SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨૬ ) સુભાષિત-પદ્ય-રત્નાકર ~ ~ ~ ~ ~~~~~ અભક્ષ્યના પ્રકાર અને ત્યાગ – wwwwwwwwww फलान्यज्ञातनामानि पत्रपुष्पाण्यनेकधा । गुरुसाक्ष्यात्मसौख्यार्थ त्याज्यानि वंकचूलवत् ॥ ६॥ ૩૫પ્રા. મા. ૨ પૃ. ૧૧. જેનું નામ જાણવામાં ન હોય એવાં અનેક પ્રકારનાં ફળ, પાંદડાઓ અને પુને પિતાના સુખને માટે વંકચૂળની જેમ ગુરૂની સાક્ષીએ ત્યાગ કરવા. ૬. मद्यं मांसं नवनीतं मधूदुम्बरपश्चकम् । अनन्तकायमज्ञातफलं रात्रौ च भोजनम् ॥ ७॥ योगशास्त्र तृ० प्र० श्लो० ६. आमगोरससम्पृक्तं द्विदलं पुष्पितोदनम् । दध्यहतियातीतं कुथितानं च वर्जयेत् ॥ ८ ॥ ચોરાજ ૪૦ પ્ર૦ ૦ ૭. મદિરા, માંસ, માખણ, મધ, પાંચ પ્રકારના ઉદ્દે બર, (ઉમરા), અનંતકાય, અજાણ્યા ફળ અને રાત્રે ભેજન, (આ સર્વ ધમી પુરૂષે તજવાના છે.) ૭. કાચું ગેરસ–દૂધ, દહીં, છાશ વિગેરેમાં મિશ્ર થયેલું દ્વિદળ, વાસી થવાથી કુલી ગયેલ-ઉતરી ગયેલે ભાત, બે દિવસ ઉપરાંતનું દહીં અને કેહી ગયેલું અન્ન, આ સર્વ (અભક્ષ્ય (ઈ) વજેવાં જોઈએ ૮.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy