SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૮૨ ) સુભાષિત–પદ્ય–રત્નાકર કરી તથા ચિત્તને એકાગ્ર રાખી, જે પૈાષધ વ્રતને ગ્રહણ કરે છે, તે અગ્યારમું વ્રત કહેલ છે. ૨, ૩. चत्वारि सन्ति पर्वाणि, मासे तेषु विधीयते । उपवासः सदा यस्तत्, पौषधमीर्यते ॥ ४ ॥ સુમવિતરનસંદ્રોદ, જો૦૮૦૮. એક મહિનામાં ચાર પર્વ (એ આઠમ અને બે ચઉદશ) કહેલા છે. એ( પર્વ દિવસે )માં ઉપવાસ કરવે! એને પાષધવ્રત કહે છે. ૪. પાષધનુ' વિધાનઃ चतुर्दश्यष्टमीराको -द्दिष्टापर्वसु पौषधः । विधेयः सौधस्थेनेत्थं, पर्वाण्याराधयेद्गृही ॥५॥ ઉપડ઼ેરાપ્રાસા૬, માળ ૧, પૃ. ૨૮. ( ×. સ. ) ચાદશ, આઠમ, પુનમ અને અમાસની તિથિએ પોતાના ઘરમાં રહીને ( પણું ) પાષધ કરવા જોઇએ, અને આ પ્રમાણે શ્રાવકે પર્વની આરાધના કરવી જોઇએ. ૫. गृहिणोऽपि हि धन्यास्ते, पुण्यं ये पौषधव्रतम्, दुष्पालं पालयन्त्येव, यथा स चुलनीपिता ॥ ६ ॥ ચોરાજી, તૃ૦ ૬૦, જો ૮૬. તે ગૃહસ્થા પણ ધન્ય છે કે જેઓ દુ:ખે પાળી શકાય એવા પવિત્ર પાષધનતને ચુલનીપિતાની માફક પાળે છે. ૬.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy