SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૫ ) હાય, તપ કર્યાં હાય, તીસેવા કરી હોય તથ! જ્ઞાન મેળવ્યું હાય; તા પણ તે બધુ મળીને એક જ પ્રાણિને આપેલા અભયદાનની સેાળમી કળા ( સેાળમાંશ) ને પણ લાયક ધતું નથી. ૮. અભયદાન. ', नातो भूयस्तपोधर्मः कश्चिदन्योऽस्ति भूतले । प्राणिनां भयभीतानामभयं यत् प्रदीयते ॥ ९ ॥ માર્જન્ટુ પુરાળ, ૧૦ ૨૧, જો ૧. ભયથી ત્રાસ પામેલા પ્રાણિઓને જે અભયદાન આપવું, તેના કરતાં બીજો કેાઇ આ પૃથ્વી પર શ્રેષ્ઠ તપધર્મ નથી. ૯. महतामपि दानानां कालेन क्षीयते फलम् । भीताभयप्रदानस्य, क्षय एव न विद्यते ॥ १० ॥ मार्कण्ड पुराण, अ० १३, श्लोक २६. મોટા મેાટા દાનાનું ફળ પણ કાળે કરીને ક્ષીણ થાય છે, પરંતુ ભય પામેલા પ્રાણિને જો અભયદાન આપવામાં આવ્યું હાય, તેા તેના ફળનેા ક્ષય થતા જ નથી. ૧૦. एकतः काञ्चनो मेरुर्बहुरत्ना वसुंधरा । તો મયમીતત્ત્વ, પ્રાશિનઃ કાળક્ષળમ્ ।। ૧૨ ।। જ્ઞાન ચન્દ્રિમ, ોજ ૮૨. એક તરફ સુવર્ણ ના મેરૂપર્વતનું અને ઘણા રત્નાવાળી પૃથ્વીનું દાન કરવું, તથા એક તરફ ( બીજી માજી ) ભયથી
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy