SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ હિંસા. ( ૩૩ ) માંસ ખાય છે, તેઓ જ ઘાતક-હિંસક છે. કારણ કે માંસનું ભક્ષણ કરનાર વિના વધ કરનાર હાય જ નહિં. ૧૬. हन्ता चैवानुमन्ता च, विशस्ता क्रय-विक्रयी। સંર્તા રોપવા(હ) ૧, વાવિવાદ વાતવઃ ૭| ____ इतिहास समुच्चय, अ० २७, श्लोक २९. પ્રાણને હણનાર, અનુમોદના કરનાર, મારવાનો હુકમ કરનાર, માંસને ખરીદ કરનાર, માંસ વેચનાર, માંસને પકાવનાર, માંસને પીરસનાર અને માંસ ખાનાર–આ આઠે મનુષ્ય ઘાતક-હિંસક કહેવાય છે. ૧૭. હિંસાના દોષ Fદિશિત્વા, ર હિંસાઈ સુધી निरागस्त्रसजन्तूनां, हिंसां संकल्पतस्त्यजेत् ॥ १८ ॥ ત્રિપદ રાવ . ૨૦, વર્ષ ૨, ૩ ૨, જો ૬૨૨. પાંગળાપણું, કોઢીયાપણું અને ઠુંઠાપણું એ વિગેરે હિંસાનું ફળ છે એમ જાણુને બુદ્ધિમાન પુરૂષે સંકલ્પથી ( વિચારથી) પણ નિરપરાધી ત્રસ જંતુઓની હિંસાને ત્યાગ કરવો. ૧૮. शिलां समधिरूढाश्च, निमअन्ति जलान्तरे । हिंसाश्रिताश्च ते तद्वत्, समाश्रयन्ति दुर्गतिम् ॥ १९ ॥ हिङ्गुल प्रकरण, प्राणातिपातप्रक्रम, श्लोक ३.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy