________________
( ૩૦ )
સુભાષિત-પદ્ય-રત્નાકર.
જગતના પતિ વાસુદેવ ભગવાન પાતે જ સર્વ પ્રાણિઆના આત્મારૂપ છે, તેથી વૈષ્ણુવાએ વિશેષે કરીને—અવશ્ય પરની હિંસા કરવી નહિં. ૮.
હિંસામાં ધમ છેજ નહિ –
―
શમ–શીયામૂરું, દિત્વા ધર્મ નપદ્ધિતમ્ ।
અહો ! દિશાવિ ધોય, ગગડ઼ે મઘુદ્ધિમિઃ || ફ્॥ યોગશાસ્ર, દ્વિ પ્ર‚ જોશ જી.
こ
શમ, શીળ અને દયા જ ધર્મનું મૂળ કારણ છે અને એજ જગના જીવાને હિતકારક છે; આવા વાસ્તવિક ધર્મને છોડીને અહા ! અક્કલહીન મનુષ્યાએ હિંસાને પણ ધર્મ માટે કહી છે-હિંસામાં પણ ધર્મ માન્યા છે. ૯.
प्रमादेन यथा विद्या, कुशीलेन यथा धनम् । પટેન થા મૈત્રી, તથા થમાં ન હિંસા / o o હિંદુજી પ્રજળ, મોજ ૨.
જેમ પ્રમાદથી વિદ્યા પ્રાપ્ત થતી નથી, કુશીલ વડે જેમ ધન મળતું નથી, જેમ કપટ વડે મિત્રાઈ થતી નથી, તેમ હિંસા વડે ધર્મ થઇ શકતા નથી. ૧૦.
यदि ग्रावा तोये तरति तरणिर्यद्युदयते,
प्रतीच्यां सप्तार्चिर्यदि भजति शैत्यं कथमपि । यदि क्ष्मापीठं स्यादुपरि सकलस्यापि जगतः, प्रसूते सच्चानां तदपि न वधः कापि सुकृतम् ॥११॥ સિન્દૂર પ્રળ, મોજ ૨૬.