SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૧૦ ) સુભાષિત-પદ્યરત્નાકર. કર્મને વિષે પ્રવર્તે છે અને જેને! રાગ નાશ પામ્યા છે એવા. મનુષ્યને, ઘર પણ તપાવન જ છે. ૧૪. રાગથી નુકસાનઃ— अयःपोतो नीरे तरति तपनः शीतकिरणं, दधात्येवं नित्यं किमु कुमुदबंधुः खरकरम् । धरत्युर्वी गुर्वीं कथमपि च भारेण नमति, तथा ती रागे कनकरथवच्छं भवति भो ॥ હિંમુજપ્રજળ, પ્રમ, જો ૧. १५ ॥ ૦ હે ભાઈ ! અગર લેાખંડનું વહાણુ પાણીમાં તરે, સૂર્યનારાયણ ઠંડા કિરણેાને ધારણ કરે, એ જ પ્રમાણે ચંદ્રમા હુમેશાં ઉનાં કિરણાને ધારણ કરે અને વિશાળ એવી પૃથ્વી પેાતાના ઉપરના ભારના કારણે નમી જાય; તે જ તીવ્ર રાગ કરવા છતાં, કનકરથ રાજાની માફ્ક, સુખ મળી શકે! ૧૫. રાગથી નુકસાન અને ત્યાગઃ— रागान्धो हि जनः सर्वो न पश्यति हिताहितम् । રાળ તસ્માત્ર વત, ચરીÐામનો હિતમ્ ॥ ૬॥ રુતિધર્મસમુચ, ૧૦ ૧૬, જો ૧. રાગના કારણે આંધળા થયેલા દરેક પુરૂષ પેાતાના હિત કે અહિતને જોઈ શકતા-જાણી શકતા–નથી, તેથી જો પાતાના હિતની ઈચ્છા હાય તા રાગ કરવા જ નહીં. ૧૬.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy