________________
(૭૮).
સુભાષિત-પ-રત્નાકર. પરંતુ હમેશાં તેનાં ચરણકમળને હું વંદન કરતે હતું, તેથી તેનાં નપુર (ઝાંઝર) ને હું ઓળખું છું ૧૦. બ્રહ્મચારિઓને ત્યાજ્ય વસ્તુઓ –
स्नानमुद्वर्तनाभ्यङ्गं, नख-केशादिसत्क्रियाम् । અન્ય-મણિયં ગલી , વહિવારિ | ૨૨
શ્રાદ્ધતિ, કૃ૦, (હે ૦) g૦ રૂ. સ્નાન, ઉદ્વર્તન (શરીરે સુગંધિ દ્રવ્ય લગાવવું તે), અત્યંગ (શરીરે તેલ ચળવું તે), નખને સત્કાર ( નખ કાપવા તે), કેશને સત્કાર ( હજામત કરાવવી, કેશમાં તેલ નાંખવું, સાબુ વિગેરેથી છેવા વિગેરે), ગંધ ( શરીરે ચંદન વિગેરેને સુગંધિ લેપ), પુષ્પની માળા વિગેરે અને દીવે, આ સર્વ પદાર્થોને બ્રહ્મચારીએ ત્યાગ કરે છે. ૧૧.
ब्रह्मचर्य ध्रुवं यज्ञः, परब्रह्मैककारणम् । देहशोभा तदर्थ हि, त्यज्यते ब्रह्मचारिभिः ॥ १२ ॥
વાન શિ , ૭૮. બ્રહ્મચર્ય જ યજ્ઞ છે અને બ્રહ્મચર્ય જ પરબા (મોક્ષ) નું એક (અદ્વિતીય) કારણ છે. તેથી તે બ્રહ્મચર્યની રક્ષાને માટે જ બ્રહ્મચારિઓ શરીરની શેભાને ત્યાગ કરે છે. ૧૨. બહાચર્યની શ્રેષ્ઠતા
પર લાપુ સસ્તુ, પલપVIT स गृही ब्रह्मचारित्वाद्, यतिकल्पः प्रकल्यते ॥ १३ ॥
કુમારપા કપ, (ગામિસ.) પર ૮૪.