________________
બહાચર્ય.
(
૭ )
पश्यष्टमीं पञ्चदशी, द्वादशी च चतुर्दशीम् । अमचारी भवेभित्यं, तद्वजन्मत्रयाहनि ॥८॥
પs T૦, ૦ ૧૪, ૦ ૨૨. છઠ, આઠમ, પુનમ (અને અમાસ), બારશ અને ચાદશ તથા તેજ પ્રમાણે જન્મના ત્રણ દિવસ એટલે કે જન્માષ્ટમી, રામનવમી અને મહાશિવરાત્રિ આટલી તિથિએ નિરંતર છાચર્ય પાળવું જોઈએ. ૮. બ્રહ્મચારીનું સ્વરૂપ
रामासङ्गं परित्यज्य, व्रतं ब्रम समाचरेत् । ગણવા સવિયો, ન નિયાદ II
૩પ , મા૨, (૦ ૦ ) g૦ ૨૮. જે પુરૂષ, આના સંગને ત્યાગ કરીને એટલે છતી સ્ત્રીને ત્યાગ કરીને બ્રહ્મચર્યવ્રતનું આચરણ કરે, તે બ્રહ્મચારી જાણ. પરંતુ બાંધી રાખેલા ચક્રવતીના ઘોડાને બ્રહ્મચારી કહી શકાય નહિં. ૯ બ્રહ્મચારિઓની ઉચ્ચ શા
कुण्डले नाभिजानामि, नाभिजानामि करणे । नूपुरे त्वभिजानामि, नित्यं पादाम्जवन्दनात् ॥१०॥
पद्मपुराण. લક્ષ્મણજી રામચંદ્રજીને કહે છે કે-સીતાનાં કુંડળ કેવાં છે તે હું જાણતો નથી, તેનાં કંકણને પણ હું એાળખતે નથી.