SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ વિનય. ( ૨૬૩ ) योगनिरोधाद्भवसंततिक्षयः सन्ततिक्षयान्मोक्षः । તસ્માત્ સ્થાળાનાં, સ્ક્વેાં માનનું વિનયઃ || ૨ || પ્રામતિ, જો૦ ૭૨, ૭૨, ૭૪. વિનય કરવાથી ગુરૂજનેાની સેવાનુ ફળ મળે છે; ગુરૂષનાની સેવા કરવાથી શાસ્ત્રનું જ્ઞાન મળે છે; શાસ્ત્રજ્ઞાનથી વિરતિ –સસારની વાસનાઓથી વેગળા થવાની ભાવના થાય છે; વિરતિથી ( પાપને આવવાના દ્વાર સમાન ) આશ્રવેાનું. રાકાણુ થાય છે એટલે કે સંવર થાય છે; સંવરનું ફળ તપસ્યા છે; તપસ્યા કરવાથી નિર્જરા થાય છે; નિરાથી (પ્રવૃત્તિમાર્ગની ) ક્રિયાઓ દૂર થાય છે. ક્રિયા દૂર થવાથી અયેાગિપણાની પ્રાપ્તિ થાય છે; ( મન, વચન, કાયાના) ચાગના નિરાધથી સંસારની જન્મમરણની પરંપરાના નાશ થાય છે. અને એ જન્મમરણુની પરંપરાના નાશથી મેાક્ષની પ્રાપ્તિ થાય છે; એટલા માટે તમામ કલ્યાણકારક પ્રવૃત્તિનું મુખ્ય સ્થાન વિનય છે. ૧૦, ૧૧, ૧૨. ज्ञानभावनया जीवो लभते हितमात्मनः । विनयाचारसंपन्नो विषयेषु पराङ्मुखः ॥ १३ ॥ तत्वामृत, જ્ઞે ૦ ૪. વિનયયુક્ત આચારથી સહિત એવા ઇંદ્રિયાના વિષયેાથી વેગળા થયેલા પ્રાણી જ્ઞાનયુક્ત ભાવના વડે પેાતાના હિતને પામે છે. ૧૩.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy