SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨૮) સુભાષિત-પદ-રત્નાકર. નરકના ચાર દ્વાર સમજવા. કાચા દુધ દહીં છાશ સાથેનું કઠોળ, મધ, અપવિત્ર પાણી અને કંદમૂળ તથાબોળ અથાણાનું ભક્ષણ(અર્થાત આથી નરક મળે છે ) ૧૨. કંદમૂળભક્ષણના દોષ – मूलकेन समं भोज्यं यस्तु भुक्ते नराधमः । तस्य बुद्धिर्न चैधेत चान्द्रायणशरीरिणः ॥ १३ ॥ शिवपुराणे, ज्ञानसंहिता, अ० ६३ श्लो० ४८ જે અધમ પુરૂષ મૂળાની સાથે ભેજ્ય પદાર્થ (અન્ન)ને જમે છે, તે પુરૂષ કદાચ ચાંદ્રાયણનો તપ કરે તે પણ તેની બુદ્ધિ વૃદ્ધિ પામતી નથી. (અહીં ચાંદ્રાયણવ્રત આ પ્રમાણે છે–જુદી ૧ ને દિવસે એક કેળીઓ ખાવ, બીજને દિવસે બે કેળીયા. એમ એક એક દિવસે એક એક કળીયે ચડતાં પુનમે પંદર કેળીયા. પછી એ જ રીતે એક એક કેળી ઉતરતાં છેવટ અમાવાસ્યાને દિવસે એક કેળીયે. ખા. આને જેનલી પ્રમાણે યવમધ્ય તપ કહેવાય છે.) ૧૩. यस्तु वृन्ताक-कालिङ्ग-मूलकानां च भक्षकः। अन्तकाले स मूढात्मा न स्मरिष्यति मां प्रिये ! ॥१४॥ મહીં ર૦ ૦ ૨૨, ૦ ૭૨ જે માણસ રીંગણા, કાલિંગડા અને મૂળાનું ભક્ષણ કરે છે, તે મૂઢ પુરૂષ હે પ્રિયા! અંતકાળે મારૂં (ઈશ્વરનું) સ્મરણ કરશે નહીં. ૧૪.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy