SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪ ) સુભાષિત-પદ્ય-રત્નાકર. अहोरात्रदिवारात्रि-मेदात् त्रेधा च पौषधः। તત્ર વારિ વણિ, વિવા િવિવક્ષઃ | ૨૦ | उपदेशकल्पवल्ली, पल्लव १०, श्लो० २८. દિવસરાત્રિને, દિવસ અને રાત્રિને, એવી રીતે ત્રણ ભેદે ત્રણ પ્રકારને પિષધ છે. તે પૈષધમાં વિચક્ષણ શ્રાવકેએ ચાર કાર્યોને વિચાર કર. ૧૦ (તે આ પ્રમાણે) પિષધમાં શું કરવું – चतुर्थादि तपः पाप-व्यापारपरिवर्जनम् । ब्रह्मचर्य परित्यागः, शरीरसंस्कृतेरपि ॥ ११ ॥ उपदेशकल्पवल्ली, पल्लव १०, श्लो० २९. ઉપવાસ વિગેરે કોઈપણ ત૫; પાપપૂર્ણ વ્યાપારનો ત્યાગ બ્રહ્મચર્યનું પાલન અને શરીરસંસ્કાર એટલે શરીરને વસ્ત્ર આભૂષણાદિકથી શણગારવાને પણ ત્યાગ. ૧૧ पर्यायाः सन्ति ये चाष्टौ, निर्धार्य सूरिमिः कृताः । प्रतिक्रमणशब्दस्य, कार्य तत् पौषधे मुदा ॥ १२ ॥ उपदेशप्रासाद भा०, स्तभं ११, व्या० १५३. જે પ્રતિકમણ શબ્દના આચાર્ય મહારાજાઓએ નિશ્ચય કરીને આઠ પર્યાય કરેલા છે, તે પ્રતિક્રમણ, પિષધ કર્યો હોય ત્યારે, હર્ષ પૂર્વક, કરવું જોઈએ. ૧૨. .
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy