SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ D ફેશાવાારાજ ( ૨૪ ) Dimmmmm દેશાવકાશિકવ્રતનુ સ્વરૂપઃ- दिग्वते परिमाणं यत्, तस्य संक्षेपणं पुनः । दिने रात्रौ च देशाव का शिकव्रतमुच्यते ॥ १ ॥ યોગશાસ્ત્ર, નૃ૦ ૬૦, જો ૮૪. ° દિશાપરિમાણુવ્રત ગ્રહણ કરતી વખતે ( દસે ) દિશાઓમાં જવાઆવવાની ભૂમિનુ જે પરિમાણુ રાખ્યુ હાય, તેને દિવસે તથા રાત્રે સ ંક્ષેપ કરવા, તે દેશાવકાશિક વ્રત કહેવાય છે. ૧.+ દેશાવકાશિકવ્રતના અતિચારઃ— प्रेष्यप्रयोगानयनं, पुद्गलक्षेपणं तथा । ચહ્ન પાનુપાતૌ ૨, વ્રતે ફેશનવાશિઃ ॥ ૨ ॥ उपदेशप्रासाद भा०, स्तंभ १०, व्या० १४६. + દિવ્રત અને દેશાવકાશિવ્રતમાં ફેર એટલો છે કે દિગ્વ્રતમાં ગ્રહણ કરેલ જવા આવવાની ભૂમિની મર્યાદા, આખી જીંદગી સુધી પાળવાની ડાઇ, એક જ હાય છે; જ્યારે દેશાવકાશિકવ્રતમાં રાજ રાજ, દિવસ અને રાત્રિ માટે, પોતાની જરૂરીયાત પ્રમાણે, એછી યા વધતી મર્યાદા રાખવાની હાઈ, તે જુદી જુદી થઈ શકે છે.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy