SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪ ) સુભાષિત-પથ-રત્નાકર. પેાતાના વખાણુ કરનાર અને પારકાની નિંદા કરનાર માણસ પગલે પગલે મળે છે, પણ પારકાના વખાણુ અને પેાતાની નિંદા કરનાર કોઇપણ નથી દેખાતા. છ. નિદાન ત્યાગ શા માટેઃ-~ सर्वमदस्थानानां मूलोद्घातार्थिना सदा यतिना । आत्मगुणैरुत्कर्षः परपरिवादश्च संत्याज्यः ॥ ९॥ પ્રશમત્તિ, અે. ૧૧. બધાય પ્રકારના મદનેા મૂળથી નાશ કરવાની ભાવનાવાળા સાધુ પુરૂષે હમેશાંને માટે આત્મપ્રશસા અને પારકી નિંદાનેા ત્યાગ કરવા જોઇએ. ૯. નિંદાના ત્યાગ અને ફળઃ–– यदीच्छसि वशीकर्तु, जगदेकेन कर्मणा । परापवादसस्येभ्यश्चरंतीं गां निवारय ॥१०॥ ॥ उपदेशप्रासाद भाषांतर, स्तंभ ९, व्या० १३३. જો એકજ કાર્ય કરીને તુ જગતને વશ કરવા ચાહતા હાય તેા પારકાની નિંદારૂપ ઘાસને ચરતી એવી ( તારી જીભ રૂપી ) ગાયને રાકી રાખ. ૧૦.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy