SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસા. ( ૫ ) પ્રાણથી કાંઈ પણ અધિક પ્રિય વસ્તુ નથી જ. તેથી કરીને જે પુરૂષ સંપૂર્ણ યાવાળો હાય તેનું પુણ્ય ગણી શકાય તેમ નથી. જે પુણ્યશાળી હાય તે જ પ્રાણાને અભયદાન આપે છે અને તેઓને જ અહિંસા વ્રત હાય છે. ૫. न हिंस्यात्सर्वभूतानि, मित्रायणगतश्चरेत् । નેવું બન્મ સમાસાર્થે, ર્ વીત નચિત્ ॥ ૬ ॥ મહામત્ત, શાંતિપર્વ, અ૦ ૨૨૭, મોજ ૨૮. કાઈ પણ પ્રાણિની હિંસા કરવી નહિં. મિત્રની પેઠે દરેક સાથે આચરણ કરવું, એટલે સર્વ પ્રાણી ઉપર મૈત્રી રાખવી, આ મનુષ્ય જન્મ પામીને કાઇની સાથે વેર કરવું નહિ. ૬. जरायुजाण्डजादीनां वाङ्मनःकर्ममिः क्वचित् । ચુસ્ત ઊર્વીત ન પ્રોઢું, સર્વસરપંથ વગેયેત્ ॥ ૭॥ विष्णु पुराण. જરાયુજ એટલે ગર્ભાશયથી ઉત્પન્ન થયેલા (મનુષ્ય, પશુ વિગેરે) અને અંડજ એટલે ઇંડામાંથી ઉત્પન્ન થયેલા ( પક્ષી વિગેરે ) જીવા ઉપર ચેાગ્ય પુરૂષે કદાપિ ગાણા, મન અને શરીર વડે દ્રોહ પણ કરવેા નહિં, તથા સ સંગના ત્યાગ કરવા. છ. जरायुजाण्डजोद्भिज्ज - स्वेदजानि कदाचन । ये न हिंसन्ति भूतानि, शुद्धात्मानो दयापराः ॥ ८ ॥ वराह पुराण, अ० १३२, पृष्ठ ५३५ દયામાં તત્પર એવા જે પુરૂષા જરાયુથી ઉત્પન્ન થયેલા
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy