SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૩૮ ) સુભાષિત-પદ્ય—રત્નાકર. ગર્જના કરતા એવા જ્ઞાનરૂપી હાથીઓએ કરીને અતિ ઉન્નત અને ઉછળતા એવા ધ્યાનરૂપી અશ્વોવડે કરીને યુક્ત એવી, મુનિરાજની શમ-શાંતિ રૂપી સામ્રાજ્યની સંપત્તિ વિજયવંત વર્તે છે. ( એટલે કે શાંતિ રાખનાર મુનિ જ્ઞાન અને ધ્યાન એ બન્ને ઉપર આધિપત્ય મેળવી શકે છે.) ૧૨. ૧૨. शमसूक्त सुधासिक्तं येषां नक्तं दिनं मनः । कदापि ते न दह्यन्ते, रागोरगविषोर्मिभिः ॥ જ્ઞાનસાર, રામા, १३ ॥ ૉ . જેએનું મન દિવસ અને રાત શાંતિભર્યા સુવચને રૂપી અમૃતથી સિંચાયેલું છે તેએ, કાપણુ દિવસ, રાગ ( વસ્તુધન–મેળવવાની આસક્તિ ) રૂપી સર્પના ઝેરની ઉર્મિથી દાઝતા નથી–લેશ પામતા નથી. ૧૩. ब्रह्मचारी गृहस्थो वा, वानप्रस्थो यतिस्तथा । सर्वे तेऽथ शमेनैव प्राप्नुवन्ति परां गतिम् ॥ १४ ॥ તિહાસમુય, ૧૦ ૨૨, જો૦ ૨૪. બ્રહ્મચારી હાય કે ગૃહસ્થ હાય, વાનપ્રસ્થ હાય કે યતિ હાય, તે સર્વ એક શમવડે કરીને જ ઉત્તમ ગતિ ( મેાક્ષ )ને પામે છે. ૧૪. अनिच्छन् कर्मवैषम्यं, ब्रह्मांशेन समं जगत् । आत्माभेदेन यः पश्ये - दसौ शिवंगमी शमी ॥ १५ ॥ માનસાર, રામા, સ્ટે. ૨.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy