SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ સુભાષિત-પદ-રત્નાકર. जह जह अप्पो लोहो जह जह अप्पो परिग्गहारंभो । तह तह सुह पवढइ धम्मस्स य होइ संसिद्धि ॥ २६ ॥ उपदेशप्रासाद भा० अष्टमस्तंभ व्या० १०७ જેમ જેમ લેાલ આછે થાય (અને) જેમ જેમ પરિગ્રહ અને આરંભ એ થતા જાય તેમ તેમ સુખ વધતુ જાય છે અને ધર્મની સિદ્ધિ થાય છે. ૨૬. ( ૧૨૦ ) त्यक्तपुत्रकलत्रस्य मूर्च्छामुक्तस्य योगिनः । चिन्मात्र प्रतिबद्धस्य का पुद्गलनियंत्रणा ॥ २७ ॥ જ્ઞાનસાર, પરિમહાષ્ટ. ોજ ૬. (જે) ચેાગી પુરૂષે, પેાતાના પુત્ર ( આદિ )ને ત્યાગ ર્યા છે, જે મૂર્છા( પરિગ્રહની ભાવના )થી મુક્ત છે અને જે જ્ઞાનમાત્રમાં જોડાયેલા છે તેને પુદ્ગલેા શુ અંધન કરી શકે? ૨૭. यस्त्यक्त्वा तृणवद् बाह्यमांतरं च परिग्रहम् । उदास्ते तत्पदांभोजं पर्युपास्ते जगत्त्रयी ॥ २८ ॥ સાનસાર, મિહાષ્ટ. ોજ રૂ. જે માણસ બાહ્ય અને આભ્યંતર પરિગ્રહના તરણાની માફક ત્યાગ કરીને ( જગતના પદાર્થો પ્રતિ ) ઉદાસીનતાને ધારણ કરે છે. તે `માણસના ચરણકમળની ત્રણ જગત્ સેવા કરે છે. ૨૮.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy