________________
અભક્ષ્ય.
(१२७)
वृन्ताकं श्वेतवृन्ताकं मूलकं रक्तमूलकम् । . वर्जयेच्चैव शास्त्रज्ञ इत्येवं मनुरब्रवीत् ॥९॥
महाभा० शां० अ० १५ श्लो० ५. રીંગણ, ધેળા રીંગણાં, મૂળા અને રાતા મૂળાને શાસ્ત્ર સમજનાર માણસે વર્જવા જોઈએ, એમ મનુએ કહ્યું છે. ૯.
अभक्ष्याणि न भक्ष्याणि कन्दमूलानि मारत । नूतनोद्गमपत्राणि वर्जनीयानि सर्वतः ॥१०॥
महा भारते, शान्ति पर्व, अ० २८ श्लो० २३. હે ભારત ( યુધિષ્ઠિર )! કંદમૂળ વિગેરે અભય પદાર્થોનું ભક્ષણ કરવું નહીં. તેમજ નવા કોમળ ઉગેલાં પાંદડાઓ સર્વથા વર્જવા લાયક છે. ૧૦.
लशुनं गृञ्जनं चैव पलाण्डु कवकानि च । अभक्ष्याणि द्विजातीनाममेध्यप्रभवाणि च ॥ ११ ॥
मनुस्म० अ० ५ श्लो० ५. લસણુ, ગાજર, ડુંગળી, બિલાડીને ટેપ તથા અપવિત્ર ખાતરથી ઉત્પન્ન થયેલી વસ્તુ, એ સર્વ દ્વિજોને અભક્ષ્ય છે. ૧૧. અભક્ષ્ય-ભક્ષણનું ફળ –
श्वभ्रद्वाराणि चत्वारि, द्विदलं सामगोरसम् । मधुजालमपूताम्बु, कन्दसन्धानभक्षणम् ॥ १२ ॥
महाभारते प्रभासपुराणे.