________________
રાગદ્વેષ.
( ૩૦૭)
જેમ આંધળાવડે ખેંચાયેલે-દોરાયેલે-આંધળે કૂવામાં પડે છે, તેમ રાગાદિ અંધકારવડે જેને જ્ઞાનરૂપી પ્રકાશ નાશ પામ્યો છે એવું મન, આત્માને નરકરૂપી ખાડામાં પાડે છે. ૬. રાગદ્વેષને જયા–
अस्ततन्हैरतः पुम्भि-निर्वाणपदकाजिभिः ।। विधातव्यः समत्वेन, रागद्वेषद्विषजयः ॥ ७ ॥
ચોરાઇ, ર૦ ૦, ૦ ૪૨. મોક્ષપદની ઈચ્છા રાખનારા મનુષ્યોએ, પ્રમાદને ત્યાગ કરીને, સમભાવરૂપ શસ્ત્રવિડે, રાગ-દ્વેષ રૂપી શત્રુનો જય કરવો.૭.
[ સા ] રાગના પર્યાય –
इच्छा मूर्छा कामः, स्नेहो गाय ममत्वमभिनन्द । अमिलाप इत्यनेकानि रागपर्यायवचनानि ॥ ८॥
કરામત, ઋો૨૮. ઈચ્છા, મૂચ્છ, કામ, સ્નેહ, ગાર્થ, મમત્વ, અભિહ, અભિલાષ વિગેરે અનેક રાગના પર્યાયવાચી નામે છે. ૮. રાગનું પ્રાબલ્ય:
मुच्यते शृंखलाबद्धो नाडीबद्धोऽपि मुच्यते । न मुच्यते कथमपि, प्रेम्णा बद्धो निरर्गलः ॥९॥
પુરાણ, સાબરમ, સ્કો૨. .