SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષમા. ( ૨૪૩ ). जगति विदितमेतद्दीयते विद्यमानं, નહિ શીવિષાાં શો વાસૈ રતિ | જેઓ ક્ષમાના ગુણવાળા હોય છે તેઓ પોતાને ગાળે દેનારને આ પ્રમાણે કહે છે- તમે ગાળવાળા છે, તેથી ભલે ગાળ આપે, આપો ! અમે તો ગાળવાળા નથી–અમારી પાસે ગાળે નથી, તેથી અમે બીજાને ગાળો દેવામાં અસમર્થ છીએ. કેમકે જગતમાં આ વાત પ્રસિદ્ધ જ છે કે જે વસ્તુ પિતાની પાસે વિદ્યમાન હોય તેજ બીજાને આપી શકાય છે. કેમકે કઈ પણ સસલાનું શીંગડું કોઈને આપી શકતા નથી. (કેમકે સસલા પાસે શીંગડું છે જ નહીં.) ૯. दोषेषु सत्सु यदि कोऽपि ददाति शापं, ___ सत्यं ब्रवीत्ययमिति प्रविचिन्त्य सह्यम् । दोषेष्वसत्सु यदि कोऽपि ददाति शापं, मिथ्या ब्रवीत्ययमिति प्रविचिन्त्य सह्यम् ॥१०॥ | ગુમાવતરનસંવોદ, છોડ ૩૨. આપણે દોષ હોય અને કોઈ આપણને ગાળો દે–આક્રોશ કરે તો આ સત્ય કહે છે એમ ધારીને તેનું વચન સહન કરવું જોઈએ. અને જે દોષ નહીં છતાં કોઈ ગાળો આપે તો આ ખોટું બેલે છે એમ વિચારીને તેનું વચન સહન કરવું યોગ્ય છે. ૧૦.. अपकारिपु मा पापं, चिंतय त्वं कदाचन । स्वयमेव पतिष्यन्ति, कूलजाता इव द्रुमाः ॥ ११ ॥ જૈન પંચતંત્ર, છો, ૨૬૪.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy