SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ Ideale1c1in2N2211 SOS LLETESIALTILSLLLL LATITE E #મ-વિલય (૧૪) શું 554745746745454545454545454545454545 કામ-વિષય સેવન નિષેધ– प्रथमतरमथेदं चिन्तनीयं तदासीद्, बहुजनदयितेन प्रेम कृत्वा जनेन । તિય! નિવાર! વળી ! સંતવ્ય લિં?, ન હિ કર ! તોયે સેવન્યા જિયો | . आचा० सूत्र वृ०, पत्र १३६.* જેનું હૃદય હરણ કરાયું છે અને જેની આશા નાશ પામી છે, એવા જડ અને નપુંસક છે ચિત્ત ! તારે આ પ્રથમથી જ વિચારવાનું હતું. ઘણી સ્ત્રિઓને પ્રિય એવા પુરૂષની સાથે અથવા ઘણા પુરૂષોને પ્રિય એવી સ્ત્રીની સાથે પ્રેમ કરીને હવે શા માટે તું દુ:ખ પામે છે? કેમકે પાણી ગયા પછી પાળ બાંધવામાં આવતી નથી, કદાચ આવે છે તે નકામી છે. તેમ તારે પણ પ્રેમ બાંધ્યા પહેલાં જ વિચાર કરવાની જરૂર હતી. (નપુંસક હોય તે સ્ત્રી અથવા પુરૂષની સાથે પ્રેમ જેડે તો પણ તેની ઈચ્છા પૂર્ણ થતી નથી, તેમ મન નપુંસક છે, માટે મનને સ્ત્રી અથવા પુરૂષની સાથેના પ્રેમમાં જોડવું સર્વથા નકામુંજ છે.) ૧. आपातरम्ये परिणामदुःखे, सुखे कथं वैषयिके रतोऽसि ।
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy