SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ સુભાષિત-પદ્મ-રત્નાકર. ( ૩૩૬ ) વૈરાગ્યમય ઉપદેશઃ— सह कलेवर ! खेदमचिन्तयन्, स्ववशता हि पुनस्तव दुर्लभा । घनतरं च सहिष्यसि जीव ! हे, परवशो न च तत्र गुणोऽस्ति ते ॥ ५ ॥ ઉપવેરાપ્રાસાદ, માળ ૧, પૃ॰ ૪૦. (. સ.) હું કલેવર ( શરીર )! ખેદના ( કષ્ટના ) વિચાર કર્યા વિના તુ જે દુ:ખ આવે તેને સહન કર. કેમકે ફરીથી તને આવા પ્રકારનું પેાતાને વશપણું દુર્લભ છે ( મનુષ્યભવમાં જે સ્વતત્રતા છે તે ક્રીથી પ્રાપ્ત થશે નહિં, તેથી આ દુ:ખ સહન કરી લે ). હે જીવ ! હજી પણ નરક અને તિર્યંચની ગતિમાં જઈશ ત્યારે પરાધીનપણે તારે ઘણું સદ્ગુન કરવુ પડશે, અને તે સહુન કરવામાં તને કાંઇપણ ગુણુ થશે નહીં. ૫. भवभोगशरीरेषु, भावनीयः सदा बुधैः । નિર્દેવઃ યા વુલ્યા, જાંતિનિનીપુમિઃ || ૬ || तन्त्रामृत, श्लो० ૦ ૧૨૮. કર્મરૂપી શત્રુને જીતવાની ઇચ્છા રાખતા એવા વિદ્વાન્ પુરૂષે, તીક્ષ્ણ બુદ્ધિથી, સંસાર, વિષયેા અને શરીરને વિષે વરાગ્યની ભાવના ભાવવી. ૬.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy