SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૧૬ ) સુભાષિત-પદ્ય-રત્નાકર. હંમેશાં ક્રોધથી તપનું રક્ષણ કરવું, ઇર્ષ્યાથી લકમીનું રક્ષણ કરવું, માન અને અપમાનથી વિદ્યાનું રક્ષણ કરવું, અને આત્માનું પ્રમાદથી રક્ષણ કરવું. ( કારણકે તે તે કષાય તે તે વસ્તુને નાશ કરનારા છે ). ૨૧. કષાય–અકષાયના વિવેકઃ— यत्कपायजनितं तव सौख्यं यत्कपायपरिहानि भवं च । तद्विशेषमथवैतदुदर्क, संविभाव्य भज धीर विशिष्टम् ॥ २२ ॥ અધ્યાત્મષટ્રુમ, વિષ, જો ૬. કષાય સેવનથી તને જે સુખ થાય અને કષાયના ક્ષયથી તને જે સુખ થાય તેમાં વધારે સુખ કયું છે ( અથવા તો કષાયનું ને તેના ત્યાગનું પરિણામ કેવુ આવે છે)તના વિચાર કરીને, તે એમાંથી સારૂ હાય તે હું પંડિત ! તુ આદી લે. ૨૨. કષાયાના નારશઃ— कषायास्तन्निहन्तव्यास्तथा तत्सहचारिणः । नोकपायाः शिवद्वारागलीभूता मुमुक्षुभिः ॥ २३ ॥ ચોરસાર, પ્ર૦૬, જો ૧૦. || . મેાક્ષની ઇચ્છાવાળા પુરૂષાએ કષાયાના વિનાશ કરવા જોઇએ. તથા તે કષાયેાના સહચારી નાકષાયેા મેાક્ષના ખારણાના આંગળીયારૂપ હાવાથી, તેમને પણ નાશ કરવા જોઇએ. ૨૩.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy