________________
(.૪૨ )
સુભાષિત-પદ્ય-રત્નાકરमांसावादनलुन्धस्य, देहिनं देहिनं प्रति । हन्तुं प्रवर्तते बुद्धिः, शाकिन्या इव दुर्धियः ॥१५॥
યોગરાજ, તીશ પ્રારા, ૦ ૨૭. માંસનું ભક્ષણ કરવામાં લુબ્ધ આસક્ત થયેલા મનુષ્યની બુદ્ધિ, દુષ્ટ બુદ્ધિવાળી શાકિની–ડાકણની જેમ દરેક પ્રાણીને હણવા માટે પ્રવર્તે છે. ૧૫.
ये भक्षयन्ति पिशितं, दिव्यमोज्येषु सत्वपि । સુધારાં પરિત્યજ્ય, સુરક્તિ તે છાહ I ૬ . '
योगशास्त्र, तृतीय प्रकाश, लो० २८. દિવ્ય સ્વાદિષ્ટ મનહર ભેજના વિદ્યમાન હોવા છતાં પણ જેઓ માંસનું ભક્ષણ કરે છે, તેઓ અમૃત રસને ત્યાગ કરીને હળાહળ વિષ ખાય છે એમ જાણવું. ૧૬.
न धर्मो निर्दयस्यास्ति, पलादस्य कुतो दया । पललुन्धो न तद्वेत्ति, विद्याद् वोपदिशेन हि ॥ १७ ॥
ચોરસ, ૪૦ ૦, રહો. ૨૧. દયા રહિત પુરૂષને ધર્મ હેતે નથી. તેમજ માંસ ખાનાર રાક્ષસને દયા કયાંથી હોય? નજ હોય. પણ આ વાતને માંસ ખાવામાં લુબ્ધ-આસક્ત થયેલો પુરૂષ જાણી શક્યું નથી. કદાચ જાણતું હોય તે પણ તે તેના નિષેધ માટે ઉપદેશ આપી શકે જ નહિં. ૧૭.