SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ માંસ. मांसाशनान्नरक एव ततः स देवस्तल्लोलुपं हरिनृपं कृतवान् सरोपः । किं पाकपेशलतराशनदत्ततृष्णे, ( ૪૩ ) किंपाकभोजिनि मृतेरपि संशयोऽस्ति ? ॥ १८ ॥ પૂરપ્રર મટી, જો ૧૦૮. માંસનુ ભક્ષણ કરવાથી નરક જ મળે છે, અને તેટલા જ માટે પૂર્વના વેરને લીધે રેાયુકત એવા દેવતાએ હરિનૃપતિને તે-માંસમાં લોલુપ કર્યો હતો. દૃષ્ટાંત કહે છે કે, મનેાહર ભક્ષ્ય વસ્તુને વિષે અતિ લાલચુ અનેલા કના ફળનુ ભાજન કરનારાને વિષે શું મરણના છે ? અર્થાત્ તે અવશ્ય મરે છે. ૧૮. પવપણાથી એવા,કિ પાસંશય રહે " स्नेहो दयाsपि हृदि काssमिषलोलुपानां ? किं चिल्लणाऽपि पतिमांसदलानि नैच्छत् ? । नाश्नाति किं निजकुटुंबमपि द्विजिह्वी ?, स्थानं स्वमन्यदपि किं दहतीह नाग्निः १ ॥ १९ ॥ પૂરપ્રર્ નટી, જો ૧. માંસને વિષે લેલુપ એવા પ્રાણીએના હૃદયને વિષે સ્નેહ કે દયા કયાંથી હાય ? શું ચિલ્લણા જેવી પટ્ટરાણીએ પણ પેાતાના પતિ–શ્રેણિકરાજાના માંસની ઇચ્છા નહાતી કરી ? દૃષ્ટાંત કહે છે કે-સાપણ શું પોતાના કુટુંબ-બચ્ચાંઓનું નથી ભક્ષણ કરતી ? અથવા તે અગ્નિ શુ પેાતાના અને પરના સ્થાનને નથી બાળતા ? અર્થાત્ સાપણુ પાતાના કુટુંબનું
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy