SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૩૪ ) સુભાષિત-પદ્મ-રત્નાકર. મહાવિકૃતિ અભક્ષ્ય હાવાનું કારણઃ— मद्ये मांसे च मधुनि, नवनीते बहिष्कृते । उत्पद्यन्ते विलीयन्ते, तद्वर्णास्तत्र जन्तवः ॥ ३ ॥ મહામાત. પ્રમાલપુરાળ. દારૂમાં, માંસમાં, મધમાં અને ( છાશમાંથી ) બહાર કાઢેલ માંખણુમાં એવાજ વર્ણના જીવા ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. ( અને તેથી તે ચારે અભક્ષ્ય છે ) [ o ટ્ls ] દારૂથી નુકસાનઃ—— दोषाणां कारणं मद्यं, मद्यं कारणमापदाम् । रोगातुर इवापथ्यं, तस्मान्मद्यं विवर्जयेत् ॥ ४ ॥ ચોશ. ઇ. ૧૧ જો. ૨૭ ( ×. સ. ) મદિરા સર્વ દાષાનુ કારણ છે, મદિરા આપત્તિનું કારણ છે, તેથી જેમ રાગી મનુષ્ય અપના ત્યાગ કરે તેમ સ જનાએ મદિરાના ત્યાગ કરવા. ૪. विदधत्यङ्गशैथिल्यं, ग्लपयन्तीन्द्रियाणि च । मूर्छामतुच्छां यच्छन्ती, हाला हालाहलोपमा ॥ ५ ॥ યોગા. પૂ. ૬૯૧ ો. ૧૧ (ક. સ. ) હાલા—મદિરા અંગની શિથિલતા કરે છે, ઇંદ્રિયાને ગ્લાનિ
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy