SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬ ). સુભાષિત-પધ-રત્નાકર. (મનુષ્ય, પશુ વિગેરે), ઇંડામાંથી ઉત્પન્ન થયેલા (પક્ષિઓ), ઉ૬ભિજ (ભૂમિથી ઉત્પન્ન થનાર તૃણાદિક) અને સ્વેદ (પરસેવા) થી ઉત્પન્ન થનારા જૂ, લીખ, માંકડ વિગેરે કઈ પણ પ્રકારના જતુઓની હિંસા કરતા નથી, તે પુરૂષે જ શુદ્ધ આત્માવાળા છે. ૮. અહિંસા એજ ધર્મ अहिंसाय भूतानां, धर्मप्रवचनं कृतम् । ચઃ માલાસંયુક્તક, સ ધર્મ પતિ નિશ્ચય છે ? महाभारत, शांतिपर्व, अ० १०९, श्लोक १५. પ્રાણિઓની અહિંસાને માટે જ સર્વ ધર્મની રચના કરેલી છે, તેથી જે ધર્મ અહિંસાયુક્ત હોય તે જ ધર્મ કહેવાય એ નિશ્ચય છે. ૯ अहिंसा सकलो धर्मो-ऽहिंसाधर्मस्तथा हितः। सत्यं तेऽहं प्रवक्ष्यामि, नोऽधर्मः सत्यवादिनाम् ॥१०॥ મહામાત, રાતિપર્વ, અo ૨૭૨, જે ૨૦. અહિંસા જ સમગ્ર ધર્મ છે, તથા અહિંસા ધર્મજ હિતકારક છે. હું તને સત્ય કહું છું કે સત્યવાદી પુરૂષને અધર્મ થતું નથી. ૧૦. अहिंसासंभवो धर्मः, स हिंसातः कथं भवेत् । રૉયગરિ પuiનિગાયત્તે ગાતા || પુરા, ૦ ૨૬, રોજ ૨૨.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy