂં છે એવા પ્રકારના મમકાર ત્યાગ કરવા ચેાગ્ય છે. છતાં જો કદાચ તે મમકાર ત્યાગ કરી ન શકાય તા ભલે સમકાર કરવા, પરતું તે મમકાર સર્વત્ર-સર્વ જીવ, અજીવ વિગેરેને વિષે કરવા. ૨૩. માહના ત્યાગઃ— कर्मणा मोहनीयेन, मोहितं सकलं जगत् । धन्या मोहं समुत्सार्य, तपस्यन्ति महाधियः ॥ २४ ॥ तत्त्वामृत ० श्लो० २१. આખુંય જગત્ માહનીય ક માં મુગ્ધ-ખંધાયું છે. પરન્તુ તે જ મહા બુદ્ધિશાળીઓને ધન્ય છે કે જેએ માહને ઉખેડી નાંખી તપને આદરે છે. ૨૪. માહના ત્યાગના ઉપાયઃ— - शुद्धात्मद्रव्यमेवाऽहं, शुद्धज्ञानं गुणो मम । नान्योऽहं न ममान्ये चेत्यदो मोहानमुल्बणम् ॥ २५ ॥ જ્ઞાનસાર, મોદ્દાદા, શ્વે. ૨. શુદ્ધ આત્મદ્રવ્ય જ છુ, શુદ્ધ જ્ઞાન એ મારા ગુણુ આત્મદ્રવ્યથી ભિન્ન નથી, અને મારાથી અન્ય આ Page #383 -------------------------------------------------------------------------- ________________ (૩૩૨) સુભાષિત-પદ્ય-રત્નાકર. દેહાદિ મારા નથી, એ પ્રમાણે જે જ્ઞાન થાય, તે એ જ્ઞાન મોહને ભેદવા માટે પ્રખર શસ્ત્ર છે. ૨૫. મેહત્યાગનું ફળ यो न मुह्यति लग्नेषु, भावेष्वौदयिकादिषु । आकाशमिव पङ्केन, नाऽसौ पापेन लिप्यते ॥ २६ ॥ શાનિસાર, મોદાદર, ગોરૂ. જે મનુષ, ઔદયિક, ઔપશમિક વિગેરે ભાવે ઉદયમાં આવતાં તેમાં મેહ પામતા નથી, તે પંક્વડે જેમ આકાશ લેપાતું નથી તેમ પાપથી લેપાત નથી. ૨૬. निर्ममत्वे सदा सौख्यं, संसारस्थितिछेदनम् । जायते परमोत्कृष्टमात्मनि संस्थिते सति ॥ २७ ॥ તરવામૃત, ઋો. ૨૩૭. નિરંતર આત્માને વિષે નિર્મમતા રહેલી હોય તે સંસારની સ્થિતિને નાશ કરનાર અત્યંત ઉત્કૃષ્ટ-મેટું-સુખ પ્રાપ્ત થાય છે. ૨૭. छित्वा स्नेहमयान् पाशान् , भिवा मोहमहार्गलम् । सच्चारित्रसमायुक्ताः, शूरा मोक्षपथे स्थिताः ॥ २८ ॥ તવાત, ૨૦. શૂરવીર પુરુષો નેહયુક્ત પાશ–જાળ–ને છેદીને અને મોહરૂપી હેટા આંગળાને ભેદીને, શુદ્ધ ચારિત્રથી યુક્ત થઈ Page #384 -------------------------------------------------------------------------- ________________ માહ–મમતા. ( ૩૩૩ ) મેાક્ષમાર્ગમાં સ્થિર રહે છે. ( એટલે કે તેઓ માહથી બંધાતા નથી. ) ૨૮. पश्यमेव परद्रव्य - नाटकं प्रतिपाटकम् | भवचक्रपुरस्थोऽपि, नाऽमूढः परिखिद्यते ॥ २९ ॥ જ્ઞાનસાર, મોહાટ, સ્ને૦ ૪. ( મેહુરાજાના આ ) સંસારરૂપી શહેરમાં રહેવા છતાં પણ તત્ત્વને જાણકાર-અમૂઢ મનુષ્ય, ખીજા જીવ—પુદ્ગલાદિ પદ્મબ્યાનું નવા નવા સ્વરૂપે પરિણમવારૂપ નૃત્ય દેખતા છતા, ફ્લેશ પામતા નથી. ૨૯. Page #385 -------------------------------------------------------------------------- ________________ वैराग्य ( ४५ ) वैराग्यना पर्यायः -- माध्यस्थ्यं वैराग्यं विरागता शान्तिरुपशमः प्रशमः । दोषक्षयः कषायविजयश्च वैराग्यपर्यायाः ॥ १ ॥ प्रशमरति, श्लो० १७. माध्यस्थ्य, वैराग्य, विरागता, शान्ति, उपशम, प्रशम, દોષક્ષય, કષાયવિજય વિગેરે વૈરાગ્યના પર્યાયવાચી નામેા છે. ૧. વૈરાગ્યની વિશેષતાઃ—— निर्ममत्वं परं तत्त्वं, निर्ममत्वं परं सुखम् । निर्ममत्वं परं बीजं, मोक्षस्य कथितं बुधैः ॥ २॥ तत्त्वामृत, श्लो० २३६. निर्भभता ( भमता रतिया ) उत्तम तत्त्व छे, निर्भમતા જ ઉત્તમ સુખ છે, અને નિમતા જ મેાક્ષનુ ઉત્તમ ખીજ छे, खेभ पंडित धुं छे. २. भोगे रोगभयं कुले च्युतिभयं वित्ते नृपालाद्भयं, माने दैन्यभयं वले रिपुभयं रूपे जराया भयम् । Page #386 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્ય. ( ૩૩પ ) शास्त्रे वादिभयं गुणे खलभयं काये कृतान्ताद्भयं, सर्व वस्तु भयान्वितं भुवि नृणां वैराग्यमेवाभयम् ॥३॥ વૈરાગ્યાત (મરિ ), ઋોરૂ?. ભેગ ભોગવવામાં રોગનો ભય હોય છે, સારા કુળને વિષે ભ્રષ્ટ થવાનો ભય હોય છે, ધનને વિષે રાજાને ભય હોય છે, માનને વિષે દીનપણાનો ભય છે, બળને વિષે શત્રુનો ભય છે, રૂપને વિષે જરાનો–વૃદ્ધાવસ્થાનો–ભય છે, શાસ્ત્રના જ્ઞાનને વિષે વાદીનો ભય છે, ગુણને વિષે બળ પુરૂષને ભય છે, અને શરીરને વિષે યમરાજન-મૃત્યુને–ભય છે. પૃથ્વી પર સર્વ વસ્તુ ભયવાળી જ છે. માત્ર એક વૈરાગ્ય જ ભય રહિત છે. ૩. यदिह भवति सौख्यं वीतकामस्पृहाणां, न तदमरविभूनां नापि चक्रेश्वराणाम् । इति मनसि नितान्तं प्रीतिमाधाय धर्म, भजत जहित चैतान्कामशत्रुन्दुरन्तान् ॥ ४ ॥ | ગુમાવતરત્નસંવાદ, ૦ ૨૦. આ જગતમાં કામગની ઈછા રહિત પુરૂને જે સુખ છે, તે સુખ દેવેદ્રોને પણ હોતું નથી, અને ચકવતને પણ હોતું નથી. આ પ્રમાણે મનને વિષે અત્યંત પ્રીતિ ધારણ કરીને (પ્રીતિ પૂર્વક) ધર્મની સેવા કરો, અને દુષ્ટ પરિણુમવાળા આ કામગિરૂપી શત્રુઓને ત્યાગ કરો ! ૪. Page #387 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત-પદ્મ-રત્નાકર. ( ૩૩૬ ) વૈરાગ્યમય ઉપદેશઃ— सह कलेवर ! खेदमचिन्तयन्, स्ववशता हि पुनस्तव दुर्लभा । घनतरं च सहिष्यसि जीव ! हे, परवशो न च तत्र गुणोऽस्ति ते ॥ ५ ॥ ઉપવેરાપ્રાસાદ, માળ ૧, પૃ॰ ૪૦. (. સ.) હું કલેવર ( શરીર )! ખેદના ( કષ્ટના ) વિચાર કર્યા વિના તુ જે દુ:ખ આવે તેને સહન કર. કેમકે ફરીથી તને આવા પ્રકારનું પેાતાને વશપણું દુર્લભ છે ( મનુષ્યભવમાં જે સ્વતત્રતા છે તે ક્રીથી પ્રાપ્ત થશે નહિં, તેથી આ દુ:ખ સહન કરી લે ). હે જીવ ! હજી પણ નરક અને તિર્યંચની ગતિમાં જઈશ ત્યારે પરાધીનપણે તારે ઘણું સદ્ગુન કરવુ પડશે, અને તે સહુન કરવામાં તને કાંઇપણ ગુણુ થશે નહીં. ૫. भवभोगशरीरेषु, भावनीयः सदा बुधैः । નિર્દેવઃ યા વુલ્યા, જાંતિનિનીપુમિઃ || ૬ || तन्त्रामृत, श्लो० ૦ ૧૨૮. કર્મરૂપી શત્રુને જીતવાની ઇચ્છા રાખતા એવા વિદ્વાન્ પુરૂષે, તીક્ષ્ણ બુદ્ધિથી, સંસાર, વિષયેા અને શરીરને વિષે વરાગ્યની ભાવના ભાવવી. ૬. Page #388 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્ય. (૩૩૭) त्यज कामार्थयोः सङ्ग, धर्मध्यानं सदा भज । छिन्धि स्नेहमयान् पाशान्मानुष्यं प्राप्य दुर्लभम् ॥७॥ તત્ત્વામૃત, જો. ૨૩૦. હે જીવ ! આ દુર્લભ મનુષ્ય ભવને પામીને-કામ અને અર્થના સંગનો ત્યાગ કર, નિરંતર ધર્મધ્યાનનું સેવન કર, અને સ્નેહમય પાશને છેદી નાખ. ૭ सच्चारित्रपवित्रदारुरचितं शीलध्वजालंकृतं, गुर्वाज्ञागुणगुम्फनादृढतरं सद्बोधपोतं श्रितः । मोहग्राहभयंकरं तर महासंसारवारांनिधिं, यावन्न प्रतिभिद्यते स्तनतटाघातैः कुरङ्गीदृशाम् ॥८॥ વૈરાગ્યરાત (પદ્માનંવ), જો. કર હે જીવ ! ઉત્તમ ચારિત્રરૂપ પવિત્ર (મજબૂત) કાષ્ઠનું બનાવેલું, શીલરૂપી ધ્વજ (સદ્ધ) વડે શોભતું અને ગુરૂની આજ્ઞારૂપી દોરીથી મજબૂત રીતે ગુંથેલું આ સારા બોધરૂપી વહાણ છે. તેનો તે આશ્રય કર્યો છે, તેથી જ્યાં સુધીમાં તે વહાણ સ્ત્રીઓના સ્તનરૂપી કિનારાના આઘાતવડે અફળાવાથી ભાંગી ન જાય, ત્યાં સુધીમાં મોહરૂપી મઘરોવડે ભયંકર એવા આ મોટા સંસારરૂપી સાગરને તું તરી જા.૮ संसारे गहनेऽत्र चित्रगतिषु भ्रान्त्याऽनया सर्वथा, रे रे जीव न सोऽस्ति कश्चन जगन्मध्ये प्रदेशो ध्रुवम् । Page #389 -------------------------------------------------------------------------- ________________ ( ૩૩૮ ) સુભાષિત-પરત્નાકર. यो नाप्तस्तव भूरिजन्ममरणैस्तत्किं न तेऽद्यापि हि, निर्वेदो हृदि विद्यते यदनिशं पापक्रियायां रतिः ॥९॥ वैराग्यशतक ( पद्मानंद ), श्लो० ४५. હે જીવ! આ સંસારરૂપી વનમાં ઘણું વિચિત્ર ગતિઓ છે. તેમાં આ રીતે સર્વથા ભ્રમણ કરવાવડે જગતમાં તે કઈ પણ પ્રદેશ નથી કે જે પ્રદેશ, ઘણું જન્મ અને મરાવડે, તે પ્રાપ્ત કર્યો ન હોય. અર્થાત્ જગતના સર્વ પ્રદેશમાં તેં ઘણાં જન્મ મરણો કર્યા છે. છતાં હજુ સુધી તારા હૃદયમાં નિર્વેદ (વૈરાગ્ય) આવતો નથી, અને નિરંતર પાપની ક્રિયામાંજ તને પ્રીતિ થાય છે એ ખેદની વાત છે. ૯. त्यजत युवतिसौख्यं क्षान्तिसौख्यं श्रयध्वं, विरमत भवमार्गान्मुक्तिमार्गे रमध्वम् । जहित विषयसङ्ग ज्ञानसङ्गं कुरुध्वं, अमितगतिनिवासं येन नित्यं लभध्वम् ॥ १० ॥ સુમતિ નરોદ, ઝરો૨૧. હે ભવ્ય છે ! સ્ત્રીઓના સુખનો ત્યાગ કરે, ક્ષમાથી થતા સુખને આશ્રય કરે, સંસારના માર્ગથી વિરામ પામે, મોક્ષના માર્ગમાં આનંદ પામે, વિષયેના સંગનો ત્યાગ કરે, અને જ્ઞાનને સંગ કરો, કે જેથી અમિત (કેઈની ઉપમા ન આપી શકાય તેવી) ગતિ(મુક્તિ )ને વિષ નિરંતર નિવાસને તમે પામી શકે. ( અહીં અમિતગતિ શબ્દવડે કરીને કર્તાએ પિતાનું નામ પણ જણાવ્યું છે. ) ૧૦. Page #390 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્ય. ( ૩૩૯). श्रियोऽपायाघ्रातास्तृणजलचरं जीवितमिदं, मनश्चित्रं स्त्रीणां भुजगकुटिलं कामजसुखम् । क्षणध्वंसी कायः प्रकृतितरले यौवनधने, इति ज्ञात्वा सन्तः स्थिरतरधियः श्रेयसि रताः ॥११॥ કુમાવતરત્નસંતો, ઋો. રૂ ૨૨. આ લક્ષ્મી કષ્ટથી વ્યાપ્ત છે, આ જીવિત તૃણના અગ્ર ભાગપર રહેલા જળબિંદુ જેવું ચપળ છે, સ્ત્રીઓનું મન વિચિત્ર પ્રકારનું છે, કામનું સુખ સર્પ જેવું કુટિલ છે, આ શરીર ક્ષણમાં નાશ પામનારૂં છે, તથા ધાવન અને ધન સ્વભાવથી જ ચપળ છે. આ પ્રમાણે જાણીને જ, સ્થિર બુદ્ધિવાળા સત્યરૂ આત્મકલ્યાણમાં આસક્ત થાય છે. ૧૧. आयुः कल्लोललोलं कतिपयदिवसस्थायिनी यौवनश्रीराः संकल्पकल्पा घनसमयतडिद्विभ्रमा भोगपूराः । कण्ठाश्लेषोपगूढं तदपि च न चिरं यत्प्रियाभिः प्रणीतं, ब्रह्मण्यासक्तचित्ता भवत भवभयाम्भोधिपारं तरीतुम् ॥१२॥ વૈરાગ્યરાત (માર), ૦ ૩૬. પ્રાણીઓનું આયુષ્ય તરંગ જેવું ચપળ છે, વનની લક્ષ્મીશેભા કેટલાક દિવસ જ રહેનારી છે, ધન સંકલ્પ જેવું છેક્ષણમાં નાશ પામે તેવું છે, કામભેગના સમૂહ વર્ષાઋતુની વીજળીના ચમકારા જેવા ક્ષણિક છે, તથા પ્રિયાએ કંઠને વળગીને કરેલું જે આલિંગન તે પણ ઘણે કાળ રહેવાનું નથી. તેથી સંસારના ભયરૂપી સમુદ્રના પારને પામવા માટે તમે બ્રહ્મા આત્માને વિષેજ આસક્ત ચિત્તવાળા થાઓ. ૧૨. Page #391 -------------------------------------------------------------------------- ________________ ( ३४० ) सुपित-५३-२ल्ला३२. माता नास्ति पिता नास्ति, नास्ति भ्राता सहोदरः। . अर्थो नास्ति गृहं नास्ति, तस्माजागृत जागृत ॥ १३ ॥ योगवासिष्ठ, मुमुक्षु प्र०, श्लो० ३३. " સંસારમાં કોઈ માતા નથી, પિતા નથી, માડીજા ભાઈ નથી, પૈસે નથી અને ઘર પણ નથી. તેથી તે મનુષ્ય! તમે l, onl! १३. जन्मदुःखं जरादुःखं, मृत्युदुःखं पुनः पुनः । संसारसागरे दुःखं, तस्माजागृत जागृत ॥ १४॥ योगवासिष्ठ, मुमुक्षु प्र०, श्लो० ३४. જન્મ પામવો એ દુઃખમય છે, ઘરડા થવું એ પણ દુઃખભર્યું છે, મરી જવું એ પણ દુઃખમય છે એટલે સંસારરૂપી સમુદ્રમાં બધે દુ:ખ જ ભર્યું છે તેથી તે મનુષ્યો! તમે જાગો જાગો! ૧૪. वैराग्यमय भावना:-- किं नास्ति मरणं तस्मिन् , शरणं वाऽस्ति किश्चन । किं नानित्याश्च संयोगा निश्चिन्तैः स्थीयते कथम् ॥१५॥ શું મરણ આવવાનું નથી? અથવા શું તે આવે ત્યારે કાંઈ પણ શરણરૂપ છે? અને શું સર્વ સંગે અનિત્ય નથી અનિત્ય જ છે તે શા માટે નિશ્ચિત થઈને મનુષ્ય રહ્યા છે? ૧૫. अनित्यं यौवनं रूपमायुष्यं द्रव्यसंचयः। इति चिन्तयमानेन, त्रैलोक्यं लोष्टवत्स्मृतम् ॥१६॥ इतिहाससमुच्चय, अ० ३२, श्लो० २४. Page #392 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્ય. ( ૩૪૧ ) વન, રૂપ, આયુષ્ય અને ધનનો સમૂહ, એ સર્વ અનિત્ય છે એમ વિચાર કરતા પુરૂષે આ ત્રણ લોકને માટીના ઢેફા જેવા માને છે–અસાર માને છે. ૧૯. मातृपित्सहस्राणि, पुत्रदारशतानि च । प्रतिजन्मनि वर्तन्ते, कस्य माता पिताऽपि वा ? ॥१७॥ તિહાતસમુચ, શ૦ ૨૮, કોકિ. પ્રાણુઓને દરેક જન્મમાં થઈને હજારે માતા પિતા થયા છે અને સેંકડો સ્ત્રીઓ અને પુત્રો થયા છે. તે તેની માતા અને કેના પિતા? આ સર્વ ઓટો મેહ છે. ૧૭. अष्टकुलाचलसप्तसमुद्रा ब्रह्मपुरन्दरदिनकररुद्रा: । न त्वं, नाहं, नायं लोकः, तदपि किमर्थ क्रियते शोकः ॥१८॥ મોદકુર ( વાર્ય), કોઢ ૨૧. આઠ કુલપર્વત, સાત સમુદ્ર, બ્રહ્મા, ઈદ્ર, સૂર્ય, મહાદેવ, આ સર્વ પદાર્થો નથી, તું નથી, હું નથી, અને આ સમગ્ર દેખાતે લાક પણ નથી. તે પણ શા માટે શેક કરે છે? અર્થાત્ આ સર્વ પદાર્થો નાશવંત અથવા માયાના આભાસરૂપ હોવાથી વાસ્તવિક નથી. તેથી કોને શેક કરવો? કેઈને શેક કરો એગ્ય નથી.૧૮. का तव कान्ता कस्ते पुत्रः, संसारोऽयमतीव विचित्रः। कस्य त्वं वा कुत आयात તવ વિના તદ્ધિ પ્રતિઃ ? ૨૧ મોદકુર (રંવા ), ગો. ક. Page #393 -------------------------------------------------------------------------- ________________ (૩૪૨ ) સુભાષિત-પદ્ય-રત્નાકર. હે ભાઈ ! તારી સ્ત્રી કેશુ? તારે પુત્ર કેણ? આ સંસાર અત્યંત વિચિત્ર છે, તું કે છે (કેને પુત્ર છે), અને કયાંથી આવ્યું છે? આ તત્વને તું વિચાર કર ! ૧૯ सौख्यं मित्रकलत्रपुत्रविभवभ्रंशादिभिर्भङ्गरं, कासवासभगंदरादिमिरिदं व्याप्तं वपुर्व्याधिभिः । भ्रातस्तूर्णमुपैति संनिधिमसौ कालः करालाननः, कष्टं किं करवाण्यहं तदपि यश्चित्तस्य पापे रतिः॥२०॥ वैराग्यशतक ( पद्मानंद ), श्लो० ४४ હે ભાઈ! આ સંસારનું સુખ, મિત્ર, સ્ત્રી, પુત્ર અને વૈભવના નાશથી–વિયેગથી ક્ષણભંગુર છે, આ શરીર ઉધરસ, શ્વાસ અને ભગંદર વિગેરે વ્યાધિઓવડે વ્યાપ્ત છે, તથા આ ભયંકર મુખવાળે કાળ (મૃત્યુ) જલ્દી સમીપે આવતે જાય છે. તે પણ મહા કષ્ટની વાત છે કે હું શું કરું તેની મને ગમ પડતી નથી, કારણ કે હજુ પાપ કાર્ય કરવામાં જ ચિત્તને પ્રીતિ ઉપજે છે. ૨૦. श्रियो दोलालोला विषयजरसाः प्रान्तविरसा विपद्नेहं देहं महदपि धनं भूरिनिधनम् । बृहच्छोको लोकः सततमबला दुःखबहुला स्तथाऽप्यस्मिन् घोरे पथि बत रता हन्त कुधियः॥२१॥ આ જગતમાં લક્ષ્મી હીંચકા જેવી ચપળ છે, વિષયથી ઉત્પન્ન થયેલા રસે પરિણામે વિરસ થાય છે, આ શરીર વિપત્તિનું ઘર છે, ઘણું ધન પણ અત્યંત વિનાશવાળું છે, લેકે ઘણા Page #394 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્ય. ( ૩૪૩ ) થાકથી વ્યાપ્ત છે, સ્રીએ નિરંતર ઘણા દુ:ખવાળી છે. તે પશુ આવા ઘેાર--ભયંકર સંસારમા માં કુબુદ્ધિવાળા લા અત્યંત આસક્ત થઈને રહ્યા છે, તે ખેદની વાત છે. ૨૧. मुक्त्वा दुर्मतिमेदिनीं गुरुगिरा संशील्य शीलाचलं, बद्धा क्रोधपयोनिधिं कुटिलतालङ्कां क्षपित्वा क्षणात् । नीत्वा मोहदशाननं निधनतामाराध्य वीरव्रतं, श्रीमद्राम इव मुक्तिवनितायुक्तो भविष्याम्यहम् ॥ २२ ॥ વૈખ્યાત ( પદ્માનંવ ), ડ્રો૦ ૧૧. જેમ રામચંદ્ર ગુરૂ(પિતા)ના વચનથી પૃથ્વીના (રાજ્યના) ત્યાગ કરી, પતમાં જઇ, સમુદ્ર માંધી, લંકાને ભાંગી, રાવણુને મારી તથા વીરતને આરાધી, યુક્ત થયા હતા, તેમ હું પશુ શ્રી ગુરૂમહારાજની વાણીવડે કુબુદ્ધિરૂપી પૃથ્વીનેા ત્યાગ કરી, શીળરૂપી પર્વતનું સેવન કરી, ક્રોધરૂપી સમુદ્રને બાંધી, વક્રતારૂપી લંકાના ક્ષણ વારમાં ક્ષય કરી, માહરૂપી રાવણુને મરણ પમાડી તથા વીરવ્રતનું આરાધન કરી સ્વર્ગ તથા મુક્તિરૂપી વડે યુક્ત થઇશ. ૨૨. इमे मम धनाङ्गजस्वजनवल्लभादेहजासुहजनकमातुलप्रभृतयो भृशं वल्लभाः । मुधेति हतचेतनो भववने चिरं खिद्यते, यतो भवति कस्य को जगति वालुकामुष्टिवत् १ ॥२३॥ सुभाषितरत्नसंदोह, लो० २५८. ° ધન, પુત્ર, સ્વજન, પ્રિયા, પુત્રી, મિત્ર, પિતા અને સામા વિગેરે આ સર્વે મને અત્યંત વહાલા છે. આ પ્રમાણે Page #395 -------------------------------------------------------------------------- ________________ :( ૩૪૪ ) સુભાષિત-પદ્ય–રત્નાકર. મૂઢ બુદ્ધિવાળા મનુષ્ય ચિરકાળ સુધી સંસારરૂપી વનને વિષે ખેદ પામે છે. પરંતુ આ જગતમાં રેતીની મુઠીના કણીયાની જેમ કાણુ કેાના પ્રિય છે ? અર્થાત્ કાઇ કાઇના નથી. રેતીના ણીયા જેમ બધા જુદા જુદા છે, તે, કાઈ પણ પ્રકારે, અપ કાળ માટે એકત્ર થયા છે, પણ પરિણામે જુદા થવાનાજ. ૨૩. વૈરાગ્ય શા માટેઃ- यत्र जातास्तत्र रता ये पीतास्ते च मर्दिताः । ગદ્દો ! જોવ મૂત્ત્વ, વૈરાગ્યે જિ ન ગાયતે ? ારા પાર્શ્વનાથ-રિત્ર ( રાવ ), પૃ॰ રૂ. (૬. સ. ) તે આ જીવા જે ઠેકાણે જન્મ્યા, તે જ ગુપ્ત સ્થાનમાં આસક્ત થાય છે, અને જે( સ્તન )નું પાન કર્યું તેનુ જ મન કરવા લાગ્યા. અહા ! આશ્ચર્ય છે કે મૂઢ લેાકેાને વૈરાગ્ય કેમ નહીં થતા હાય ? ૨૪. श्रुतमतिबलवीर्यप्रेमरूपायुरङ्गस्वजनतनयकान्ताभ्रातृपित्रादि सर्वम् । तितउगतजलं वा न स्थिरं वीक्षतेऽङ्गी, तदपि बत विमूढो नात्मकृत्यं करोति ॥ २५ ॥ મુમાનિતરત્નસંતો, TM ૧૮. શ્રુત ( શાસ્ત્રાભ્યાસ ), બુદ્ધિ, ખળ ( શરીરનું પરાક્રમ ), નીય ( આત્માનું પરાક્રમ ), પ્રીતિ, રૂપ, આયુષ્ય, શરીર, સગાસંબંધી, પુત્ર, સ્ત્રી, ભાઇ અને પિતા વિગેરે સપાઅને આ મનુષ્ય, ચાળણીમાં રહેલા જળની જેમ, અસ્થિર Page #396 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્ય. ( ૩૪૫ ) ( ચપળ ) જુએ છે, તા પણ ખેદ્મની વાત છે કે તે મૂઢ મનુષ્ય આત્માનુ કાંઈ પણ હિત કરતા નથી. ૨૫. कल्लोलचपला लक्ष्मीः, संगमाः स्वप्नसन्निभाः । वात्याव्यतिकरोत्क्षिप्त तूलतुल्यं च यौवनम् ॥ २६ ॥ યોગશાસ્ત્ર, ૨૦ ૬૦, જો ૧૧. સ્વજ લક્ષ્મી પાણીના તરંગા જેવી ચપળ-અસ્થીર-છે, નાદિકના મેળાપા સ્વમના જેવા—ખાટા-છે અને યુવાવસ્થા, પવનના સપાટાથી ઉડાડેલ રૂની માફ્ક, ( અચિરસ્થાયી ) છે. ૨૬. किमत्र विरसे सुखं दयितकामिनी सेवने, किमन्यजनप्रीतये द्रविणसंचये नश्वरे । किमस्ति भुवि भकुरे तनयदर्शने वा भवे, यतोऽत्र गतचेतसा तनुमता रतिर्बध्यते १ ॥ २७ ॥ सुभाषितरत्नसंदोह, श्लो० २४६. આ સંસારમાં પુરૂષ અને સ્ત્રીના નીરસ મૈથુન સેવનમાં શું સુખ છે ? અન્ય જનાને પ્રીતિ ઉપજાવે એવા અને નાશવત બ્ય ઉપાર્જન કરવામાં શું સુખ છે? અથવા દુનીયામાં પુત્રના દર્શનમાં પણ શું સુખ છે ? કે જેથી આ ત્રણે માખતમાં ચેતના રહિત પ્રાણી પ્રીતિને ખાંધે છે—પ્રીતિમાન થાય છે ? ૨૭. संसारे यानि सौख्यानि तानि सर्वाणि यत्पुनः । न किंचिदिव दृश्यन्ते, तदौदासीन्यमाश्रयेत् ॥ २८ ॥ વિવેવિલાસ, રાસ ??, À૦૭૨. '' Page #397 -------------------------------------------------------------------------- ________________ (૩૪૬) સુભાષિત-પ-રત્નાકર. આ સંસારમાં, જે આપણે સ્થળ નજરે દેખાતાં સુખે છે તે નહિ જેવાં જ છે. એટલા જ માટે ઉદાસીનતા-સમતાવેરાગ્ય) ધારણ કરવી જોઈએ. ૨૮. इदं स्वजनदेहजातनयमातभार्यामयं, विचित्रमिह केनचिद्रचितमिन्द्रजालं ननु । क कस्य कथमत्र को भवति तत्वतो देहिनः, वकर्मवशवर्तिनस्त्रिभुवने निजो वा परः ॥२९॥ કુમાષિત રત્નસંતો, ગો. ૨૪8. સ્વજન, પુત્રી, પુત્ર, માતા અને ભાસ્યમય સર્વ વિચિત્ર પ્રકારના પદાર્થો કેઈએ ઇંદ્રજાળરૂપે બનાવ્યા છે. તત્ત્વથી વિચાર કરીએ તે આ દુનિયામાં પોતાના કર્મને વશ થયેલા પ્રાણુને કયે ઠેકાણે, કેને, કેવી રીતે અને કોણ સ્વજન કે પરજન છે? કઈ જ નથી! ર૯. भोगा न भुक्ता वयमेव भुक्ता स्तपो न तप्तं वयमेव तताः । कालो न यातो वयमेव याताતૃષા ન ની વયમેવ ની રે | વૈશાચરાત (મરિ), ઋો. ૭. ભેગો તે ભગવાયા નહિં પણ અમે જ ભેગરૂપ બની ગયા; તપનું આચરણ ન થયું પણ અમે જ તપાઈ ગયાહેરાન થઈ ગયા; (અમે સમજતા હતા કે સમય ચાલ્ય જાય છે પણ) સમય તે એના એ જ રહ્યો અને અમે જ Page #398 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્ય. ( ૩૪૭ ) ચાલતા થયા અને અમારી તૃષ્ણા જીણું ન થઈ પણ અમે જ જીણુ થઈ ગયા—ઘસાઇ ગયા. ૩૦. વિવેવિષ્ઠઃ શિડ્યુઃ પ્રથમતોષ, મોતે, ततो मदनपीडितो युवतिसंगमं वाञ्छति । पुनर्जरसमाश्रितो भवति सर्वनष्टक्रियो विचित्र मतिजीवितं परिणतेर्न लज्जायते ॥ ३१ ॥ કુમાનિતરત્નસંતો ્, જો ૨૬૦. પ્રથમ તે માલ્યાવસ્થા વિવેક રહિત હાય છે તેથી બાળક અત્યંત ક્રીડાદિકમાં હર્ષ પામે છે. ત્યારપછી યુવાન થાય ત્યારે કામથી પીડા પામીને સ્રીના સંગમને ઇચ્છે છે. ત્યારપછી વૃદ્ધાવસ્થાને પામે ત્યારે તેની સર્વ ક્રિયાઓ નષ્ટ થાય છે. તા પણ મનના પરિણામ થકી જીવિત પ્રત્યે તે લજ્જા પામતા નથી ( મનમાં વધારે જીવવા ઇચ્છે છે), તે વિચિત્ર છે— આશ્ચર્ય છે. ૩૧. अन्तकः पर्यवस्थाता, जन्मिनः सन्ततापदः । इति त्याज्ये भवे भव्यो मुक्तावुत्तिष्ठते जनः ||३२|| જિાતાનુંનીય, સ૦ ૨૬, જો ૧૨. ० નિરંતર આપત્તિને પામનારા પ્રાણીની પાસે અંતક-મૃત્યુ પણ રહેલા છે. તેથી આ સંસાર તજવા યાગ્ય છે, એમ જાણીને ભવ્ય જનમુક્તિ મેળવવા માટે ઉભેા થાય છે— તૈયાર થાય છે. ૩૨. Page #399 -------------------------------------------------------------------------- ________________ (૩૪૮ ). સુભાષિત-પદ્યરનાકર. विनश्वरमिदं वपुर्युवतिमानसं चञ्चलं, भुजङ्गकुटिलो विधिः पवनगत्वरं जीवितम् । अपायबहुलं धनं बत परिप्लवं यौवनं, तथाऽपि न जना भवव्यसनसंततेर्बिभ्यति ॥३३॥ ગુમાવતરત્નસંતો, ૦ ૨૬, આ શરીર વિનશ્વર (ક્ષણમાં નાશ પામે તેવું) છે, સ્ત્રીનું મન ચપળ છે, વિધાતા સર્પ જે કુટિલ છે (ક્ષણમાં સંપત્તિ અને ક્ષણમાં વિપત્તિ કરે તેવો છે), જીવિત વાયુની જેવું શીધ્ર જવાવાળું છે, ધન મેળવવામાં, વાપરવામાં અને રક્ષણ કરવામાં ઘણું કષ્ટ છે, અને યુવાવસ્થા પણ ચપળ છેઠેકડો મારીને ચાલી જાય તેવી છે. તે પણ માણસો સંસા૨ના દુ:ખની પરંપરાથી ભય પામતા નથી એ આશ્ચર્ય છે. ૩૩. न किं तरललोचना समदकामिनी वल्लभा, विभूतिरपि भूभुजां धवलचामरच्छत्रभृत् । मरुञ्चलितदीपवजगदिदं विलोक्यास्थिरं, परंतु सकलं जनाः कृतधियो वनान्ते गताः॥३४॥ સુમપિતરત્નસંતો, શો ૨૬૬. શું ચપળ નેત્રવાળી અને મદવાળી સ્ત્રી વહાલી લાગતી નથી? વહાલી લાગે જ છે. તથા વેત ચામર અને છત્રને ધારણ કરનારી રાજાની સમૃદ્ધિ પણ શું વહાલી લાગતી નથી? વહાલી લાગે જ છે. પરંતુ આ સમગ્ર જગત વાયુથી ચપળ થયેલા દીવાની જેમ અસ્થિર છે એમ જોઈને_જાણીને પંડિત પુરૂષ વનમાં ગયા છે-વનવાસ કરી લેગી થયા છે. ૩૪. Page #400 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્ય. ( ૩૪ ) श्रीविद्युच्चपला वपुर्विधुनितं नानाविधव्याधिभिः, सौख्यं दुःखकटाक्षितं तनुमतां सत्संगतिर्दुर्लभा । मृत्य्वध्यासितमायुरत्र बहुभिः किं माषितैस्तत्वतः, संसारेऽस्ति न किञ्चिदङ्गिसुखकृत् तस्माजना जागृत ॥३५॥ કુમારરત્નસંતો, ગણે. ૨૨૦. લક્ષમી વીજળીના જેવી ચપળ છે, શરીર વિવિધ પ્રકારના રોગોથી વ્યાપ્ત છે, સુખ દુઃખે કટાક્ષ કરેલું છે એટલે દુઃખ મિશ્રિત છે, પ્રાણીઓને પુરૂષને સંગ દુર્લભ છે, અને આયુષ્ય મૃત્યુએ અભ્યાસ કરેલું છે–દબાવેલું છે. આ બાબત વધારે કહેવાથી શું ? તત્ત્વથી કહીએ તે આ સંસારમાં કાંઈ પણ પ્રાણીને સુખકારક નથી. તેથી તે લોકો ! આત્માનું હિત કરવા જાગૃત થાઓ-તૈયાર થાઓ ! ૩૫. વૈરાગ્ય વગર નકામું – कष्टोपार्जितमत्र वित्तमखिलं द्यूते मया योजितं, विद्या कष्टतरं गुरोरधिगता व्यापारिता कुस्तुतौ । पारम्पर्यसमागता च विनयो वामेक्षणायां कृतः, सत्पात्रे किमहं करोमि विवशः कालेऽद्य नेदीयसि ? ॥३६॥ સૈયરત (પનિંદ્ર ), ૦ ૩૨. મહા કષ્ટથી ઉપાર્જન કરેલું સર્વ ધન મેં ધૂતને વિષે જોડયું–ઉડાવી દીધું, પરંપરાથી ચાલતી આવેલી વિદ્યા અત્યંત કષ્ટ પૂર્વક ગુરૂ પાસેથી પ્રાપ્ત કરી તે પણ- કુત્સિત માણસોની (રાજાદિકની) સ્તુતિ કરવામાં વાપરી, એટલે વિનય હતો Page #401 -------------------------------------------------------------------------- ________________ (૩૫૦) સુભાષિત-પદ્ય-રત્નાકર. તેટલે સ્ત્રીને વિષે કર્યો. તે હવે આજ મૃત્યુ નજીક આવ્યું છે તેથી પરાધીન થયેલો હું સત્પાત્રને વિષે શું કરું? વિન, વિદ્યા અને વિનય કાંઈ પણ મારી પાસે નહિં હોવાથી સત્પાત્રને આપી શકું એવું કાંઈ પણ મારી પાસે નથી. ૩૬. येनेह क्षणभङ्गुरेण वपुषा क्लिोन सर्वात्मना, सव्यापारनियोजितेन परमं निर्वाणमप्याप्यते । प्रीतिस्तेन हहा सखे प्रियतमावक्वेन्दुरागोद्भवा, क्रीता स्वल्पसुखाय मूढमनसा कोव्या मया काकिणी॥३७॥ વૈરાગ્યરત (પાનંદ), ડો. ૪૨. હે મિત્ર ! ક્ષણમાં નાશ પામનારા અને સર્વ પ્રકારે મલિન એવા શરીરને, જે સારા વ્યાપારમાં જોયું હોય, તો તેનાથી મક્ષપદ પણ મેળવાય છે, તે શરીરવડે મેં પ્રિયાના મુખરૂપી ચંદ્રની લાલીથી ઉત્પન્ન થયેલી પ્રીતિ જ મેળવી, તેથી ખેદની વાત છે કે-મૂઢ મનવાળા મેં થોડા સુખને માટે એક કરોડ દ્રવ્યવડે કાકિણ, કેડી ખરીદ કરી છે–ખરીદ કર્યા જેવું કર્યું છે. 3છે. अहन्यहनि भूतानि, गच्छन्ति यममन्दिरम् । રોણા નીતિમિચ્છત્તિ, વિરમગાશીમત પણ? | ૨૮. મહામાત, શાંતિપર્વ, બ૦ ૨, ૨૨. દિવસે દિવસે (હમેશાં) પ્રાણીઓ યમરાજના મંદિરમાં જાય છે (આ વાત સર્વ જન પ્રસિદ્ધ છે ) છતાં બાકી રહેલા પ્રાણીઓ જીવવાને ઈચ્છે છે. તે આથી બીજું શું આશ્ચર્ય ? મોટું આ જ આશ્ચર્ય છે. (અન્યથા જે જીવવાને ન ઈચ્છતા હોય તે આત્મહિત કરવામાં જ તત્પર થવા જોઈએ.) ૩૮. Page #402 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્ય. (૩૫૧ ) ~ ~ क्षान्तं न क्षमया गृहोचितसुखं त्यक्तं न सन्तोषतः, सोढा दुःसहशीतवाततपनाः क्लेशा न तसं तपः । ध्यातं वित्तमहर्निशं नियमितप्राणैर्न शंभोः पदं, तत् तत् कर्म कृतं यदेव मुनिभिस्तैस्तैः फलवंचिताः ॥३९॥ વૈશ્ચરાતિ (મહરિ), સો. દ. અમે રોગાદિકના પરવશપણાથી સર્વ સહન કર્યું, પરંતુ ક્ષમાં ગુણે કરીને સહન કર્યું નહીં. ઘરને ઉચિત એવા વિષયો દિક સુખને ત્યાગ કર્યો, પરંતુ સંતેષથી ત્યાગ ન કર્યો. સહન ન થઈ શકે તેવા શીત, વાયુ અને તપના કલેશને દારિદ્રપણને લીધે સહન કર્યા, પણ પંચાગ્નિ વિગેરે તપ કર્યો નહીં. નિરંતર ધનનું ધ્યાન કર્યું, પણ પ્રાણેને તથા ઇંદ્રિયોને નિયમમાં રાખીને મહાદેવના ચરણનું ધ્યાન ન કર્યું. આ પ્રમાણે મુનિઓ જે જે કર્મ કરે છે તે અમે કર્યું. પરંતુ વિપરીત બુદ્ધિથી કર્યું તેથી તે તે ફળવડે અમે વંચિત રહ્યા છીએ. તેમનું ફળ કાંઈ પણ મળ્યું નહીં. ૩૯. વિરાગ્ય વગરના મૂર્ખ – आत्मा यद्विनियोजितो न विनये नोग्रं तपः प्रापितो, न क्षान्त्या समलंकृतः प्रतिकलं सत्येन न प्रीणितः । तत्त्वं निन्दसि नैव कर्महतकं प्राप्ते कृतान्तक्षणे, दैवायैव ददासि जीव! नितरां शापं विमूढोऽसि रे ॥ ४० ॥ વૈરાચરાત (જાનવું), પ્રો. રૂ૨. હે જીવ! તેં તારા આત્માને વિનયમાં જેડ્યો નથી, ઉગ્ર તપને પમાડ્યો નથી, ક્ષમાવડે શણગાર્યો નથી, દરેક વખત Page #403 -------------------------------------------------------------------------- ________________ ( ૩૫ર ) સુભાષિત-પદ્ય-રત્નાકર. સત્ય વચન બોલવાવડે પ્રસન્ન કર્યો નથી, છતાં મૃત્યુનો સમય પ્રાપ્ત થયે ત્યારે તું તારા અધમ કર્મની નિંદા કરતો નથી, અને ઉલટે દૈવને જ અત્યંત ગાળો આપે છે ! તે ખરેખર તે મૂઢ-ભૂખ-છે ! ૪૦. दुष्प्रापं मकराकरे करतलाद्रलं निमग्नं यथा, संसारेऽत्र तथा नरत्वमथ तत्प्राप्तं मया निर्मलम् । भ्रातः पश्य विमूढतां मम हहा नीतं यदेतन्मुधा, कामक्रोधकुबोधमत्सरकुधीमायामहामोहतः ॥४१॥ વૈરાથરાવ (પાનંદ), ડોકo. જેમ હાથમાંથી સમુદ્રમાં પડી ગયેલું રત્ર ફરીથી પ્રાપ્ત થવું મુશ્કેલ છે, તેમ આ સંસારમાં મનુષ્યપણું ફરીથી પ્રાપ્ત થવું મુશ્કેલ છે, અને તે નિર્મળ મનુષ્યપણું મને પ્રાપ્ત થયું, તે પણ હે ભાઈ ! મારી મૂઢતાને તું . ખેદની વાત છે કે તે મનુષ્યપણું મેં કામ, ક્રોધ, કુબોધ-વિપરીત જ્ઞાન, ઈર્ષા, કુબુદ્ધિ-વિપરીત બુદ્ધિ, માયા-કપટ અને મહામેહથી નીફળ ગુમાવ્યું. ૪૧. ઉત્કૃષ્ટ વિરાગ્યમદનિશ કરે, જો પુરાદિ स्तम्भवत् स्कन्धकषणं, वृषाः कुर्युः कदा मयि १॥४२॥ ચોરાણ, રૂ, જો ૨૪૪. મધ્યરાત્રિએ નગરની બહાર, હું કાયોત્સર્ગ કરીને ઉભે હાઉં તે વખતે, મને થાંભલે જાણ, બળદો મારા શરીરે પોતાના Page #404 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્ય. ( ૩૫૩ ) સ્કંધનું ( શરીરનું ) ઘસવું ક્યારે કરશે ? આવા મારા દિવસ ક્યારે આવશે ? ૪૨. વૈરાગ્યના ઉપાયઃ— दृढतामुपैति वैराग्यभावना येन येन भावेन । તસ્મિન્ તસ્મિન્ જાયે, વ્હાયમનોવાશ્મિરન્યાસઃ ॥ ૪૨ || કરામત્ત, છો૦ ૬. જે જે ભાવેાવડે વેરાગ્યની ભાવના દૃઢ થાય તે જ ભાવામાં શરીર, મન અને વાણીવડે અભ્યાસ કરવા જોઇએ. ૪૩. વૈરાગ્યનું ફળઃ— विभिन्नाः अपि पन्थानः, समुद्रं सरितामिव । मध्यस्थानां परं ब्रह्म, प्राप्नुवत्न्येकमक्षयम् ॥ ४४ ॥ જ્ઞાનસાર, માધ્યસ્થાઇ, જો૦ ૬. ', જેમ ભિન્ન ભિન્ન માગે વહેતી નદીઓ એકજ સમુદ્રને આવી મળે છે તેમ મધ્યસ્થાના ભિન્ન મા ડાવા છતાં અન્તે એક જ અક્ષય પરમાને જ પ્રાપ્ત કરે છે. ૪૪. संसारावासमीरूणां, त्यक्तान्तर्बाह्यसङ्गिनाम् । विषयेभ्यो निवृत्तानां, श्लाघ्यं तेषां हि जीवितम् ॥ ४५ ॥ તત્ત્વામૃત, જો૦ ૨૨૬. Page #405 -------------------------------------------------------------------------- ________________ (૩૫૪ ). સુભાષિત-પદ-રત્નાકર. . જેઓ સંસારમાં નિવાસ કરવાથી ભય પામતા હોય, જેઓએ આત્યંતર અને બાહ્ય સંગ-પરિગ્રહ–નો ત્યાગ કર્યો હોય અને જેઓ વિષયેથી નિવૃત્ત-વિરક્ત-થયા હોય, તેમનું જીવિત વખાણવા લાયક છે. ૪૫. वैराग्यशत्रहतमोहतमोऽमलांत दृष्टयाऽपदिष्टपरिदृष्टहिताहितार्थः । चौरोऽपि शुद्धथति शमेन द्रढप्रहारीवापैति वा दवजवो जलदेन किं न? ॥४६ ॥ કરણ, ૦ ૨૬. વૈરાગ્યરૂપ શસથી હણાયું છે મેહરૂપી અજ્ઞાન જેનું એવીપિતાની નિર્મલ અંતદ્રષ્ટિથી જોયા છે અને જાગ્યા છે, પિતાના હિત અને અહિત પદાર્થો જેણે, એ ચાર દ્રઢપ્રહારી સમતાએ કરીને શુદ્ધ થાય છે, કારણ કે શું દાવનલને વેગ મેઘના જલથી શાન્ત નથી થતો? અર્થાત્ થાય છે. ૪૬. न चेन्द्रस्य सुखं किञ्चिनचापि चक्रवर्तिनः। सुखमस्ति विरक्तस्य, मुनेरेकांत जीविनः ॥ ४७॥ ન તે ઇંદ્રને કોઈ પણ પ્રકારનું સુખ છે કે ન તે ચક્રવતી ને કોઈ પણ પ્રકારનું સુખ છે ! ખરું સુખ તે એકાંત જીવન ગાળતા એવા વૈરાગ્ય પામેલા સાધુને જ છે. ૪૭. Page #406 -------------------------------------------------------------------------- ________________ इंद्रियभोग (४६) FRE ઈન્દ્રિયભેગની વસ્તુઓ – सुगन्धो वनिता वखं, गीतं ताम्बूलभोजनम् । मन्दिरं वाहनं चैव, अष्टौ भोगाः प्रकीर्तिताः ॥१॥ सुगध, सी, १२०, जात, dina, लोन, १२ भने वाहन આ આઠ પ્રકારના ભેગ કહેલા છે. ૧. द्रियभोगनु प्राय:दासत्वमेति वितनोति विहीनसेवाम् , धर्म धुनोति विदधाति विनिंद्यकर्म । रेफश्विनोति कुरुतेऽति विरूपवेषं, किं वा हपीकवशतस्तनुते न मर्त्यः ॥२॥ सुभाषितरत्नसंदोह, लो० ९६. ઇદ્રિને આધીન થયેલ માણસ ગુલામીને પામે છે, હલકા માણસની પણ સેવા કરે છે, ધર્મને દૂર કરે છે, નીચ કામને કરે છે, પાપને ભેગું કરે છે અને કદરૂપા વેશને પણ કરે છે. ભલા એવું શું છે કે જે એ નથી કરતો? ૨. भवारण्यं मुक्त्वा यदि जिगमिषुर्मुक्तिनगरी, तदानीं मा कार्षीविषयविषवृक्षेषु वसतिम् । Page #407 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત–પદ્ય–રત્નાકર यतश्छायाऽप्येषां प्रथयति महामोहमचिरा-दयं जन्तुर्यस्मात्पदमपि न गन्तुं प्रभवति ॥ ३ ॥ સિન્દ્રપ્રળ, જો ૧૮. ( ૩૫૬ ) હે ભવ્ય પ્રાણી ! જો તુ સંસારરૂપી અરણ્યને મૂકીને— ઓળંગીને-મુક્તિરૂપી નગરીમાં જવા ઇચ્છતા હા, તે વિષયરૂપી વિષવૃક્ષેાને વિષે-તળે-તું નિવાસ કરીશ નહીં. કારણ કે તે વૃક્ષાની માત્ર છાયા જ શીઘ્રપણે મહામેાહને ઉત્પન્ન કરે છે, કે જે માહથી જંતુ એક પગલું પણ આગળ જવા સમર્થ થતા નથી જઈ શકતા નથી. ૩. ઇંદ્રિયભાગથી નુકસાનઃ— वृद्धास्तृष्णाजलापूर्णैरा लवालैः किलेन्द्रियैः । मूर्च्छामतुच्छां यच्छन्ति, विकारविषपादपाः ॥ ४ ॥ ज्ञानसार, इन्द्रियजयाष्टक, लो० २. તૃષ્ણારૂપી જળથી ભરેલા એવા ઇન્દ્રિયારૂપી કયારાએથી માટા થયેલા વિકારરૂપી વિષવૃક્ષેા, પ્રાણીઓને અતિગર્હન મૂર્છા પમાડે છે. ૪. इन्द्रियाणां यदा छन्दे, वर्तते मोहसङ्गतः । तदात्मैव भवेच्छत्रुरात्मनो दुःखबन्धकः ।। ५ ।। તત્ત્વામૃત, ò૦ ૮. મેાહને વશ થયેલેા જીવ જ્યારે ઇંદ્રિયાની ઇચ્છા પ્રમાણે વર્તે છે, ત્યારે દુ:ખના ખંધ કરનાર પોતાના આત્મા જ પેાતાના શત્રુ થાય છે. ૫. Page #408 -------------------------------------------------------------------------- ________________ ઇન્ડિયન (७५७) . संसारसागरनिरूपणदत्तचित्ताः, .. - संतो वदंति मधुरां विषयोपसेवाम् । आदौ विपाकसमये कटुकां नितान्तं, किंपाकपाकफलभुक्तिमिवांगमाजाम् ॥ ६॥ सुभाषितरत्नसंदोह, लो० ९०. જે સજજન પુરૂષ સંસારસાગરનું નિરૂપણ કરવામાં દત્તચિત્ત હોય છે તે વિષયના ભેગને, પ્રાણીઓના માટે કિપાક વૃક્ષના ફળના ભક્ષણની માફક, પ્રારંભમાં મધુર પરન્તુ એના વિપાકના સમયે છેવટે કડો માને છે. ૬. पतंग,गमीनेभसारंगा यान्ति दुर्दशाम् । एकैकेंद्रियदोषाच्छेहुष्टैस्तैः किं न पंचभिः ॥७॥ ज्ञानसार, इंद्रियजयाष्टक, लो० ७. પતંગીયું, ભમરે, માછલી, હાથી અને હરણ માત્ર એક એક ઇંદ્રિયના (ભાગના) દેષથી દુર્દશાને પ્રાપ્ત થાય છે તે પછી પચેથી તે શું ન થાય? ૭. सारंगान् भ्रमरान इमांश्च शलभान् मीनांश्च मृत्युंगतान, कर्णघ्राणशरीरनेत्ररसनाकामैः प्रकामोत्सुकः । दृष्ट्वा शिष्टंपथप्रवृत्तिविपिनश्रेणीसमुत्पाटने, साटोपद्विपमिन्द्रियव्रजमिमं धीमान् विधत्ते वशम् ॥ ८॥ कस्तूरीप्रकरण, श्लो० १२६ : Page #409 -------------------------------------------------------------------------- ________________ (૩૫૮). સુભાષિત-પદ્ય-રત્નાકર. હરણે (સંગીત) સાંભળવાની ઈચ્છાથી મરણ પામે છે, ભમરા સુગંધની ઈચ્છાથી મરણ પામે છે, હાથીઓ સ્પર્શ સુખની ઈચ્છાથી મરણ પામે છે, પતંગીયા તેજની ઈચ્છાથી મરણ પામે છે અને માછલાઓ સ્વાદની ઈચ્છાથી મરણ પામે છે. આ પ્રમાણે ઇંદ્રિયોના સુખની ઈચ્છાથી મરણ પામતા જીવોને જોઈને, ડાહ્યો માણસ, પિતાની ઈચ્છાપ્તિ માટે અત્યંત ઉત્સુક હોવા છતાં, સારા માર્ગવાળી પ્રવૃત્તિરૂપી જંગલના સમૂહને તોડી પાડવામાં ઉદ્દામ હાથી સમાન એવા, ઇદ્રિના સમૂહને પોતાને આધીન કરે છે. ૮. सपन्नेष्वपि भोगेषु, महतां नास्ति गृध्नुता । अन्येषां गृद्धिरेवास्ति, शमस्तु न कदाचन ।। ९॥ તરવામૃત, ૦ ૨૨૬. મેટા પુરૂષોને, ભેગો પાસે હોવા છતાં તેમાં આસક્તિ થતી નથી. જ્યારે બીજા-હલકા-મનુષ્યને હમેંશા લાલચ રહ્યા જ કરે છે અને તેથી કદી પણ તેમને શાંતિ થતી નથી. ૯. ઇંદ્રિયભેગઃ ઝેર– वरं हालाहलं भुक्तं, विषं तद्भवनाशनम् । न तु भोगविषं भुक्तमनन्तभवदुःखदम् ॥ १० ॥ तत्त्वामृत, श्लो० ७७. એ એક જ ભવને નાશ કરવાવાળું એવું હળાહળ ઝેર ખાવું સારું છે, પરંતુ અનંત ભવમાં દુ:ખને આપવાવાળું એવું ગરૂપી ઝેર ખાવું સારું નથી. ૧૦. Page #410 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્રિયભોગ. ( ૩૫૯ ). ઇંદ્રિયભેગઃ સુખાભાસ – इन्द्रियप्रभवं सौख्यं, सुखाभासं न तत्सुखम् । तच कर्मविबन्धाय, दुःखदानकपण्डितम् ॥ ११ ॥ તરવામૃત ઢો. ૭૮. ઇંદ્રિયથી જે સુખ ઉત્પન્ન થાય છે તે, માત્ર સુખને આભાસ જ છે, પણ તે ખરૂં સુખ નથી. તે (ઇદ્રિયજન્ય સુખ) કર્મને બંધ કરનારું છે, અને એકાંત દુઃખ આપવામાં જ કુશળ છે. ૧૧. ઇંદ્રિયભેગઃ શત્રુ – अक्षाण्येव स्वकीयानि, शत्रवो दुःखहेतवः । विषयेषु प्रवृत्तानि, कषायवशवर्तिनः ॥ १२ ॥ તરવામૃત, ઋો. ૮૦. વિષયમાં પ્રવર્તેલી પિતાની ઇઢિયે જ, કષાયને વશ થયેલા પ્રાણીને, દુઃખના હેતુરૂપ-દુઃખ આપનારા–શત્રુ સમાન છે. ૧૨. ઇંદ્રિયભેગની નિરર્થકતા – कृमितुल्यैः किमस्माभिर्भोक्तव्यं वस्तु सुन्दरम् । येनात्र गृहपंकेषु. सीदामः किमनर्थकम् १ ॥ १३ ॥ तत्त्वामृत, मो० १३८. ઘરરૂપી કાદવમાં, કીડા સમાન આપણે, કઈ સારી વસ્તુને ઉપભેગ કરવાને છે કે જેથી આપણે નકામા હેરાન થઈએ છીએ. ૧૩. Page #411 -------------------------------------------------------------------------- ________________ ફયિનય ( ૧૭ ) ====== ઇંદ્રિયજયની વિશેષતાઃ— विवेकद्विपहर्यक्षैः, समाधिधनतस्करैः । इन्द्रियैर्न जितो योऽसौ, धीराणां धुरि गण्यते ॥ १ ॥ જ્ઞાનસાર, રૂન્દ્રિયજ્ઞયાæ, જો૦ ૮. વિવેકરૂપી હાથીને ( હેરાન કરવામાં ) સિંહ સમાન એવી, અને સમાધિરૂપી ધન ચારવામાં ચાર સમાન એવી, ઇંદ્રિયેાવડે જે માણસ જીતાયા નથી, તે માણુસ ધીર પુરૂષામાં શ્રેષ્ઠ ગણાય છે. ૧. विद्वांसो बहुशो विचारवचनैश्चेतश्चमत्कारिणः, शूराः सन्ति सहस्रशश्च समरव्यापारबद्धादराः । दातारोऽपि पदे पदे घनधनैः कल्पद्रुकल्पाः कलौ, ते के पीन्द्रियतस्करैरपहृतं येषां न पुण्यं धनम् ॥ २ ॥ તૂરીગરન, જો ૩૦. આ કળીયુગમાં પણ એવા ઘણાય વિદ્વાનેા છે કે જેઓ વિચારપૂર્ણ વચનેાવડે ચિત્તને ચમત્કાર પમાડે, એવા હજારો શૂરવીરા છે કે જેમને લડાઈના કામમાં આદરભાવ હાય અને ડગલે કલ્પવૃક્ષના જેવા, ખૂબ ધનને આપનારા એવા દાતારે પણ ને પગલે મળે છે. પણ એવા માણસા અત્યારે કયાં છે કે જેમનુ પુણ્યરૂપી ધન ઇંદ્રિયરૂપી ચારીએ ન ચાયું` હાય ? ૨. Page #412 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રિયજય. ( ૩૬૧ ) जीयन्तां दुर्जया देहे, रिपवश्चक्षुरादयः । जितेषु तेषु लोकोऽयं, ननु कृत्स्नस्त्वया जितः ॥३॥ व्यासदेव. શરીરને વિષે રહેલા અને દુઃખે કરીને જીતી શકાય તેવા ચક્ષુ વિગેરે ઇંદ્રિરૂપી શત્રુઓને જીતવા ગ્ય છે. કારણ કે તે જીતાયેથી, આ સમગ્ર લેક તેં જીત્યા છે એમ જાણવું. ૩. ઇંદ્રિયજયને આદેશ आत्मानं विपयैः पाशैर्भववासपराङ्मुखम् । इन्द्रियाणि निबध्नन्ति, मोहराजस्य किङ्कराः ॥४॥ ज्ञानसार, इन्द्रियजयाष्टक, श्लो० ४. સંસારવાસથી પરાક્ષુખ થયેલા આત્માને, મહારાજાના ઇંદ્રિયરૂપી નોકરો, વિષયરૂપી પાશવડે બાંધી દે છે. (માટે હે આત્મા! તું ઈન્દ્રિય પર કાબુ મેળવવા પ્રયત્નશીલ થા.) ૪. इन्द्रियाणां विचरतां, विषयेष्वपहारिषु । संयमे यत्नमातिष्ठेद्विद्वान् यन्तेव वाजिनाम् ॥५॥ મનુસ્મૃતિ, ૫૦ ૨, ૦ ૮૮. જેમ સારથિ ઘડાઓને તાબે રાખે છે, તેમ મનને હરણ કરનારા વિષયમાં ફર્યા કરતી ઇંદ્રિયોને કબજે રાખવા માટે વિદ્વાન પુરૂષે યત્ન કરી જોઈએ. ૫. Page #413 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત-પદ્ય–રત્નાકર. सरित्सहस्रदुष्पूर - समुद्रोदरसोदरः । तृप्तिमान्नेन्द्रियग्रामो भव तृप्तोऽन्तरात्मना ॥ ६ ॥ ( ૩૬૨ ) જ્ઞાનસાર, ફૅમ્બ્રિયનચાટ, જો રૂ. ૧ હજારા નદીઓથી ન પૂરાય એવા સમુદ્રના ઉદર સમાન ઇન્દ્રિયાના સમૂહ તૃપ્ત થયેા નથી તેમ તૃપ્ત થવાના પણુ નથી, માટે હે ચેતન ! એ બાહ્ય પદાર્થાને છેડી અંતરાત્માવડે તૃપ્ત થા! ૬. ઇંદ્રિયજયઃ માક્ષમાર્ગ :— बिभेषि यदि संसारान्मोक्षप्राप्तिं च काङ्क्षसि । तदेन्द्रियजयं कर्त्तुं स्फोरय स्फारपौरुषम् ॥ ७ ॥ ज्ञानसार, इन्द्रियजयाष्टक, लो० १ હે આત્મા ! જો તું સંસારથી ખીતા હા અને મેાક્ષ મેળવવાને ઇચ્છતા હા, તા ઇન્દ્રિયા પર જય મેળવવાને, ઘણુ પરાક્રમ ફારવ. ૭. - ઇંદ્રિયજયઃ સાચું સ્વર્ગ --- इन्द्रियाण्येव तत्सर्व, यत्स्वर्ग नरकावुभौ । निगृहीतविसृष्टानि, स्वर्गाय नरकाय च || ૮ || ચોળશાસ્ત્ર, ૪૦ ૧૬. ( ×. સ. ) જે સ્વર્ગ અને નરક એ બન્ને વસ્તુ છે તે સ ઇંદ્રિયા જ છે. કેમકે ઇંદ્રિયાના નિગ્રહ કર્યો હાય તા તે સ્વને માટે થાય છે, અને ઇંદ્રિયાને છૂટી મૂકી હાય તા તે નરકને માટે થાય છે. ૮. Page #414 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્રિયય. ( 33 ) ઇંદ્રિયજયઃ સાચું બળ – आदित्यचंद्रहरिशंकरवासवाद्याः, शक्ता न जेतुमतिदुःखकराणि यानि । तानींद्रियाणि बलवंति सुदुर्जयानि, ___ ये निर्जयंति भुवने बलिनस्त एव ॥९॥ सुभापितरत्नसंदोह, श्लो० ९३. रे अत्यंत दु:मने ४२वापाणी द्रियाने, सूर्य, यद्र, વિષ્ણુ, મહાદેવ કે કૃષ્ણ પણ ન જીતી શક્યા, તે બળવાન અને દુઃખે કરીને જીતી શકાય એવી ઈંદ્રિયને જે લેકે જીતે છે તે જ સાચા બળવાન છે. ૯. ઇંદ્રિયનો ઉપાય अक्षाश्वात्रिश्वलान् धत्स्व, विषयोत्पथगामिनः । वैराग्यप्रग्रहाकृष्टान् , सन्मार्गे विनियोजय ॥१०॥ तत्त्वामृत, श्लो० ७९. હે જીવ ! વિષયરૂપી ઉન્માર્ગે જનારા ઇંદ્રિરૂપી અને વૈરાગ્યરૂપી લગામવડે ખેંચીને સ્થિર કર, અને सन्माण प्रपतव. १०. तदिन्द्रियजयं कुर्यान्मनःशुल्या महामतिः । यां विना यमनियमैः, कायक्लेशो वृथा नृणाम् ॥११॥ योगशाल, प्र० ४, लो० ३४.. Page #415 -------------------------------------------------------------------------- ________________ (૩૬૪) સુભાષિત-પદ્ય-રત્નાકર. મહા બુદ્ધિમાન મનુષ્ય, મનની શુદ્ધિવડે, ઇન્દ્રિયને જય કર યોગ્ય છે, કે જે મનની શુદ્ધિ વિના, મનુષ્યને, યમ નિયમ પાળવાવડે જે કાયફલેશ કરે તે વૃથા છે. ૧૧. इन्द्रियाणि प्रवर्तन्ते, विषयेषु निरन्तरम् । सज्ज्ञानभावनासक्ता वारयन्ति हिते रताः ॥ १२॥ તત્વાર, ઋો. ૮૨. ઇંદ્રિયે પોતે જ નિરંતર વિષયમાં પ્રવર્તે છે, પરંતુ સત્ય જ્ઞાનની ભાવનામાં આસક્ત થયેલા તથા આત્માના હિતમાં તત્પર થયેલા પુરૂષ, તે ઇન્દ્રિયને વિષયેથી નિવારે છે. ૧૨. ઇંદ્રિયજયનું ફળ – इन्द्रियप्रसरं रूद्धा, स्वात्मानं वशमानय । येन निर्वाणसौख्यस्य, भाजनत्वं प्रपत्स्यसे ॥१३॥ તસ્વામૃત, ઋો. રૂ. ઇદ્રિના ફેલાવાને સેકીને, તું તારા આત્માને તારે આધીન કરી લે, કે જેથી તું મોક્ષસુખની ગ્યતાને મેળવી શકે. ૧૩. Page #416 -------------------------------------------------------------------------- ________________ છે. વદ્દ (૪૮) છે. કલહની નિંદા – अग्निः सूते यथा धूम, धूमः सूतेऽसितद्युतिम् । अन्यायोऽपयशः सूते, तद्वत्क्लेशश्च किल्बिषम् ॥१॥ હિંગુબળ, શ્રમ, સો. ૨. જેવી રીતે અગ્નિ ધૂમાડાને ઉત્પન્ન કરે છે, ધુમાડો કાળાશને ઉત્પન્ન કરે છે અને અન્યાય અપકીર્તિને પેદા કરે છે, તેવી રીતે કલેશ પાપને ઉત્પન્ન કરે છે. ૧. કલહ અને અગ્નિ स्तोकोऽप्यग्निर्दहत्येव, काष्ठादिप्रभृतं धनम् । શિશોત્ર તથ, તિસ્તનુદા ૨ | __हिंगुलप्रकरण, कलहप्रक्रम, श्लो० २. જે થોડો પણ અગ્નિ પડી ગયું હોય તો તે લાકડા વિગેરે તમામના સમૂહને બાળી નાંખે છે, તે જ પ્રમાણે ફલેશ પણ વધી જાય તો શરીરને બાળી નાખે છે. ( એટલે કે ભૂલેશ અને અગ્નિ બન્ને સરખા છે.) ૨. . Page #417 -------------------------------------------------------------------------- ________________ ( ૩૬૬ ) સુભાષિત-પદ્ય-રત્નાકર. કલહથી નુકસાન – कलंकेन यथा चंद्रः, क्षारेण लवणांबुधिः । कलहेन तथा भाति, ज्ञानवानपि मानवः ॥ ३ ॥ હિંગુ , રુકમ, ઝો- રૂ. જેવી રીતે ચંદ્રમા કલંકથી દેખાય છે અથવા તે સમુદ્ર ખારાપણાથી જેવો લાગે છે તેજ, જ્ઞાનવાન-વિદ્વાન-માણસ પણ, કલહ કરવાથી લાગે છે. ૩. आत्मानं तापयेबित्यं, तापयेच परानपि । उभयोर्दुःखकक्लेशो यथोष्णरेणुका क्षितौ ॥ ४ ॥ हिंगुलप्रकरण, कलहप्रक्रम, श्लो० ४. જેવી રીતે જમીન ઉપર તપી ગયેલી રેતી પિતાની જાતને ગરમ કરે છે અને પારકાને પણ દઝાડે છે તેવી જ રીતે લેશ પણ હમેશાં પોતાને અને પારકાને બાળીને બન્નેને દુ:ખી કરનાર છે. ૪. नश्यन्ति ज्ञातयः प्रायः, कलहादितरेतरम् । मिलिता एव वर्धन्ते कमलिन्य इवांभसि ॥ ५॥ विवेकविलास, अष्टम उल्लास, श्लो० ४०८. કલહ કરવાથી નાતોનો પરસ્પરમાં નાશ થાય છે. અને જે એ હળીમળીને રહે તે કમળ જેમ પાણીમાં વધે છે તેમ, વૃદ્ધિ પામે છે. પ. Page #418 -------------------------------------------------------------------------- ________________ જ અભ્યર્થન ( ૪૨ અભ્યાખ્યાનની નિંદા – देवेषु किल्बिषो देवो ग्रहेषु च शनैश्चरः। વ્યારા તથા વર્મ, સર્વકર્મસુ તિ છે. हिंगुलप्रकरण, अभ्याख्यानप्रक्रम, श्लो० ४. જેમ દેવતાઓમાં કિલિબષ નામના દેવતા હલકા ગણાય છે, શ્રામાં શનિશ્ચર હલકો ગણાય છે, તે જ પ્રમાણે બધાય કર્મોમાં પારકા ઉપર ખોટું આળ ચઢાવવાનું કર્મ હલકું છે. ૧. અભ્યાખ્યાનને દોષ – काचकामलदोषेण, पश्येन्नेत्र विपर्ययम् । अभ्याख्यानं वदेजिह्वा, तत्र रोगः क उच्यते ? ॥२॥ हिंगुलप्रकरण, अभ्याख्यानप्रक्रम, श्लो० १. આંખમાં કંઈ ઉલટું દેખાય તો એમાં કમળાના રોગને દેષ છે, પણ જે જીભ પારકા ઉપર ખોટું કલંક ઉચારે તે ત્યાં કઈજાતનો રોગ કહી શકાય ? ૨. અભ્યાખ્યાનો ત્યાગ – यथाऽभक्ष्यं न भक्ष्येत, द्वादशत्रतधारिभिः । अभ्याख्यानं न चोच्येत, तथा कस्यापि पंडितैः ॥३॥ હિંમુળ, નિઝમ, ઋો. ૨. જેવી રીતે બારવ્રતધારી માણસોએ અભક્ષ્યનું ભક્ષણ ન કરવું જોઈએ, તે જ પ્રમાણે સમજદાર માણસોએ કોઈ પણ માણસ ઉપર ખેટું કલંક લગાડવું નહિ. ૩. Page #419 -------------------------------------------------------------------------- ________________ पैशून्य ( ५० ) 00 પૈશૂન્યથી નુકસાનઃ—— अन्यस्य तापनाद्यर्थ, पैशुन्यं क्रियते जनैः । स्वात्मा हि तप्यते तेन, यदुप्तं स्यात्फलं च तत् ॥ १ ॥ हिंगुलप्रकरण, पैशून्यप्रक्रम, लो० ३. બીજાને ખેદ આપવા માટે માણસા ચાડી ખાય છે. પણ તેથી ઉલ્ટા પેાતાના જ આત્મા ખેદ પામે છે, કેમકે જેવું વાળ્યુ હાય તેવું ફૂલ મળે છે. ૧. धर्म धुनोति विधुनोति धियाँ समृद्धि, लाघां सिनोति च दुनोति दयाविलासम् । चिंतां चिनोति च तनोति तनू प्रतापं, क्रोधं धिनोति च नृणां पिशुनत्वमेतत् || २ || कस्तूरीप्रकरण, श्लो० ७९. ચાડીયાપણું, માણસાના ધર્મને દૂર કરે છે, બુદ્ધિની સમૃદ્ધિને નાશ કરે છે, કીર્તિને ઢાંકી દે છે, દયાની લાગણીને ક્ષતિ પહાંચાડે છે, ચિંતાને ભેગી કરે છે, શરીરને તાપ આપે છે અને ક્રોધને વધારે છે. ૨. Page #420 -------------------------------------------------------------------------- ________________ wins ~ ~ ~ પૈશૂન્ય. ( ૩૬૯) दानं च विफलं नित्यं, शौर्य तस्य निरर्थकम् । पैशून्यं केवलं चित्ते, वसेद्यस्याऽयशो भूवि ॥ ३॥ હિંગુર વૈશૂન્ચપ્રમ, ઢો. ૪. જેના મનમાં કેવળ ચાડી જ રહેલી છે, તેનું દાન હંમેશાં નિષ્ફલ જાય છે, તથા તેનું પરાક્રમ પણ નિષ્ફલ જાય છે, અને તેને અપયશ પૃથ્વીમાં વિસ્તાર પામે છે. ૩. પૈન્યને ત્યાગ –– चेत्पापापचयं चिकीर्षसि रिपोर्मुनि क्रमौ धित्ससि, क्लेशध्वंसमभीप्ससि प्रवसनं सर्वागसां दित्ससे । दुःकीर्ति प्रजिहीर्षसि प्रतिपदं प्रेत्यश्रियं लिप्ससे, सर्वत्र प्रविधेहि तत् प्रियसखे पैशून्यशून्यं मनः ॥४॥ તૂરી , ૦ ૭૬. જે તું પાપનો નાશ કરવાને ચાહતે હોય; શત્રુના મસ્તક ઉપર પગ મૂકવા ચાહતા હોય; ક્લેશના નાશને ચાહતો હોય; દરેક પ્રકારના દોષને દેશવટે દેવાને ચાહતો હોય; ખરાબ કીર્તિન ત્યાગ કરવાને ચાહતો હોય અને ડગલે ને પગલે પરલેકની લક્ષ્મીને મેળવવા ચાહતો હોય તો, હે વ્હાલા મિત્ર! તું બધેય ઠેકાણે તારા મનને ચાડી ખાવાની ભાવના વગરનું બનાવ!૪. પશૂન્યના ત્યાગનું ફળ सौभाग्यादिव सुंदरी सुविनयाद् विद्येव वीथीश्रियामुद्योगादिव साहसादिव महामंत्रादिसिद्धिः पुनः । ૨૪ Page #421 -------------------------------------------------------------------------- ________________ ( ૩૭૦ ) સુભાષિત-પ-રત્નાકર. पीयूषादिव नीरूजत्वमचिरात् पूजा च पुण्यादिव, स्फूर्जत्कीर्तिभरो नरं पिशुनतात्यागादुपागच्छति ।। ५॥ સ્તૂરબળ, ઋો૮૦. જેવી રીતે સારું ભાગ્ય હોય તે સારી સ્ત્રી મળે છે સારા વિનયથી વિદ્યા મળે છે; ઉદ્યમ કરવાથી પૈસાને માર્ગ મળે છે સાહસથી મેટા મંત્રની સિદ્ધિ મળે છે, અમૃતથી તત્કાળ આરોગ્ય મળે છે, અને પુણ્યથી પૂજા મળે છે તેવી રીતે ચાડીયાપણુને ત્યાગ કરવાથી કુરાયમાન એવી કીર્તિને સમૂહ માણસને મળે છે. ૫. दानशीलतपोभावै--रस्यैधते वृषो मुवि । यस्य मनोवचः कायैः, पैशून्यं नाभिसंश्रयेत् ॥ ६ ॥ हिंगुलप्रकरण, पैशून्यप्रक्रम, श्लो० २. જે માણસના મન વચન અને કાયા ચાડીને આશ્રય કરીને રહેલ નથી તે શ્રેષ્ઠ માણસના ધર્મ, દાન, શીલ, તપ, અને ભાવ વૃદ્ધિ પામે છે. ૬. Page #422 -------------------------------------------------------------------------- ________________ - रति-अरति (५१) - २ति-अतिथी नुसान: आदौ रागस्ततो द्वेषस्तस्मात् क्लेशपरंपरा । तद्वदादौ रतियारतिस्ततः कर्मबंधनम् ॥१॥ हिंगुलप्रकरण, रतिअरतिप्रक्रम, श्लो० २. રાગ અને પછી શ્રેષ; અને તેથી કલેશની પરંપરા થાય છે તેમ પહેલાં રતિ અને પછી અરતિ અને તેથી કર્મબંધન થાય છે. ૧. २तिनी लाना: वरं छाया वरं वायुर्वरं पुत्रो वरं धनम् । वरं बंधुवरं जायेत्यादिरत्युद्भवं वचः ॥२॥ हिंगुलप्रकरण. रति--अरतिप्रक्रम, श्लोक ३. छाया, वायु, पुत्र, धन, धु तथा खी उत्तम छे ઈત્યાદિક વચન રતિથી ઉત્પન્ન થયેલું જાણવું. ૨. सतिनी लावना: उष्णा छाया धनं स्तोकं, वायुलूतादिसंयुतः । कुपुत्रः कुलटा रामेत्याद्यरत्युद्भवं वचः ॥३॥ - हिंगुलप्रकरण, रतिअरतिप्रक्रम, श्लो० ४. છાયા ઉષ્ણ છે, ધન થોડું છે, વાયુ લૂઆદિક વાળો છે, પુત્ર दुसयारि छ. सी दसटा छे. त्याहि क्यन, अतिथी . 3. Page #423 -------------------------------------------------------------------------- ________________ , . CH०००.००० 100000०००० . परपरिवाद (५२) ०० ००००००००० ००००००००००००० નિંદાની નીચતા – वक्तुं नैव क्षमा जीहा, यदि मूकस्य तद्वरम् । परं परापवादं च, जंजप्यते न तद्वरम् ॥१॥ हिंगुलप्रकरण, परापवादप्रक्रम, श्लो० २. મૂંગા માણસની જીભ કંઈપણ બોલવાને સમર્થ ન થાય તે વધારે સારું છે, પણ પારકાની નિંદા બેલવી એ સારૂં નથી. ૧૦ रजांसि दशना यत्रा-ऽधरोष्ठठिकरीद्वयम् । मूर्खरसना परापवादगूथं समुद्धरेत् ॥ २॥ हिंगुलप्रकरण, परापवादप्रक्रम, श्लो० १. જ્યાં દાંતરૂપી માટી છે અને હોઠરૂપી બે ઠીબડીઓ છે, એવી મૂર્ખ માણસની જીભ પારકાની ર્નિદારૂપ વિષ્ટાને ઉપાડ્યા કરે છે. ૨. एके च जातिचंडालाः, कर्मचंडालो निंदकः । ज्ञात्वेति हृदये सम्यक, परापवादमात्यजेत् ॥३॥ हिंगुलप्रकरण, परापवादप्रक्रम, श्लो० ४. આ દુનિયામાં કેટલાક તે જાતિચંડાલે છે. પણ પારકાની નિંદા કરનારા તે કર્મચંડાલે છે, એમ સારી રીતે હૃદયમાં જાણીને પારકાની નિંદાને ત્યાગ કર. ૩. Page #424 -------------------------------------------------------------------------- ________________ પરાપવાદ, ~ ~ ~ ~ ~ ~ ~ (393) निहाथी नुसान: वक्त्रं परापवादेन, स्वस्य यत्समलं कृतम् । तच केनाप्युपायेन, कर्तुं नार्हति निर्मलम् ॥ ४ ॥ हिंगुलप्रकरण, परापवादप्रक्रम, श्लो० ३. પારકાની નિંદા કરવાથી પોતાના મુખ ઉપર જે મલિનતા ૯ લાગે છે, તે મલિનતા કોઈપણ ઉપાયથી દૂર થઈ શકતી નથી. ૪. परपरिभवपरिवादात्मोत्कर्षाच्च बध्यते कर्म । नीचर्गोत्रं प्रतिभवमनेकभवकोटिदुर्मोचम् ॥ ५ ॥ प्रशमरति, श्लो० १००. પારકાનું અપમાન કરવાથી, પારકાની નિંદા કરવાથી અને પિતાના વખાણ કરવાથી દરેક ભવમાં નીચ ગોત્ર કર્મને બંધ થાય છે કે જે રોડ ભવમાં પણ મુશ્કેલીથી છોડી શકાય છે. ૫. પિતાની અને પારકાની નિંદા – सदा मूकत्वमासेव्यं, वाच्यमानेऽन्यममणि । श्रुत्वा तथा स्वमर्माणि, बाधियं कार्यमुत्तमैः ॥६॥ विवेकविलास, अष्टमोल्लास, श्लो० ३२२. ઉત્તમ પુરૂષ બીજાની નિંદા થતી હોય તેવે સમયે હમેશાં મુંગા રહેવું અને પિતાની નિંદા થતી સાંભળવામાં આવે ત્યારે पडे। नी न्यु. ६. स्वस्तुतिं परनिंदां वा, कर्ता लोकः पदे पदे । परस्तुति स्वनिंदां वा, कर्ता कोऽपि न दृश्यते ॥७॥ Page #425 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) સુભાષિત-પથ-રત્નાકર. પેાતાના વખાણુ કરનાર અને પારકાની નિંદા કરનાર માણસ પગલે પગલે મળે છે, પણ પારકાના વખાણુ અને પેાતાની નિંદા કરનાર કોઇપણ નથી દેખાતા. છ. નિદાન ત્યાગ શા માટેઃ-~ सर्वमदस्थानानां मूलोद्घातार्थिना सदा यतिना । आत्मगुणैरुत्कर्षः परपरिवादश्च संत्याज्यः ॥ ९॥ પ્રશમત્તિ, અે. ૧૧. બધાય પ્રકારના મદનેા મૂળથી નાશ કરવાની ભાવનાવાળા સાધુ પુરૂષે હમેશાંને માટે આત્મપ્રશસા અને પારકી નિંદાનેા ત્યાગ કરવા જોઇએ. ૯. નિંદાના ત્યાગ અને ફળઃ–– यदीच्छसि वशीकर्तु, जगदेकेन कर्मणा । परापवादसस्येभ्यश्चरंतीं गां निवारय ॥१०॥ ॥ उपदेशप्रासाद भाषांतर, स्तंभ ९, व्या० १३३. જો એકજ કાર્ય કરીને તુ જગતને વશ કરવા ચાહતા હાય તેા પારકાની નિંદારૂપ ઘાસને ચરતી એવી ( તારી જીભ રૂપી ) ગાયને રાકી રાખ. ૧૦. Page #426 -------------------------------------------------------------------------- ________________ જા ૬ માયાવત્ (૨) ૩ فن فنارصنحرفحا سحامحنح માયામૃષાવાદનું સ્વરૂપ:- – मनस्यन्यद् वचस्यन्यद्, मायामृषा च सोच्यते । कदापि सुखदा न स्याद्विश्वे यथा पणांगना ॥१॥ fro, માયામૃષાવાઝમ, ૦ ૨. મનમાં કંઈ અને વચનમાં કંઈ તે માયામૃષાવાદ કહેવાય છે અને તેથી વેશ્યા સ્ત્રીની માફક, તે કદાપિ પણ સુખ કરનાર નથી થતું. ૧. માયામૃષાવાદની કટુતા:– फलं यथेन्द्रवारुण्याः, कटु मायामृषावचः । તાંધિયા શ્રેયાર નાસ્થઘિતોત્ર ૨ | ૨ || f€TRળ, માંચામૃાવાશ્રમ, ૦ ૨. જેમ ઈદ્રવારણ નામની લતાનું ફળ કડવું છે, તેવું માયામૃષાવાદભર્યું વચન કડવું હોય છે. માટે અંતરંગ બુદ્ધિથી આ દુનીયામાં તે કલ્યાણકારી હોતું નથી. ૨. માયામૃષાવાદનો ત્યાગ – खगधारां मधुलिप्तां, विद्धि मायामृषां ततः । वर्जनीया प्रयत्नेन, विदुषा शिववांछता ॥३॥ हिंगुलप्रकरण, मायामृषावादप्रक्रम, श्लो० ३. માયામૃષાવાદ એ મધથી પડેલી ખદ્ભધારા સરખું જાણવું જોઈએ અને તેથી કલ્યાણને ચાહનારા એવા વિદ્વાન પુરૂષાએ પ્રયત્ન પૂર્વક તેનો ત્યાગ કરવો જોઈએ. ૩. Page #427 -------------------------------------------------------------------------- ________________ ०००००० . ००००००००००/ GO००००००००००००० on.०००००० ० ००००n.co००० . ००००००००००००० ००००००००००००० मिथ्यात्व (५४) KH८००००० 100.4000०००० . ००००००००००००००का००००००००००००० 000000000 000000000otaboon००००००००००००००००००० . . મિથ્યાત્વનું સ્વરૂપ – अदेवे देवबुद्धिर्या, गुरुधीरगुरौ च या। अधर्मे धर्मबुद्धिश्च, मिथ्यात्वं तद्विपर्ययात् ॥१॥ योगशास्त्र, पृ. ५८, श्लो० ३. (प्र. स.) અદેવને વિષે જે દેવબુદ્ધિ કરવી, અગુરૂને વિષે જે ગુરૂબુદ્ધિ કરવી, અને અધર્મને વિષે જે ધર્મબુદ્ધિ કરવી, તે સમક્તિના લક્ષણથી વિપરીત હોવાથી મિથ્યાત્વ કહેવાય છે. ૧. दुरंतमिथ्यात्वतमोदिवाकरा विलोकिताशेपपदार्थविस्तराः। उशन्ति मिथ्यात्वतमो जिनेश्वरा यथार्थतत्वाप्रतिपत्तिलक्षणम् सुभाषितरत्नसंदोह, श्लो० १२८. દુબે કરીને નાશ કરી શકાય એવા મિથ્યાત્વરૂપી અંધકારને દૂર કરવામાં સૂર્ય સમાન અને તમામ પદાર્થોના સમૂહનું જેમણે દર્શન કર્યું છે એવા જિનેશ્વર ભગવાનેએ, વાસ્તવિક તત્ત્વ પ્રત્યેની જે અશ્રદ્ધા તેને મિથ્યાત્વરૂપી અંધકાર કહેલ છે. ૨. મિથ્યાત્વની નિંદા – जन्मन्येकत्र दुःखाय, रोगो ध्वान्तं रिपुर्विषम् । अपि जन्मसहस्रेषु, मिथ्यात्वमचिकित्सितम् ॥३॥ योगशास्त्र, पृ. ५८, (प्र. स.) Page #428 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વ. ( ૩૭૭ ) રાગ, અંધકાર, શત્રુ અને વિષ ( ઝેર ) એ સર્વે, પ્રાણીને એકજ જન્મનું દુ:ખ આપી શકે છે. પરંતુ જેના ઉપાયજ નથી એવુ મિથ્યાત્વ તેા હજારા જન્મને વિષે દુ:ખ આપનાર થાય છે. ૩. वरं विषं भुक्तमसुक्षयक्षमं वरं वनं श्वापदवन्निषेवितम् । वरं कृतं वह्निशिखाप्रवेशनं, नरस्य मिथ्यात्वयुतं न जीवितम् ॥४ सुभाषितरत्नसंदोह, श्लो० १४०. પ્રાણાના નાશ કરવામાં સમ એવું ઝેર ખાવું સારૂં છે, હંસક પશુઓની માફક જંગલમાં જઈને રહેવું સારૂં છે, અને અગ્નિની જવાળાઓમાં પ્રવેશ કરવા એ પણુ સારે છે પરંતુ મિથ્યાત્વથી યુક્ત એવું જીવન સારૂ નથી. ૪. मिथ्यात्वं परमो रोगो मिध्यात्वं परमं तमः । मिथ्यात्वं परमः शत्रुर्मिथ्यात्वं परमं विषम् ॥ ५ ॥ યોગશાસ્ત્ર, રૃ. ૧૮. ( X. સ. ) મિથ્યાત્વ જ મોટામાં મોટા રાગ છે, મિથ્યાત્વ જ માટે અધકાર છે, મિથ્યાત્વ જ માટે શત્રુ છે, અને મિથ્યાત્વ જ મારુ હળાહળ ઝેર છે. ૫. મિથ્યાત્વની ભાવનાઃ— - नास्ति नित्यो न कर्ता च, न भोक्तात्मा न निर्वृतः । तदुपायश्च नेत्याहुर्मिध्यात्वस्य पदानि षट् ॥ ६॥ અધ્યાત્મતા, વર્ષ ૪, સ્ને૦ ૬૦. Page #429 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) સુભાષિત–પદ્ય—રત્નાકર. આત્મા નામની કોઈ વસ્તુ નથી, આત્મા નિત્ય નથી, આત્મા ર્તા નથી, આત્મા લેાક્તા નથી, આત્મા મધ વિગેરેથી વેગળા થયેલા નથી અને એ આત્માના ( મેાક્ષના ) ઉપાય નથી: એ પ્રમાણેના છ પદો (છ વાકયેા ) મિથ્યાત્વના સમજવા ( એટલે કે મિથ્યાત્વીને આવી ભાવના થાય છે ). ૬. મિથ્યાત્વની પ્રબળતાઃ— ददातु दानं बहुधा चतुर्विधं, करोतु पूजामतिभक्तितोऽर्हताम् । दधातु शीलं तनुतामभोजनं, तथाऽपि मिथ्यात्ववशो न सिद्ध्यति ॥ ७ ॥ सुभाषितरत्नसंदोह, श्लो० १४३. d મિથ્યાત્વને આધીન થયેલેા જીવ, ભલે અનેક પ્રકારે ચારે પ્રકારનુ દાન આપતા હાય, અરિહ ંત ભગવાનની ખૂબ પૂજા કરતા હાય, બ્રહ્મચર્ય ને ધારણ કરતા હાય, કે ઉપવાસ કરતા હાય, તેા પણ તેની સિદ્ધિ થઈ શક્તી નથી. ૭. करोति दोषं न तमत्र केसरी, न दंदशूको न करी न भूमिपः । अतीव रुष्टो न च शत्रुरुद्धतो यमुग्रमिध्यात्वरिपुः शरीरिणाम् |८| सुभाषितरत्नसंदोह, लो० १४१. મિથ્યાત્વરૂપી પ્રચંડ શત્રુ, પ્રાણીઓનુ જેવા પ્રકારનુ નુકસાન કરે છે તેવા પ્રકારનું નુકસાન કેસરીસિંહ, ફણીધર નાગ, હાથી, રાજા કે અત્યંત કાપાયમાન થયેલા અને ઉદ્ધત એવા શત્રુ પણ નથી કરતા. ૮. Page #430 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વ. ચ્ચિાત્વથી નુકસાનઃ— दयादमध्यानतपोव्रतादयो गुणाः समस्ता न भवंति सर्वथा । दुरंतमिध्यात्वरजोहतात्मनो रजोयुतालाबुगतं यथा पयः ॥ ९ ॥ ( ૭૯ ) सुभाषितरत्नसंदोह, श्लो० १३७. . જેવી રીતે માટી ચાપડેલ તુંબડામાં રહેલું પાણી બહાર લઈ શકાતુ નથી, તેવી રીતે મુશ્કેલીથી નાશ કરી શકાય એવા મિથ્યાત્વથી હણાયેલ આત્માવાળા પ્રાણીને દયા, ઇંદ્રિચૈાનું દમન, ધ્યાન, તપ, વ્રત વિગેરે ગુણેા નથી થઇ શકતા. ૯. अपैति तत्त्वं सदसत्त्वलक्षणं, विना विशेषं विपरीतलोचनः । यदृच्छया मत्तवदस्तचेतनो जनो जिनानां वचनात् पराङ्मुखः ॥ १० ॥ સુક્ષ્માવિતત્નસો, જો ૨૨૮. ૭ શ્રી જિનેશ્વર ભગવાનના વચનેાથી દૂર થયેલે એટલે કે મિથ્યાદષ્ટિ પ્રાણી, પેાતાની સ્વેચ્છાચારી વૃત્તિથી, દારૂ પીને મત્ત થયેલ માણસની માફક, ચેતનાશૂન્ય થઇને અને ઉલટી ષ્ટિવાળા થયા છતા, સત્ અને અસત્ લક્ષણવાળા તત્ત્વામાં કાઇ પણ પ્રકારની વિશેષતાને નથી સમજી શકતા. ૧૦. पयो युतं शर्करया कटूयते, यथैव पित्तज्वरभाविते जने । तथैव तत्त्वं विपरीतमङ्गिनः, प्रतीपमिध्यात्वडको विभासते । ११ । Page #431 -------------------------------------------------------------------------- ________________ ( ૩૮૦ ) સુભાષિત-પદ્ય-રત્નાકર. જેમ પિત્તજ્વરે કરીને સહિત એવા મનુષ્યને સાકરયુક્ત દૂધ કડવું લાગે છે, તેમ વિપરીત–મિથ્યાત્વષ્ટિવાળા પ્રાણીને સત્ય તત્વ વિપરીતપણે ભાસે છે. ૧૧. विचित्रवर्णांचितचित्रमुत्तमं, यथा गताक्षो न जनो विलोकते । प्रदश्यमानं न तथा प्रपद्यते, कुदृष्टिजीवो जिननाथशासनम् ॥ १२ ॥ सुभाषितरत्नसंदोह, श्लो० १४५. જેવી રીતે આંખ વગરના માણસ, વિચિત્ર પ્રકારના રંગથી રંગાયેલુ' એવું ઉત્તમ પ્રકારનું ચિત્ર જોઈ શકતા નથી તેવી રીતે મિાદષ્ટિ જીવ, જિનેશ્વર ભગવાનના શાસનને, બતાવવા છતાં પણ, સ્વીકારતા નથી. ૧૨. कथं न रमते चित्तं धर्मेऽनेकसुखप्रदे ? | નીવાનાં દુરવમીળાં, પ્રાયો મિથ્યાર્દેશો યતઃ ॥ ૨॥ તત્વામૃત, જો૦ ૧૬. દુ:ખથી ડરતા એવા જીવાનુ ચિત્ત, અનેક સુખને આપવાવાળા એવા ધર્મને વિષે કેમ નથી રમતું ? કારણ કે લગભગ એવા પ્રાણીઓ મિથ્યાદષ્ટિ હૈાય છે. (મિથ્યાદષ્ટિ જીવને ધર્મ પ્રત્યે રૂચિ નથી થતી.) ૧૩. ददाति दुखं बहुधाति दुःसहं, तनोति पापोपचयोन्मुखां मतिम् । Page #432 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વ. यथार्थबुद्धिं विधुनोति पावनों, ( ૩૮૧ ) करोति मिथ्यात्वविषं न किं नृणाम् १ ॥ १४ ॥ सुभाषितरत्नसंदोह, श्लो० १५०. મિથ્યાત્વરૂપી ઝેર અનેક પ્રકારના અસહ્ય દુ:ખાને આપે છે, બુદ્ધિને પાપ ભેગુ કરવાવાળી બનાવે છે, પવિત્ર એવી સાચી બુદ્ધિને દૂર કરે છે. ભલા એવું શું છે કે જે મિથ્યાત્યરૂપી ઝેર, માણસાને, ન કરતુ હાય ? ૧૪. दधातु धर्म दशधा तु पावनं, करोतु भिक्षाशनमस्तदूषणम् । तनोतु योगं धृतचित्तविस्तरं, तथापि मिध्यात्वयुतो न मुच्यते १५ सुभाषितरत्नसंदोह, श्लो० १४२. ( ક્ષમાદિક ) દશ પ્રકારના પવિત્ર સાધુ ધર્મીને-ચારિત્રને ભલે ધારણ કરેા, મેતાળીશ દોષરહિત ભિક્ષાનુ ભાજન કરા તથા ચિત્તના વિસ્તારને ધારણ કરનાર ચેાગને ભલે વિસ્તારા, તા પણ જો તે પુરૂષ મિથ્યાત્વ સહિત હાય તેા તે કદાપિ માક્ષને પામતા નથી. ૧૫. यथाऽन्धकारान्धपटावृतो जनो विचित्रचित्रं न विलोकितुं क्षमः । यथोक्ततत्त्वं जिननाथभाषितं, निसर्गमिध्यात्वतिरस्कृतस्तथा ॥ १६ ॥ ॥ सुभाषितरत्नसंदोह, लो० १३६. જેમ અધકારના જેવા કાળાપાટા બાંધેલ માણસ વિચિત્ર મ્હારનું ચિત્ર જોવાને સમર્થ થતા નથી, તેમ સ્વાભાવિક Page #433 -------------------------------------------------------------------------- ________________ + , , , , , ( ૩૮૨ ), સુભાષિત-પદ્ય-રત્નાકર મિથ્યાત્વવડે તિરસ્કાર કરાયેલે પુરૂષ, જિને કહેલા યથાર્થ તત્વને જોઈ–જાણી શકતા નથી. ૧૬. મિથ્યાત્વનું કડવું ફળ – त्रिलोककालत्रयसंभवासुखं, सुदुःसहं यत् त्रिविधं विलोक्यते । चराचराणां भवगर्तवर्तिनां, તત્ર નિર્વિવન ગાતે છે ?૭ | કુમારિકનેસરોદ, ૦ ૨૨. સંસારરૂપી ખાઈમાં વર્તનારા ચર અને અચર-ત્રસ અને સ્થાવર-પ્રાણીઓને આ ત્રણ જગત અને ત્રણકાળમાં ઉત્પન્ન થતું ત્રણ પ્રકારનું એટલે શરીર, મન અને વચન સંબંધી-જે કાંઈ અતિ દુસહ દુ:ખ જોવામાં આવે છે, તે સર્વ મિથ્યાત્વના વશથી ઉત્પન્ન થાય છે. ૧૭. दुर्वचनं पराधीनं, शरीरे कष्टकारकम् । शल्यं शल्यतरं तस्मात् , मिथ्यात्वशल्यमात्मनि ॥१८॥ હિંદુઈઝરણ, ચિત્વિરાથપ્રકમ, ૨. કષ્ટ આપનાર એવું કડવું વચન અને પરાધીનપણું શરીરમાં જેટલું શલ્ય કરે છે તેના કરતાં મિથ્યાત્વ આત્મામાં વધુ શલ્ય સમાન છે. ૧૮. शत्रुभिर्निहितं शखं, शरीरे जगति नृणाम् । यथा व्यथा करोत्येव, तथा मिथ्यात्वमात्मनः ॥ १९ ॥ हिंगुलप्रकरण, मिथ्यात्वशल्यप्रक्रम, सो० १. Page #434 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વ. ( ૩૮૩ ) શત્રુઓએ શરીરપર ફેકેલુ શસ્ત્ર જેમ આ જગતમાં માણસાને દુ:ખ આપે છે, તેમ મિથ્યાત્વશલ્ય આત્માને દુઃખ આપે છે. ૧૯. મિથ્યાત્વના ત્યાગઃ— मिध्यात्वं परमं बीजं, संसारस्य दुरात्मनः । तस्मात्तदेव मोक्तव्यं, मोक्षसौख्यं जिघृक्षुणा ॥ २० ॥ તવામૃત, જો રૂ. ખરામ છે. સ્વરૂપ જેનુ એવા સંસારનુ, મિથ્યાત્વ એ મારુ ખીજ છે. એટલા માટે મેક્ષ સુખ મેળવવાની ઇચ્છાવાળા માણસે એ ( મિથ્યાત્વ) ને જ ત્યાગ કરવા જોઇએ. ૨૦. मिथ्यात्वशल्यमुन्मूल्य, स्वात्मानं निर्मलीकुरु । યથાનમાં સુસિંદૂરનમા મુવિ ર્વનઃ ારશા હિંગુરુપ્રજનન, મિથ્થાવરાજ્યપ્રમ, ો. જી. જેવી રીતે હુ ંમેશ સિંદુરની રજથી દુનીયામાં દર્પણ નિર્મલ થાય છે તેમ હું ભવ્ય પ્રાણી ! તુ મિથ્યાત્વશલ્યને મૂળમાંથી ઉખેડીને તારા પેાતાના આત્માને નિર્મલ કર ! ૨૧. મિથ્યાત્વના ત્યાગના ઉપાયઃ— स्वाध्यायेन गुरोर्भक्त्या, दीक्षया तपसा तथा । येन केनोद्यमेनैव, मिथ्यात्वशल्यमुद्धरेत् || ૨૨ || हिंगुलप्रकरण, मिध्यात्वशल्यप्रक्रम, लो० ३. સ્વાધ્યાય કરીને, ગુરૂ મહારાજની ભક્તિ કરીને, દીક્ષાવડે Page #435 -------------------------------------------------------------------------- ________________ ( ૩૮૪) સુભાષિત-પદ્ય-રત્નાકર. તેમ જ તપવડે; એમ ગમે તે પ્રકારના ઉદ્યમથી મિથ્યાત્વરૂપી શલ્યને ઉખેડી નાખવું જોઈએ. ૨૨. મિથ્યાત્વના ત્યાગનું ફળ मिथ्यात्वत्यागतः शुद्धं, सम्यक्त्वं जायतेऽङ्गिनाम् । अतस्तत्परिहाराय, यतितव्यं महात्मना ॥ २३ ॥ ___ अध्यात्मसार, प्रबंध ४, लो० ५९. પ્રાણીઓને, મિથ્યાત્વનો ત્યાગ કરવાથી, શુદ્ધ સમક્તિ ઉત્પન્ન થાય છે. એટલા માટે મહાત્મા પુરૂષે એને ત્યાગ કરવા માટે પ્રયત્ન કર. ૨૩. i , *** . समाप्तोऽयं . શ્રી સુમતિ-रत्नाकरस्य प्रथमो भागः Page #436 -------------------------------------------------------------------------- _