SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧૪) સુભાષિત-પદ્ય-રત્નાકર. तावद्गुरुवचः शास्त्रं, तावत्तावच्च भावनाः। कषायविषयैर्यावन मनस्तरलीभवेत् ॥ १६ ॥ ચોળાસર, 5૦ ૪, ઋોક. જ્યાં સુધી કષાય અને વિષયવડે મન વ્યાકુળ થયું ન હાય, ત્યાં સુધી જ ગુરુનું વચન (મનમાં સ્થિર રહે છે ), ત્યાં સુધી જ શાસ્ત્ર અને ત્યાં સુધી જ ભાવના (પણ મનમાં સ્થિર રહે છે. ૧૬. को गुणस्तव कदाच कषायोर्नर्ममे भजसि नित्यमिमान् यत् । किं न पश्यसि दोषममीषां, तापमत्र नरकं च परत्र ॥ १७ ॥ ગણાતમાકુમ, અધિ, છ, મો. વ. તને કષાયોએ ક ગુણ કર્યો? અને તે ગુણ ક્યારે કર્યો કે તું તેઓને હંમેશાં સેવે છે. આ ભવમાં સંતાપ અને પરભવમાં નરક આપવારૂપ તેઓના દે છે તે શું તું દેખતે નથી ? ૧૭. कोपे सति स्यात्कुत एव मुक्तिः, कामे तथा तत्प्रतिबंध एव । रागेऽपि च स्यान फले विशेषસ્તમાન વૈતે હડધી | ૨૮ તિજનટિ (હેમચંદ્ર). જ્યાં સુધી કેપ હોય ત્યાં સુધી મનુષ્યની મુક્તિ ક્યાંથી થાય? કામ હોય તોપણ તે મોક્ષને પ્રતિબંધ જ થાય છે,
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy