SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ સુભાષિત-પદ્ય-રત્નાકર -~-~~- ~~~~~~~~ त्रयीतेजोमयो भानु-रिति वेदविदो विदुः । तत्करैः पूतमखिलं, शुभं कर्म समाचरेत् ।। १८ ॥ યોગરાજ, ૪૦ ૦, જો બધા વેદના જાણકારે સૂર્યને ( વેદ, યજુર્વેદ અને સામવેદ) એ પ્રમાણે ત્રણે તેજથી ભરેલ કહે છે, તેથી તેનાં કિરણેએ કરી પવિત્ર થયેલ એવું સકળ શુભ કાર્ય કરવું. (અર્થાત્ સમગ્ર શુભ કાર્ય દિવસે જ કરવું જોઈએ. તે પછી જનનું તે શું કહેવું ? ) ૧૮. નૈવાતુતિને નન, ૧ શ્રાદ્ધ સેવતાઓના સાત વા વિદ્ધિ પાત્રો, મગન તુ વિશેષતા.૨૧ II યોગશાસ્ત્ર, ૪૦ ૪૦, . ૧૬ . રાત્રિએ અગ્નિમાં આહુતિ આપવાનું એટલે તેમ કરવાનું કહ્યું નથી, તેમ જ સ્નાન, શ્રાદ્ધ, દેવપૂજન અને દાન આપવાનું કહ્યું નથી તથા ભેજન કરવાનું તે વિશેષ કરીને કહ્યું નથી. ૧૯. नोदकमपि पातव्यं, रात्रावत्र युधिष्ठिर!। तपस्विनां विशेषेण, गृहिणां च विवेकिनाम् ॥ २०॥ માન્ડપુખ, ૦ , ૨૨. હે યુધિષ્ઠર! વિશેષ કરીને તપસ્વીઓએ તથા વિવેદી ગૃહસ્થીઓએ રાત્રિને સમયે જળ પણ પીવું નહી જોઈએ. (તે પછી ભેજનનું તે પૂછવું જ શું?) ૨૦.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy