SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્ય. ( ૩૫૩ ) સ્કંધનું ( શરીરનું ) ઘસવું ક્યારે કરશે ? આવા મારા દિવસ ક્યારે આવશે ? ૪૨. વૈરાગ્યના ઉપાયઃ— दृढतामुपैति वैराग्यभावना येन येन भावेन । તસ્મિન્ તસ્મિન્ જાયે, વ્હાયમનોવાશ્મિરન્યાસઃ ॥ ૪૨ || કરામત્ત, છો૦ ૬. જે જે ભાવેાવડે વેરાગ્યની ભાવના દૃઢ થાય તે જ ભાવામાં શરીર, મન અને વાણીવડે અભ્યાસ કરવા જોઇએ. ૪૩. વૈરાગ્યનું ફળઃ— विभिन्नाः अपि पन्थानः, समुद्रं सरितामिव । मध्यस्थानां परं ब्रह्म, प्राप्नुवत्न्येकमक्षयम् ॥ ४४ ॥ જ્ઞાનસાર, માધ્યસ્થાઇ, જો૦ ૬. ', જેમ ભિન્ન ભિન્ન માગે વહેતી નદીઓ એકજ સમુદ્રને આવી મળે છે તેમ મધ્યસ્થાના ભિન્ન મા ડાવા છતાં અન્તે એક જ અક્ષય પરમાને જ પ્રાપ્ત કરે છે. ૪૪. संसारावासमीरूणां, त्यक्तान्तर्बाह्यसङ्गिनाम् । विषयेभ्यो निवृत्तानां, श्लाघ्यं तेषां हि जीवितम् ॥ ४५ ॥ તત્ત્વામૃત, જો૦ ૨૨૬.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy